March 27th 2022

પવિત્રરાહ કૃપાએ મળી

  do-this-on-sunday-this-special-remedy-no-deficiency
.         પવિત્રરાહ કૃપાએ મળી

તાઃ૨૭/૩/૨૦૨૨               પ્રદીપ બ્રહ્મભટ્ટ    

પવિત્રકૃપા મળે પરમાત્માની માનવદેહને,જે શ્રધ્ધાથી ભક્તિ કરી જાય 
પાવનરાહે જીવનજીવવા ભગવાન.ની કૃપામળે,એ પવિત્રરાહ આપીજાય
.....કુદરતની આ પાવનકૃપા કહેવાય,જીવનમાં નાકોઇજ અપેક્ષા અડી જાય.
મળેલ માનવદેહનાજીવને સમયે આગમનમળે,જે દેહ મળતા અનુભવાય
અવનીપર જીવને અનેકદેહનોસંબંધ,જે જીવને મળેલદેહથી દેખાઈ જાય
પરમાત્માની પાવન કૃપાજ જીવને મળે,એ નિરાધારદેહથી બચાવી જાય
જીવને ધરતીપર આગમનવિદાયની રાહમળે,જે સમયે જીવનેમળતી જાય
.....કુદરતની આ પાવનકૃપા કહેવાય,જીવનમાં નાકોઇજ અપેક્ષા અડી જાય.
અદભુતલીલા કુદરતનીઅવનીપર,જે અનેકદેહથી જીવને અનુભવઆપીજાય
પાવનકૃપા મળે ભગવાનની માનવદેહને,જે શ્રધ્ધાથી પ્રભુનીપુંજાકરાવીજાય
ભગવાનનો પ્રત્યક્ષ કૃપાજ મળે ભક્તને,જ્યાં શ્રધ્ધાથી પ્રભાતે વંદન કરાય
માનવદેહને જીવનમાં પવિત્રરાહ કૃપાએ મળે,જે મળેલજન્મ સફળકરીજાય
.....કુદરતની આ પાવનકૃપા કહેવાય,જીવનમાં નાકોઇજ અપેક્ષા અડી જાય.
==============================================================

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment