March 18th 2022

કૃપા મળે દેહને

 coconut is very important in Worship, what is the reason
.           કૃપા મળે દેહને

તાઃ૧૮/૩/૨૦૨૨              પ્રદીપ બ્રહ્મભટ્ટ  

જગતમાં પવિત્રકૃપા પરમાત્માની,જે જીવને મળેલ માનવદેહને સમજાય
સમયસમજીને ચાલતા માનવદેહને,શ્રધ્ધાથી ભક્તિકરતા કૃપામળી જાય
.....જીવનમા પરમાત્માની કૃપાથી પ્રેરણા મળે,જે દેહને સદમાર્ગેજ દોરી જાય.
જીવને માનવદેહ મળે,એ ગતજન્મના થયેલ કર્મથી જીવને મળતો જાય
અવનીપર જીવનેસંબંધદેહથી,જે કર્મનીકેડીથી આગમનવિદાય મળીજાય
મળેલમાનવદેહને પ્રભુની પાવનકૃપા મળે,જ્યાં ઘરમાં પ્રભુની પુંજાકરાય
પવિત્રકૃપા પ્રભુની ભારતદેશપર,જ્યાં પરમાત્મા દેવદેવીથી જન્મલઈજાય
.....જીવનમા પરમાત્માની કૃપાથી પ્રેરણા મળે,જે દેહને સદમાર્ગેજ દોરી જાય.
જીવના માનવદેહને ધર્મઅનેકર્મની કૃપામળે,જે સમજીને પાવનરાહે જીવાય
અનેકદેહનો સંબંધ અવનીપર,સમયેપ્રાણીપશુજાનવરઅને પક્ષીથી મેળવાય
માનવદેહ એજીવપર પ્રભુનીકૃપા કહેવાય,જે અનેકરાહે જીવન જીવી જાય
શ્રધ્ધાથી પ્રભુનાદેહની ધુપદીપકરી પુંજાકરતા,દેહને પ્રભુનીકૃપા મળી જાય
 .....જીવનમા પરમાત્માની કૃપાથી પ્રેરણા મળે,જે દેહને સદમાર્ગેજ દોરી જાય.
################################################################

 

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment