March 22nd 2022

પાવનરાહ મળી

દુર્ભાગ્ય ને દુર કરવા આજે જ અજમાવો આ ચમત્કારિક ઉપાય, ભગવાન બૃહસ્પતિ કરશે મેહર…  
.          .પાવનરાહ મળી

તાઃ૨૨/૩/૨૦૨૨            પ્રદીપ બ્રહ્મભટ્ટ   

જીવનુ આગમન દેહથી અવનીપર,જે પરમાત્માની કૃપાએ મળી જાય
અનેકદેહનો સંબંધ જીવને સમયે,એ જન્મમળતા દેહને અનુભવ થાય
....એ પરમાત્માની પાવનકૃપા જગતમાં,જે સમયે જીવનેમાનવદેહ મળી જાય.
અનેકદેહનો સંબંધ જીવને અવનીપર,એ આગમનથી જીવને અનુભવાય
માનવદેહ મળે એપરમાત્માનીકૃપા કહેવાય,જે સમયને સમજીને જીવાય
અનેકદેહનો સંબંધ જીવને,જે પ્રાણીપશુજાનવર અને પક્ષીથી મળીજાય
પ્રભુની પવિત્રકૃપા જીવપર થાય,એ જીવનુ માનવદેહથી આગમન થાય
....એ પરમાત્માની પાવનકૃપા જગતમાં,જે સમયે જીવનેમાનવદેહ મળી જાય.
જગતમાં માનવદેહને અનેકકર્મનોસંબંધ,એ જીવનમાં સમયે કર્મકરાવીજાય
જીવનમાં ભગવાનને શ્રધ્ધાથી ઘરમાં,ધુપદીપ કરી આરતીકરી વંદન કરાય
પ્રભુની કૃપાએજ મળેલદેહને પાવનરાહ મળે,જે જીવનમાં સુખ આપીજાય
શ્રધ્ધારાખીને ભક્તિકરતા જીવનાદેહને,નાઆશાઅપેક્ષા જીવનમાં અડીજાય
....એ પરમાત્માની પાવનકૃપા જગતમાં,જે સમયે જીવનેમાનવદેહ મળી જાય.
=============================================================

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment