October 17th 2022
. ભગવાનની કૃપા મળી
તાઃ૧૭/૧૦/૨૦૨૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પવિત્ર અદભુતકૃપા પરમાત્માની જગતમાં,જે ભારતદેશથી જીવનાદેહને સમજાય
મળેલમાનવદેહને પ્રેરણા કરે જીવનમાં,જ્યાં જીવનુ સમયે દેહથી આગમન થાય
....પાવનકૃપા ભગવાનની ભારતદેશથી,જ્યા પરમાત્મા અનેક પવિત્રદેહથી જન્મી જાય.
જીવને અવનીપર દેહથી આગમનમળે,એ સમયનીસાંકળથી આગમનવિદાયથાય
પરમાત્માની પાવનકૃપાએ જીવને માનવદેહ મળે,જે ગતજન્મના કર્મથી મેળવાય
અવનીપર જીવને સમયે નિરાધારદેહ મળે,જે પ્રાણીપશુજાનવરપક્ષીથી મળીજાય
પ્રભુની પાવનકૃપાએ જીવને માનવદેહ મળે,જે મળેલદેહને સમયનીસાથે લઇજાય
....પાવનકૃપા ભગવાનની ભારતદેશથી,જ્યા પરમાત્મા અનેક પવિત્રદેહથી જન્મી જાય.
ધરતીપર જીવને માનવદેહ મળે,એ સમયે અનેકધર્મની પાવનરાહે જીવન જીવાય
જગતમાં ભારતદેશમાં માનવદેહ મળે,જે પવિત્રહિંદુધર્મની પવિત્રરાહ આપી જાય
ભગવાને પવિત્રદેહથી જન્મ લીધા,જે હિંદુધર્મમાં ભગવાનના પવિત્ર દેહ કહેવાય
માનવદેહને શ્રધ્ધાથી ઘરમાં ધુપદીપ પ્રગટાવી,મંદીરમાં પ્રભુની આરતી ઉતારાય
....પાવનકૃપા ભગવાનની ભારતદેશથી,જ્યા પરમાત્મા અનેક પવિત્રદેહથી જન્મી જાય.
#####################################################################
No comments yet.