October 18th 2022

શ્રી ગણપતિજી

બુધવારે આ ઉપાયોથી ખુલી જશે પ્રગતિનો માર્ગ, આર્થિક સંકટમાંથી પણ મળશે છુટકારો
.             શ્રી ગણપતિજી

તાઃ૧૮/૧૦/૨૦૨૨               પ્રદીપ બ્રહ્મભટ્ટ          

જગતમાં પવિત્ર હિંદુધર્મ છે જે માનવદેહને,જીવનમાં શ્રધ્ધાભક્તિથી અનુભવ થાય
પરમાત્માએ ભારતદેશમાં પવિત્રમાનવદેહથી જન્મલઈ,માનવદેહને પ્રેરણાઆપીજાય
.....જે જીવને જન્મથી મળેલ માનવદેહને,ભગવાનની પુંજા કરતા દેહપર પ્રભુની કૃપા થાય.
હિંદુધર્મ એ ભગવાનની કૃપા કહેવાય,જે મળેલમાનવદેહને પવિત્રરાહે જીવાડી જાય
નામોહમાયાની કોઇ માગણીરહે જીવનમાં,જ્યાં પવિત્રસંતાન શ્રીગણેશની કૃપા થાય
પવિત્ર શંકરભગવાન ભારતદેશમાં જન્મલઈ,સંગે પત્નિ શ્રીમતીપાર્વતીનો સાથ મળ્યો
પવિત્રસંતાન શ્રીગણેશ જન્મ્યા,જે હિંદુધર્મમાં ભાગ્યવિધાતા અને વિઘ્નહર્તાથી પુંજાય
.....જે જીવને જન્મથી મળેલ માનવદેહને,ભગવાનની પુંજા કરતા દેહપર પ્રભુની કૃપા થાય.
ભારતદેશની ધરતીને ભગવાને માનવદેહથી જન્મ લઈ,હિંદુધર્મની પવિત્રજ્યોત પ્રગટાવી
જગતમાં પવિત્રધર્મ છે જેમાં મળેલમાનવદેહને,શ્રધ્ધાથી કરેલ ભક્તિથી સુખ મળી જાય
ભગવાનની પવિત્રકૃપાએ ભારતમાં પવિત્રદેહથી જન્મલીધો,જ્યાં ધરમાં પ્રભુનીપુંજાકરાય
હિંદુધર્મમાં પવિત્રકૃપાળુ શ્રીગણેશજી છે,જેમની પત્નિ રીધ્ધી અને સિધ્ધીથી ઓળખાય
.....જે જીવને જન્મથી મળેલ માનવદેહને,ભગવાનની પુંજા કરતા દેહપર પ્રભુની કૃપા થાય.
પવિત્રકૃપાળુ શંકર ભગવાન છે જેમને ૐ નમઃશિવાયથી,ઘરમાં ધુપદીપથી પુંજા કરાય
સંગે માતા પાર્વતીપતિ મહાદેવથી પુંજાય,સાથે બમ બમ ભોલે મહાદેવથી વંદન કરાય
પવિત્રસંતાન હિંદુધર્મમાં શ્રી ગણપતિજી કહેવાય,શ્રધ્ધાથી વંદન કરતા સુખ મળી જાય
વ્હાલા ગણપતિનાસંતાન એ શુભ અને લાભ કહેવાય,જેમની પુંજા કરીને વંદન કરાય
.....જે જીવને જન્મથી મળેલ માનવદેહને,ભગવાનની પુંજા કરતા દેહપર પ્રભુની કૃપા થાય.
###########################################################################

	

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment