October 14th 2022

કર્મનો સંબંધ દેહને

.ગુરુવારે આ ઉપાય કરવાથી ભગવાન વિષ્ણુજી ની મળશે કૃપા, જીવન ના દરેક દુઃખ અને સમસ્યા થશે દૂર - Gujju Jankari
           .કર્મનો સંબંધ દેહને

તાઃ૧૪/૧૦/૨૦૨૨               પ્રદીપ બ્રહ્મભટ્ટ  

જગતમાં પરમાત્માની પવિત્રકૃપા મળે,જે જીવને મળેલદેહને અનુભવ આપી જાય
અવનીપરના જીવના આગમનને પ્રભુકૃપા કહેવાય,જે સમયે માનવદેહ મળી જાય
....પવિત્ર ભારતદેશ થયો જગતમાં,જ્યાં ભગવાન અનેક પવિત્રદેહથી જન્મ લઈ જાય.
જગતમાં અનેક પવિત્રકૃપા પરમાત્માની છે,જે જીવને સમયે માનવદેહ આપી જાય
જીવને જન્મમરણનો સંબંધ અવનીપર,જે જીવના ગતજન્મનાદેહના કર્મથી મેળવાય
અવનીપરના આગમને જીવને દેહ મળે,એ પ્ર્ભુનીકૃપાએ અનેકદેહથી બચાવી જાય
માનવદેહને જીવનમાં કર્મનો સંબંધ,પ્રાણીપશુજાનવર અને પક્ષી એનિરાધારકહેવાય
....પવિત્ર ભારતદેશ થયો જગતમાં,જ્યાં ભગવાન અનેક પવિત્રદેહથી જન્મ લઈ જાય.
જીવનામાનવદેહને કર્મનોસંબંધ જીવનમાં,જે થયેલકર્મ દેહનેજીવનમાં સુખ આપીજાય
ભગવાનની પવિત્રકૃપા મળે દેહને,જ્યાં શ્રધ્ધારાખીને ઘરમાં ધુપદીપ કરી પુંજા કરાય
પવિત્ર શક્તિશાળી ભગવાન છે જગતમાં,જેમણે ભારતદેશમાં પવિત્ર્દેહથી જન્મલીધો
જીવનમાં ભગવાનના સ્વરૂપની દેવદેવીઓથી,પુંજાકરી શ્રધ્ધાથી જીવનમાંભક્તિકરાય
....પવિત્ર ભારતદેશ થયો જગતમાં,જ્યાં ભગવાન અનેક પવિત્રદેહથી જન્મ લઈ જાય.
######################################################################