March 24th 2022

ભક્તિનો સંગાથ

 Swaminarayan Vadtal Gadi - Home | Facebook
.            ભક્તિનો સંગાથ

તાઃ૨૪/૩/૨૦૨૨             પ્રદીપ બ્રહ્મભટ્ટ           

મળેલ માનવદેહને સ્વામીનારાયણ ભગવાનની,જીવનમાં કૃપા મેળવાય
શ્રધ્ધારાખીને ભજન કરતા જીવને,પ્રભુની ભક્તિનો સંગાથ મળી જાય
.....એ કૃપા વડતાલથી આચાર્ય મહારાજની,જે હ્યુસ્ટનના ભક્તોને મળી જાય.
હિંદુધર્મની પવિત્રજ્યોત પ્રગટાવી ભારતદેશથી,એ પ્રભુની કૃપા કહેવાય
પવિત્રરાહે જીવનજીવવા વડતાલના મંદીરમાં,ભજન સંગેજ ભક્તિ કરાય
સ્વામીનારાયણ ભગવાનના આશિર્વાદમળે,જે ભક્તોને પ્રેરણાઆપીજાય
શ્રધ્ધાથી ધુપદીપ કરીને આરતી કરતા,ભક્તોપર પ્રભુની કૃપા થઈ જાય
.....એ કૃપા વડતાલથી આચાર્ય મહારાજની,જે હ્યુસ્ટનના ભક્તોને મળી જાય.
જય શ્રી સ્વામીનારાયણ જય શ્રી સ્વામીનારાયંણથી,મંદીરમા ધુન કરાય
ભગવાનની પવિત્રકૃપા વડતાલથીઆવીને મળે,એ પવિત્રભક્તિ આપીજાય
શ્રધ્ધાળુ ભક્તોની પવિત્રપ્રેરણા મળે,જે વડતાલધામનુ મંદીર બનાવી જાય
એ પરમકૃપા ભગવાનની પવિત્રભક્તોપર,એ સમયસાથે ચાલતા અનુભવાય
.....એ કૃપા વડતાલથી આચાર્ય મહારાજની,જે હ્યુસ્ટનના ભક્તોને મળી જાય.
################################################################


	

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment