October 22nd 2022

પવિત્ર કૃપાળુમાતા

***અપાર ધનલાભ માટે દિવાળીના આ દિવસથી જ શરુ કરો પૂજા, જાણો***
.             પવિત્રકૃપાળુમાતા

તાઃ૨૨/૧૦/૨૦૨૨               પ્રદીપ બ્રહ્મભટ્ટ   
   
પવિત્રકૃપા મળે માતાની સંતાનને,જ્યાં હિંદુધર્મમાં ધનતેરસના દીવસે પુંજન કરાય
હિંદુધર્મની પવિત્રજ્યોત પ્રગટાવી માતાએ,જે ભક્તોનેકૃપાથી આશિર્વાદ આપીજાય
.....હિંદુધર્મમાં પવિત્રકૃપાળુ માતાને,ધનલક્ષ્મીથી માતાને ધુપદીપ કરીને ભક્તોથી પુંજા કરાય.
જગતમાં પવિત્ર હિંદુધર્મ ભારતદેશથી છે,જ્યાં ભગવાન અનેકપવિત્રદેહથી જન્મીજાય
મળેલમાનવદેહથી સમયે માતાને વંદન કરતા,પવિત્રપ્રેમ ધનવર્ષાથી સુખ આપીજાય
કૃપાળુ લક્ષ્મીમાતાને વંદનકરીને મમ્મી કહેતા,શ્રધ્ધાળુ ભક્તને સંતાનપ્રેમ મળી જાય
આંગણે આવી માતાની પવિત્રકૃપાનો અનુભવથાય,જે મળેલદેહને ભક્તિ આપીજાય
.....હિંદુધર્મમાં પવિત્રકૃપાળુ માતાને,ધનલક્ષ્મીથી માતાને ધુપદીપ કરીને ભક્તોથી પુંજા કરાય.
અવનીપર મળેલમાનવદેહ એ પરમાત્માનીકૃપા કહેવાય,જે પવિત્રશ્રધ્ધાએ જીવાડીજાય
મમ્મી લક્ષ્મીમાતાના આશિર્વાદ મળે,જ્યાં માતાને ઘરમાંજ પગે લાગીને વંદન કરાય
પિતા વિષ્ણુભગવાનને વંદનકરતા કૃપાએ આશિર્વાદ,સંગે મમ્મીનોપ્રેમ પણ મળીજાય
પવિત્રપ્રેમની કૃપાએ સંતાનને જીવનમાં સુખ મળી જાય,ના અપેક્ષા કદી અડી જાય
.....હિંદુધર્મમાં પવિત્રકૃપાળુ માતાને,ધનલક્ષ્મીથી માતાને ધુપદીપ કરીને ભક્તોથી પુંજા કરાય.
જીવને જગતમાં અનેકદેહથી જન્મ મળે,માનવદેહ એ પરમાત્માની પાવનકૃપા કહેવાય
ભારતદેશમાં જીવને સમયે માનવદેહ મળે,જે ગતજન્મના દેહના કર્મથીજ મળતો જાય
શ્રધ્ધારાખીને મળેલદેહના જીવને ભક્તિ કરતા,પરમાત્માની પવિત્રકૃપાનો અનુભવથાય
જગતમાં પવિત્ર દેવ દેવીઓથી ભારતદેશમાં જન્મીજાય,એ હિંદુધર્મની જ્યોત કહેવાય
.....હિંદુધર્મમાં પવિત્રકૃપાળુ માતાને,ધનલક્ષ્મીથી માતાને ધુપદીપ કરીને ભક્તોથી પુંજા કરાય.
##########################################################################
October 21st 2022

નિખાલસપ્રેમની જ્યોત

###best kinship in the world is sadharmic vatsalya | વિશ્વનું શ્રેષ્ઠ સગપણ : સાધર્મિક વાત્સલ્ય###
.          .નિખાલસપ્રેમની જ્યોત

તાઃ૨૧/૧૦/૨૦૨૨                 પ્રદીપ બ્રહ્મભટ્ટ   

અવનીપર મળેલ માનવદેહને પ્રભુનીકૃપા મળે,જ્યાં શ્રધ્ધારાખીને જીવન જીવાય
નાકોઇ અપેક્ષા આશા અડે જીવનમાં,જ્યાં પ્રભુકૃપાએ પવિત્રરાહે ચાલી જવાય
....આ અદભુત કૃપા પરમાત્માની કહેવાય,જે માનવદેહને પવિત્રભક્તિરાહે લઈ જાય.
જીવને અવનીપર દેહમળે જે ગતજન્મના,દેહના થયેલકર્મથી આગમન મળીજાય
પરમાત્માની પાવનકૃપા મળે ભારતદેશથી,જ્યાં પ્રભુ પવિત્રદેહથી જન્મ લઈજાય
જગતમાં ભારત પવિત્રદેશથયો,જ્યાં પ્રભુજન્મલઈ હિંદુધર્મની જયોતપ્રગટાવીજાય
પરમાત્માની પાવનકૃપા મળેદેહને,જ્યાં શ્રધ્ધાથી ઘરમાં પ્રભુનેધુપદીપ કરી પુંજાય
....આ અદભુત કૃપા પરમાત્માની કહેવાય,જે માનવદેહને પવિત્રભક્તિરાહે લઈ જાય.
માનવદેહને પ્રભુની કૃપાએ નિખાલસપ્રેમ મળે,એ જીવનમાં સમયનીસાથેલઈજાય
પવિત્રપ્રેરણા મળે શ્રધ્ધાળુ પ્રેમીઓનો જીવનમાં,જે પવિત્રરાહે ભક્તિ કરાવીજાય
જગતમાં પવિત્ર કિંદુધર્મ છે જે ભારતદેશથી પ્રેરણા કરે,એ પ્રભુનીકૃપાજ કહેવાય
મળેલદેહની માનવતા પ્રગટે શ્રધ્ધાની ભક્તિથી,જે જીવને અંતે મુક્તિ આપીજાય
....આ અદભુત કૃપા પરમાત્માની કહેવાય,જે માનવદેહને પવિત્રભક્તિરાહે લઈ જાય.
********************************************************************

	
October 20th 2022

પવિત્ર સંત

 પ્રદીપકુમારની કલમે… » 2016 » March
.               પવિત્ર સંત

તાઃ ૨૦/૧૦/૨૦૨૨             પ્રદીપ બ્રહ્મભટ્ટ   

હિંદુધર્મપર પરમાત્માની પવિત્રકૃપા થઈ,જે મળેલ માનવદેહને સુખ આપી જાય 
જગતમાં એ પવિત્રધર્મ છે ભારતદેશથી,જયા ભગવાન અનેકદેહથી જન્મી જાય
.....પરમાત્માની પવિત્રકૃપાએજ જીવને માનવદેહ મળે,જે મળેલદેહનેજ કર્મ કરાવી જાય.
સમયનીસાથે ચાલતા માનવદેહને પ્રભુકૃપાએ,જીવનમાં પવિત્રભક્તિરાહ મળીજાય
અનેક પવિત્રદેહથી સમયે ભગવાન,ભારતદેશમાં પવિત્ર જન્મ લઈને પધારી જાય
સમયે વિરપુરમાં પવિત્રદેહથી જન્મલઈ,સંત જલારામ માનવદેહને પ્રેરણા કરીજાય
પવિત્રરાહ દીધી જલારામબાપાએજ જીવનમા,જે ભુખ્યાને ભોજન આપીજીવાડીજાય
.....પરમાત્માની પવિત્રકૃપાએ જીવને માનવદેહ મળે,જે મળેલદેહનેજ કર્મ કરાવી જાય.
ભગવાનની પવિત્રકૃપાએ ધરતીપર માનવદેહ મળે,જે ગતજ્ન્મના કર્મથી મેળવાય
જીવનમાં પવિત્રપ્રેરણા કરી જે પવિત્ર સંત સાંઇબાબાથી,માનવદેહને મળી જાય
મળેલમાનવદેહને જીવનમાં શ્રધ્ધા અને સબુરીથી,સમજીને પવિત્રજીવન પ્રેરીજાય
હિંદુધર્મમાં પવિત્રસંત શ્રી જલારામબાપા,સંગે સંત સાંઇબાબાની પ્રેરણામળીજાય
.....પરમાત્માની પવિત્રકૃપાએજ જીવને માનવદેહ મળે,જે મળેલદેહનેજ કર્મ કરાવી જાય.
######################################################################

 

October 19th 2022

કૃપાળુ માતાજી

 Sawan 2022: આ રાશિના લોકો પર શ્રાવણમાસમાં ધનવર્ષા કરશે લક્ષ્મી માતા, જુઓ તમારી રાશિ
.              કૃપાળૂ માતાજી                    

તાઃ૧૯/૧૦/૨૦૨૨               પ્રદીપ બ્રહ્મભટ્ટ    
     
અવનીપર મળેલમાનવદેહને કર્મનો સંગાથ મળે,જે જીવનાદેહને સમયસાથે લઈ જાય
અદભુતલીલા ભગવાનની જગતમાં,જીવને જન્મમરણથી જેગતજન્મના કર્મથી મેળવાય  
....ભારતદેશમાં પરમાત્મા દેવદેવીઓથી જન્મ લઈ,જગતમાં ભારતને પવિત્રદેશ કરી જાય.
હિંદુધર્મની પવિત્રજ્યોત પ્રગટી ભરતદેશથી,જે મળેલ માનવદેહને ભક્તિરાહે લઈ જાય
અવનીપર મળેલમાનવદેહ એપ્રભુનીકૃપા કહેવાય,જે ગતજન્મના દેહનાકર્મથી મળીજાય
જીવનમાં કર્મનોસંબંધ માનવદેહને,જ્યાં શ્રધ્ધાથી ભક્તિકરતા પવિત્રરાહે જીવનજીવાય
શ્રધ્ધાથી લક્ષ્મીમાતાનીપુંજા કરતા માતાનીકૃપા મળે,જે દેહને જીવનમાં ધનઆપી જાય
....ભારતદેશમાં પરમાત્મા દેવદેવીઓથી જન્મ લઈ,જગતમાં ભારતને પવિત્રદેશ કરી જાય.
જગતમાં મળેલદેહને સમયનીસાથે લઈજવા,હિંદુધર્મથી પ્રેરણાકરી શ્રધ્ધાથી ભક્તિકરાય
જગતમાં પવિત્ર ધનનીમાતા એ લક્ષ્મી છે,જેમની ઘરમાં ધુપદીપકરીને આરતીથીપુંજાય
હિંદુધર્મમાં એ ધનલક્ષ્મીમાતાજ કહેવાય,એ શ્રીવિષ્ણુ ભગવાનના પત્નિથી પુંજન કરાય
ભગવાનની કૃપા ભારતદેશપર,જ્યાં અનેકપવિત્રદેહથી પરમાત્મા દેવદેવીથી જન્મી જાય
....ભારતદેશમાં પરમાત્મા દેવદેવીઓથી જન્મ લઈ,જગતમાં ભારતને પવિત્રદેશ કરી જાય.
#######################################################################
October 19th 2022

ધનલક્ષ્મીની કૃપા

 જાણો ગુરુવાર ના દિવસ નું વિશેષ મહત્વ – અચૂક વાંચજો આ આર્ટીકલ
.              ધનલક્ષ્મીની કૃપા

 તાઃ૧૯/૧૦/૨૦૨૨              પ્રદીપ બ્રહ્મભટ્ટ          

જગતમાં હિંદુધર્મની પવિત્રજ્યોત પ્રગટી,દુનીયામાં ભારતદેશથી પવિત્રધર્મ મળીજાય 
અવનીપર મળેલ માનવદેહને કર્મનો સાથમળે,જે દેહને જીવનમાં સુખ આપી જાય
...પવિત્રકૃપાળુ લક્ષ્મીમાતા છે હિંદુધર્મમાં,એ પવિત્રરાહે જીવતા માનવદેહને ધન આપી જાય.
શ્રધ્ધારાખીને માતાને ધુપદીપથી પુંજીને,આરતી ઉતારીને ઘરમાં માતાને વંદનકરાય
પવિત્રકૃપા મળે ભક્તને જીવનમાં,જે માતાને મહાલક્ષ્મીએ નમો નમઃથી પુંજનકરાય
મળેલ માનવદેહએ ભગવાનની કૃપા કહેવાય,જે જીવને નિરાધર દેહથી બચાવીજાય
જીવને મળેલ માનવદેહને કર્મનોસંબંધ જીવનમાં,જે જીવને જન્મમરણથી અનુભવાય
...પવિત્રકૃપાળુ લક્ષ્મીમાતા છે હિંદુધર્મમાં,એ પવિત્રરાહે જીવતા માનવદેહને ધન આપી જાય.
ભારતદેશમાં ભગવાન અનેક દેવદેવીઓના દેહથી જન્મીજાય,જેમની ઘરમાંપુંજાકરાય 
પવિત્ર લક્ષ્મીમાતાએ ધનની દેવી છે,જે પવિત્ર વિષ્ણુભગવાનના પત્નિ પણ કહેવાય
જગતમાં ભારતદેશથી હિંદુધર્મની જ્યોયપ્રગટી,જ્યાં ભગવાન પવિત્રદેહથી જન્મીજાય
માતાની પવિત્રકૃપાએ મળેલદેહના જીવનમાં,ઘરમાં ધુપદીપ કરીનેજ આરતી ઉતારાય
...પવિત્રકૃપાળુ લક્ષ્મીમાતા છે હિંદુધર્મમાં,એ પવિત્રરાહે જીવતા માનવદેહને ધન આપી જાય.
########################################################################

	
October 18th 2022

શ્રી ગણપતિજી

બુધવારે આ ઉપાયોથી ખુલી જશે પ્રગતિનો માર્ગ, આર્થિક સંકટમાંથી પણ મળશે છુટકારો
.             શ્રી ગણપતિજી

તાઃ૧૮/૧૦/૨૦૨૨               પ્રદીપ બ્રહ્મભટ્ટ          

જગતમાં પવિત્ર હિંદુધર્મ છે જે માનવદેહને,જીવનમાં શ્રધ્ધાભક્તિથી અનુભવ થાય
પરમાત્માએ ભારતદેશમાં પવિત્રમાનવદેહથી જન્મલઈ,માનવદેહને પ્રેરણાઆપીજાય
.....જે જીવને જન્મથી મળેલ માનવદેહને,ભગવાનની પુંજા કરતા દેહપર પ્રભુની કૃપા થાય.
હિંદુધર્મ એ ભગવાનની કૃપા કહેવાય,જે મળેલમાનવદેહને પવિત્રરાહે જીવાડી જાય
નામોહમાયાની કોઇ માગણીરહે જીવનમાં,જ્યાં પવિત્રસંતાન શ્રીગણેશની કૃપા થાય
પવિત્ર શંકરભગવાન ભારતદેશમાં જન્મલઈ,સંગે પત્નિ શ્રીમતીપાર્વતીનો સાથ મળ્યો
પવિત્રસંતાન શ્રીગણેશ જન્મ્યા,જે હિંદુધર્મમાં ભાગ્યવિધાતા અને વિઘ્નહર્તાથી પુંજાય
.....જે જીવને જન્મથી મળેલ માનવદેહને,ભગવાનની પુંજા કરતા દેહપર પ્રભુની કૃપા થાય.
ભારતદેશની ધરતીને ભગવાને માનવદેહથી જન્મ લઈ,હિંદુધર્મની પવિત્રજ્યોત પ્રગટાવી
જગતમાં પવિત્રધર્મ છે જેમાં મળેલમાનવદેહને,શ્રધ્ધાથી કરેલ ભક્તિથી સુખ મળી જાય
ભગવાનની પવિત્રકૃપાએ ભારતમાં પવિત્રદેહથી જન્મલીધો,જ્યાં ધરમાં પ્રભુનીપુંજાકરાય
હિંદુધર્મમાં પવિત્રકૃપાળુ શ્રીગણેશજી છે,જેમની પત્નિ રીધ્ધી અને સિધ્ધીથી ઓળખાય
.....જે જીવને જન્મથી મળેલ માનવદેહને,ભગવાનની પુંજા કરતા દેહપર પ્રભુની કૃપા થાય.
પવિત્રકૃપાળુ શંકર ભગવાન છે જેમને ૐ નમઃશિવાયથી,ઘરમાં ધુપદીપથી પુંજા કરાય
સંગે માતા પાર્વતીપતિ મહાદેવથી પુંજાય,સાથે બમ બમ ભોલે મહાદેવથી વંદન કરાય
પવિત્રસંતાન હિંદુધર્મમાં શ્રી ગણપતિજી કહેવાય,શ્રધ્ધાથી વંદન કરતા સુખ મળી જાય
વ્હાલા ગણપતિનાસંતાન એ શુભ અને લાભ કહેવાય,જેમની પુંજા કરીને વંદન કરાય
.....જે જીવને જન્મથી મળેલ માનવદેહને,ભગવાનની પુંજા કરતા દેહપર પ્રભુની કૃપા થાય.
###########################################################################

	
October 17th 2022

ભોલેનાથકી જય

જયારે માતા પાર્વતીએ આપ્યો શિવ, વિષ્ણુ, નારદ, કાર્તિકેય અને રાવણને શ્રાપ, જાણો પછી શું થયું. | Dharmik Topic
.            ભોલેનાથકી જય

તાઃ૧૭/૧૦/૨૦૨૨             પ્રદીપ બ્રહ્મભટ્ટ    

હિંદુધર્મમાં પરમાત્મા અનેક પવિત્રદેહથી,જગતમાં ભારતદેશમાં જન્મ લઈ જાય
પવિત્ર શક્તિશાળી દેવ હિંદુધર્મમાં,જે સોમવારના દીવસે શંકરભગવાનથીપુંજાય
.....પ્રભાતે બમબમ ભોલે મહાદેવથી ઘરમાં પુંજાઆરતી કરી,ૐ નમઃ શિવાયથી પુંજાય.
પવિત્રકૃપાળુ શંકરભગવાન છે,સંગે પત્નિ પાર્વતીમાતાની ધુપદીપથી અર્ચના કરાય
સોમવારે મળેલમાનવદેહને હિંદુધર્મમાં,શિવલીંગ પર દુધથી અર્ચના કરી વદનકરાય
ૐ નમઃ શિવાયથી માળા જપી,શ્રી શંકર ભગવાનને ઘરમાં ધુપદીપથી પુંજનથાય 
માતા પાર્વતી અને ભોલેનાથના,પવિત્ર વ્હાલાસંતાન શ્રીગણેશને વિઘ્નહર્તાથીપુંજાય
.....પ્રભાતે બમબમ ભોલે મહાદેવથી ઘરમાં પુંજાઆરતી કરી,ૐ નમઃ શિવાયથી પુંજાય.
અવનીપર જીવને અનેકદેહથી આગમનમળે,માનવદેહ એનિરાધારદેહથી બચાવીજાય
પરમાત્માની પાવનકૃપા મળે માનવદેહને,જ્યાં શ્રધ્ધાથી ભગવાનની ઘરમાં પુંજાથાય
સોમવારના દીવસને પવિત્રકરવા,ભારતદેશમાં શંકર ભગવાનથી જન્મલઈ આવીજાય
ભગવાનનો પવિત્રકૃપા ધરતીપર,જે મળેલદેહના જીવને જન્મમરણથી મુક્તિઆપીજાય 
.....પ્રભાતે બમબમ ભોલે મહાદેવથી ઘરમાં પુંજાઆરતી કરી,ૐ નમઃ શિવાયથી પુંજાય.
===================================================================
  ##### ૐ નમઃ શિવાય ##### ૐ નમઃ શિવાય ##### ૐ નમઃ શિવાય #####  
++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++
October 17th 2022

ભગવાનની કૃપા મળી

જો શ્રાવણ મહિના માં આવા સપના આવે તો સમજવું કે ભગવાન શિવ ની અપાર કૃપા વરસવા જઈ રહી છે, જીવન માં બધું સારું થઈ જશે.
.              ભગવાનની કૃપા મળી

તાઃ૧૭/૧૦/૨૦૨૨                  પ્રદીપ બ્રહ્મભટ્ટ   
           
પવિત્ર અદભુતકૃપા પરમાત્માની જગતમાં,જે ભારતદેશથી જીવનાદેહને સમજાય
મળેલમાનવદેહને પ્રેરણા કરે જીવનમાં,જ્યાં જીવનુ સમયે દેહથી આગમન થાય
....પાવનકૃપા ભગવાનની ભારતદેશથી,જ્યા પરમાત્મા અનેક પવિત્રદેહથી જન્મી જાય.
જીવને અવનીપર દેહથી આગમનમળે,એ સમયનીસાંકળથી આગમનવિદાયથાય
પરમાત્માની પાવનકૃપાએ જીવને માનવદેહ મળે,જે ગતજન્મના કર્મથી મેળવાય
અવનીપર જીવને સમયે નિરાધારદેહ મળે,જે પ્રાણીપશુજાનવરપક્ષીથી મળીજાય
પ્રભુની પાવનકૃપાએ જીવને માનવદેહ મળે,જે મળેલદેહને સમયનીસાથે લઇજાય 
....પાવનકૃપા ભગવાનની ભારતદેશથી,જ્યા પરમાત્મા અનેક પવિત્રદેહથી જન્મી જાય.
ધરતીપર જીવને માનવદેહ મળે,એ સમયે અનેકધર્મની પાવનરાહે જીવન જીવાય
જગતમાં ભારતદેશમાં માનવદેહ મળે,જે પવિત્રહિંદુધર્મની પવિત્રરાહ આપી જાય
ભગવાને પવિત્રદેહથી જન્મ લીધા,જે હિંદુધર્મમાં ભગવાનના પવિત્ર દેહ કહેવાય
માનવદેહને શ્રધ્ધાથી ઘરમાં ધુપદીપ પ્રગટાવી,મંદીરમાં પ્રભુની આરતી ઉતારાય
....પાવનકૃપા ભગવાનની ભારતદેશથી,જ્યા પરમાત્મા અનેક પવિત્રદેહથી જન્મી જાય.
#####################################################################
October 16th 2022

સમયની અદભુત સાંકળ

***Janmashtami 2022 : શ્રી કૃષ્ણની આ પાંચ વાતો, જે તમને બનાવી શકે છે સફળ જીવન | Janmashtami 2022 : These five things of Shri Krishna, which can make you a successful life - Gujarati Oneindia***
.          સમયની અદભુત સાંકળ

તાઃ૧૬/૧૦/૨૦૨૨                 પ્રદીપ બ્રહ્મભટ્ટ   

મળેલ માનવદેહને સમયની સાંકળ અડીજાય,એ કળીયુગ સતયુગથી મળતી જાય
પરમાત્માની પાવનકૃપા એ દેહને સમય સાથે,જીવનમાં થયેલકર્મથી ચલાવી જાય
....અદભુત પવિત્રકૃપાએ જીવને મળેલ માનવદેહને,સત્કર્મનો પવિત્ર સંગાથ આપી જાય.
જીવને સમયે માનવદેહ મળે અવનીપર,જે જીવને નિરાધારદેહથી દુર રાખી જાય
માનવદેહને જીવનમાં કર્મનો સંબંધ,જ્યાં શ્રધ્ધારાખીને પરમાત્માની પુંજાય કરાય
મળેલદેહના જીવને ગતજન્મના મળેલ માનવદેહના,થયેલકર્મથી આગમનમળીજાય
કુદરતની આ પાવનકૃપા છે જગતમાં,નાકોઇથી સમયથી દુર રહીને જીવનજીવાય
....અદભુત પવિત્રકૃપાએ જીવને મળેલ માનવદેહને,સત્કર્મનો પવિત્ર સંગાથ આપી જાય.
પવિત્ર પાવનકૃપા પરમાત્માની ભારતદેશથી,જ્યાં ભગવાન પવિત્રદેહથી જન્મીજાય
શ્રધ્ધારાખીને જીવનમાં મળેલદેહથી ઘરમાં,ધુપદીપ પ્રગટાવી આરતીકરી પુંજાકરાય
જગતમાંકોઇથી સમયને પકડીને ચલાય,એ સતયુગ કળીયુગમાં અનુભવ આપીજાય
હિંદુધર્મની પવિત્રજ્યોત પ્રગટાવી પરમાત્માએ,જેમળેલદેહને ભક્તિરાહથી મળીજાય
....અદભુત પવિત્રકૃપાએ જીવને મળેલ માનવદેહને,સત્કર્મનો પવિત્ર સંગાથ આપી જાય.
#####################################################################
October 15th 2022

ભક્તિરાહ પ્રભુની

***લક્ષ્મી માં ઘર માં પ્રવેશ કરતા પહેલા આપે છે આ 5 સંકેત, ભૂલ થી પણ ના કરો નજરઅંદાજ નહિ તો.... - GujjuClub***
.             ભક્તિરાહ પ્રભુની

તાઃ૧૫/૧૦/૨૦૨૨               પ્રદીપ બ્રહ્મભટ્ટ  

જગતમાં પવિત્રકૃપાળુ પરમાત્મા છે,જે જીવના મળેલદેહને પાવનરાહે જીવાડી જાય
જીવનુ અવનીપરનુ આગમન થાય,એ જીવના ગતજન્મનાદેહના કર્મથી મળી જાય
...અદભુતકૃપા પરમાત્માની ભારતદેશપર,જ્યાં અનેક પવિત્રદેહથી ભગવાન જન્મ લઈ જાય.
જગતપર મળેલ માનવદેહ એ પ્રભુનીકૃપા કહેવાય,જે નિરાધારદેહથી બચાવી જાય
જીવને અવનીપર જન્મમરણનો સંબંધ,જે સમયે જગતમાં આગમનવિદાય દઈજાય
અનેકદેહથી પરમાત્માનુ આગમન ભારતમાં,જેમની ઘર અને મંદીરમા પુંજા કરાય
અનેક પવિત્ર ભક્તોની પ્રેરણા મળે માનવદેહને,જે શ્રધ્ધાથીજ ભક્તિ કરાવી જાય
...અદભુતકૃપા પરમાત્માની ભારતદેશપર,જ્યાં અનેક પવિત્રદેહથી ભગવાન જન્મ લઈ જાય.
અવનીપર મળેલ માનવદેહને જીવનમાં પ્રેરણા મળે,એ દેહને ધાર્મીકરાહે લઈ જાય
જગતમાં પવિત્ર હિંદુધર્મ છે જેમાં ભગવાન,અનેક પવિત્રદેહથી ભારતમાં જન્મીજાય
મળેલ માનવદેહને પ્રેરણા મળે પ્રભુની,જે જીવનમાં શ્રધ્ધાથીજ પ્રભુની પુંજા કરાય
પ્રભુકૃપાએ જીવને નિરાધારદેહથી બચાવીજાય,જે જીવને જન્મમરણથી બચાવીજાય
...અદભુતકૃપા પરમાત્માની ભારતદેશપર,જ્યાં અનેક પવિત્રદેહથી ભગવાન જન્મ લઈ જાય.  
************************************************************************
« Previous PageNext Page »