October 19th 2022

ધનલક્ષ્મીની કૃપા

 જાણો ગુરુવાર ના દિવસ નું વિશેષ મહત્વ – અચૂક વાંચજો આ આર્ટીકલ
.              ધનલક્ષ્મીની કૃપા

 તાઃ૧૯/૧૦/૨૦૨૨              પ્રદીપ બ્રહ્મભટ્ટ          

જગતમાં હિંદુધર્મની પવિત્રજ્યોત પ્રગટી,દુનીયામાં ભારતદેશથી પવિત્રધર્મ મળીજાય 
અવનીપર મળેલ માનવદેહને કર્મનો સાથમળે,જે દેહને જીવનમાં સુખ આપી જાય
...પવિત્રકૃપાળુ લક્ષ્મીમાતા છે હિંદુધર્મમાં,એ પવિત્રરાહે જીવતા માનવદેહને ધન આપી જાય.
શ્રધ્ધારાખીને માતાને ધુપદીપથી પુંજીને,આરતી ઉતારીને ઘરમાં માતાને વંદનકરાય
પવિત્રકૃપા મળે ભક્તને જીવનમાં,જે માતાને મહાલક્ષ્મીએ નમો નમઃથી પુંજનકરાય
મળેલ માનવદેહએ ભગવાનની કૃપા કહેવાય,જે જીવને નિરાધર દેહથી બચાવીજાય
જીવને મળેલ માનવદેહને કર્મનોસંબંધ જીવનમાં,જે જીવને જન્મમરણથી અનુભવાય
...પવિત્રકૃપાળુ લક્ષ્મીમાતા છે હિંદુધર્મમાં,એ પવિત્રરાહે જીવતા માનવદેહને ધન આપી જાય.
ભારતદેશમાં ભગવાન અનેક દેવદેવીઓના દેહથી જન્મીજાય,જેમની ઘરમાંપુંજાકરાય 
પવિત્ર લક્ષ્મીમાતાએ ધનની દેવી છે,જે પવિત્ર વિષ્ણુભગવાનના પત્નિ પણ કહેવાય
જગતમાં ભારતદેશથી હિંદુધર્મની જ્યોયપ્રગટી,જ્યાં ભગવાન પવિત્રદેહથી જન્મીજાય
માતાની પવિત્રકૃપાએ મળેલદેહના જીવનમાં,ઘરમાં ધુપદીપ કરીનેજ આરતી ઉતારાય
...પવિત્રકૃપાળુ લક્ષ્મીમાતા છે હિંદુધર્મમાં,એ પવિત્રરાહે જીવતા માનવદેહને ધન આપી જાય.
########################################################################

	

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment