March 23rd 2022

ભક્તિનો ભંડાર

 શ્રાવણ માસમાં જો સપનામાં જોવા મળે આવું કંઈ તો સમજી લેજો શિવજી થઈ ગયા  પ્રસન્ન - Sandesh
.           ભક્તિનો ભંડાર

તાઃ૨૩/૩/૨૦૨૨           પ્રદીપ બ્રહ્મભટ્ટ    

પરમાત્માની પવિત્રકૃપા માનવદેહને મળે,જે દેહને સમયસાથે લઈ જાય
જીવને મળેલદેહને કર્મનોસંબંધ છે,એ જીવને આવંનજાવન આપી જાય
....ંમાનવદેહ મળે પ્રભુની કૃપાએ,જે જીવનમાં ભક્તિનો ભંડાર આપી જાય.
જગતમાં જીવને જન્મમરણનો સંગાથરહે,જ્યાં મળેલદેહના કર્મથીમેળવાય
નાકોઇ દેહથી છટકાય અવનીપર,કે નાકોઇ જીવથી સમયથી દુરરહેવાય
મળેલ માનવદેહ એપ્રભુનીકૃપા જીવપર,જે પાવનરાહે જીવન આપી જાય
જીવનમાં પવિત્રકર્મની રાહમળે કૃપાએ,એ ભગવાનની ભક્તિ કરાવીજાય
....ંમાનવદેહ મળે પ્રભુની કૃપાએ,જે જીવનમાં ભક્તિનો ભંડાર આપી જાય.
અવનીપરના આગમનને અનેકદેહનો સંબંધ,નાકોઇ જીવથી કદી છટકાય
જગતપર પ્રાણીપશુજાનવર અને પક્ષી,એ નિરાધારદેહ અવનીપર કહેવાય
માનવદેહમળે એપરમાત્માની કૃપાકહેવાય,જીવનમાં કર્મનોસાથ મળી જાય
જીવનમાં શ્રધ્ધાભાવનાથી ભક્તિકરી,પ્રભુનીમાળા કરતા પાવનરાહે જીવાય
....ંમાનવદેહ મળે પ્રભુની કૃપાએ,જે જીવનમાં ભક્તિનો ભંડાર આપી જાય.
***************************************************************

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment