March 23rd 2022

અદભુતકૃપા મળે

 
.           અદભુતકૃપા મળે

તાઃ૨૩/૩/૨૦૨૨             પ્રદીપ બ્રહ્મભટ્ટ  

મળેલ માનવદેહને સમયનીસાથે ચાલતા,નાકોઇ આફત જીવનમાં અડતી જાય
જીવનમાં પાવનરાહમળે એકુદરતનીકૃપા કહેવાય,નાકોઇતકલીફ દેહને મળીજાય
.....એ અદભુતકૃપા પરમાત્માની મળે દેહને,જે જીવના દેહથી શ્રધ્ધાથી ભક્તિ કરાય.
અનેકદેહથી જીવને આગમન મળે અવનીપર,એ જીવને સમયની સાથે લઈજાય
માનવદેહ એ પરમાત્માની પાવનકૃપાએ મળે.જેદેહને પવિત્રકર્મનીરાહઆપી જાય
જગતપર જન્મમરણનો સંબંધ જીવને,જે દેહમળતા સમયનીસાથે જીવને લઈજાય
મળેલદેહને કર્મનો સંબંધછે એ પરિવારથી,સાથ મળતા જીવનમાં સમય સમજાય
.....એ અદભુતકૃપા પરમાત્માની મળે દેહને,જે જીવના દેહથી શ્રધ્ધાથી ભક્તિ કરાય.
અવનીપર ભારતદેશને હિંદુધર્મથી પવિત્ર કરવા,પરમાત્મા અનેકદેહથી જન્મી જાય
પવિત્રભુમીકરી પરમાત્માએ જ્યાં પ્રભુના,અનેક મંદીરમાં માનવદેહથી પુંજાય કરાય
કુદરતની આ પાવનકૃપા કહેવાય જે માનવદેહને,શ્રધ્ધાભક્તિથી મુક્તિ આપી જાય
જીવને માનવદેહ મળે એ પ્રભુનીકૃપા કહેવાય,એ દેહથી ઘરમાં પુંજા કરી જીવાય
.....એ અદભુતકૃપા પરમાત્માની મળે દેહને,જે જીવના દેહથી શ્રધ્ધાથી ભક્તિ કરાય.
====================================================================

	

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment