October 19th 2022
. કૃપાળૂ માતાજી
તાઃ૧૯/૧૦/૨૦૨૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
અવનીપર મળેલમાનવદેહને કર્મનો સંગાથ મળે,જે જીવનાદેહને સમયસાથે લઈ જાય
અદભુતલીલા ભગવાનની જગતમાં,જીવને જન્મમરણથી જેગતજન્મના કર્મથી મેળવાય
....ભારતદેશમાં પરમાત્મા દેવદેવીઓથી જન્મ લઈ,જગતમાં ભારતને પવિત્રદેશ કરી જાય.
હિંદુધર્મની પવિત્રજ્યોત પ્રગટી ભરતદેશથી,જે મળેલ માનવદેહને ભક્તિરાહે લઈ જાય
અવનીપર મળેલમાનવદેહ એપ્રભુનીકૃપા કહેવાય,જે ગતજન્મના દેહનાકર્મથી મળીજાય
જીવનમાં કર્મનોસંબંધ માનવદેહને,જ્યાં શ્રધ્ધાથી ભક્તિકરતા પવિત્રરાહે જીવનજીવાય
શ્રધ્ધાથી લક્ષ્મીમાતાનીપુંજા કરતા માતાનીકૃપા મળે,જે દેહને જીવનમાં ધનઆપી જાય
....ભારતદેશમાં પરમાત્મા દેવદેવીઓથી જન્મ લઈ,જગતમાં ભારતને પવિત્રદેશ કરી જાય.
જગતમાં મળેલદેહને સમયનીસાથે લઈજવા,હિંદુધર્મથી પ્રેરણાકરી શ્રધ્ધાથી ભક્તિકરાય
જગતમાં પવિત્ર ધનનીમાતા એ લક્ષ્મી છે,જેમની ઘરમાં ધુપદીપકરીને આરતીથીપુંજાય
હિંદુધર્મમાં એ ધનલક્ષ્મીમાતાજ કહેવાય,એ શ્રીવિષ્ણુ ભગવાનના પત્નિથી પુંજન કરાય
ભગવાનની કૃપા ભારતદેશપર,જ્યાં અનેકપવિત્રદેહથી પરમાત્મા દેવદેવીથી જન્મી જાય
....ભારતદેશમાં પરમાત્મા દેવદેવીઓથી જન્મ લઈ,જગતમાં ભારતને પવિત્રદેશ કરી જાય.
#######################################################################
No comments yet.