October 14th 2022

કર્મનો સંબંધ દેહને

.ગુરુવારે આ ઉપાય કરવાથી ભગવાન વિષ્ણુજી ની મળશે કૃપા, જીવન ના દરેક દુઃખ અને સમસ્યા થશે દૂર - Gujju Jankari
           .કર્મનો સંબંધ દેહને

તાઃ૧૪/૧૦/૨૦૨૨               પ્રદીપ બ્રહ્મભટ્ટ  

જગતમાં પરમાત્માની પવિત્રકૃપા મળે,જે જીવને મળેલદેહને અનુભવ આપી જાય
અવનીપરના જીવના આગમનને પ્રભુકૃપા કહેવાય,જે સમયે માનવદેહ મળી જાય
....પવિત્ર ભારતદેશ થયો જગતમાં,જ્યાં ભગવાન અનેક પવિત્રદેહથી જન્મ લઈ જાય.
જગતમાં અનેક પવિત્રકૃપા પરમાત્માની છે,જે જીવને સમયે માનવદેહ આપી જાય
જીવને જન્મમરણનો સંબંધ અવનીપર,જે જીવના ગતજન્મનાદેહના કર્મથી મેળવાય
અવનીપરના આગમને જીવને દેહ મળે,એ પ્ર્ભુનીકૃપાએ અનેકદેહથી બચાવી જાય
માનવદેહને જીવનમાં કર્મનો સંબંધ,પ્રાણીપશુજાનવર અને પક્ષી એનિરાધારકહેવાય
....પવિત્ર ભારતદેશ થયો જગતમાં,જ્યાં ભગવાન અનેક પવિત્રદેહથી જન્મ લઈ જાય.
જીવનામાનવદેહને કર્મનોસંબંધ જીવનમાં,જે થયેલકર્મ દેહનેજીવનમાં સુખ આપીજાય
ભગવાનની પવિત્રકૃપા મળે દેહને,જ્યાં શ્રધ્ધારાખીને ઘરમાં ધુપદીપ કરી પુંજા કરાય
પવિત્ર શક્તિશાળી ભગવાન છે જગતમાં,જેમણે ભારતદેશમાં પવિત્ર્દેહથી જન્મલીધો
જીવનમાં ભગવાનના સ્વરૂપની દેવદેવીઓથી,પુંજાકરી શ્રધ્ધાથી જીવનમાંભક્તિકરાય
....પવિત્ર ભારતદેશ થયો જગતમાં,જ્યાં ભગવાન અનેક પવિત્રદેહથી જન્મ લઈ જાય.
######################################################################

	
October 13th 2022

જીવપર પ્રભુકૃપા

જાણો ભગવાન શ્રી કૃષ્ણનો મહિમા શા માટે કહેવાયા પૂર્ણ પુરુષોત્તમ
.            જીવપર પ્રભુકૃપા

તાઃ૧૩/૧૦/૨૦૨૨            પ્રદીપ બ્રહ્મભટ્ટ    

જગતમાં જીવને પવિત્ર પાવનકૃપા મળે,જે જીવનુ માનવદેહથી આગમન થાય
પરમાત્માની પવિત્રકૃપા અવનીપર મળતીજાય,એ સમયની સમજણ આપીજાય
....જીવને માનવદેહ મળે જગતમાં,પ્રભુકૃપાએ નિરાધારદેહથી જીવને બચાવી જાય.
જન્મમરણનો સંબંધ જીવને અવનીપર,જે જીવના ગતજન્મના કર્મથી મેળવાય
જીવને જગતપર સમયે નિરાધાર દેહ મળે,એ પ્રાણીપશુજાનવરપક્ષીથી દેખાય
ભગવાનની પવિત્રકૃપાજ જીવને મળે,જે જીવને સમયે માનવદેહથી જન્મ મળે
જીવના મળેલદેહને ભગવાનની કૃપાએ,જીવનમાં ઘરમાં ધુપદીપથી પુંજા કરાય 
....જીવને માનવદેહ મળે જગતમાં,પ્રભુકૃપાએ નિરાધારદેહથી જીવને બચાવી જાય.
ભગવાનનો પવિત્રપ્રેમમળ્યો ભારતદેશથી,જ્યાં ભગવાન દેવદેવીઓથી જન્મીજાય
જગતમાં હિંદુધર્મની પવિત્રકૃપાએ,જીવને મળેલમાનવદેહને પવિત્ર ભક્તિમળીજાય 
મળેલદેહને જીવનમાં પ્રેરણામળે,જે દેહને શ્રધ્ધાથી પરમાત્માની પુંજા કરાવીજાય
ભક્તિથી પ્રેમ મળે પરમાત્માનો જીવનમાં.જે દેહને જીવનમાં સુખથી અનુભવાય
....જીવને માનવદેહ મળે જગતમાં,પ્રભુકૃપાએ નિરાધારદેહથી જીવને બચાવી જાય.
################################################################

 

October 12th 2022

પવિત્ર પ્રેમનીરાહ મળે

  Hindu Dharm | હિંદુ ધર્મ વિશે | ધાર્મિક | સંસ્કૃતિ | હિન્દુ ધર્મ | Hindu Religion | Hindu Dharm in Gujarati
.            પવિત્ર પ્રેમનીરાહ મળે

તાઃ૧૨/૧૦/૨૦૨૨                 પ્રદીપ બ્રહ્મભટ્ટ   

પાવનકૃપા મળે પરમાત્માની માનવદેહને,જે મળેલદેહને પવિત્રરાહે લઈ જાય
જગતમાં પવિત્રકૃપાળુ ભગવાન છે,જે ભારતનીભુમીને પવિત્રકરવા જન્મીજાય
.....હિંદુધર્મની જ્યોત ભારતદેશથી પ્રગટાવવા,ભગવાન દેવદેવીઓથી જન્મ લઈ જાય.
જીવનેમળેલ જન્મથી માનવદેહ મળે,જે સમયેદેહને પ્રભુકૃપાએ કર્મ કરાવીજાય
જગતમાં માનવદેહને પવિત્રરાહમળે,જ્યાં શ્રધ્ધાથી ભગવાનની ઘરમાપુંજા થાય
અવનીપર માનવદેહ મળે જીવને,પરમાત્માની પાવનકૃપાએ હિંદુધર્મથી જીવાય
મળે ભગવાનની પવિત્રકૃપા માનવદેહને,શ્રધ્ધાથી ઘરમાં ધુપદીપથી પુંજા કરાય
.....હિંદુધર્મની જ્યોત ભારતદેશથી પ્રગટાવવા,ભગવાન દેવદેવીઓથી જન્મ લઈ જાય.
ભગવાનની પવિત્ર ભાવનાથી પુંજા કરતા,માનવદેહને જીવનમાં સુખ મળી જાય
પરમાત્માએ લીધેલ દેહની શ્રધ્ધારાખીને ઘરમાં પુંજા કરતા,પ્રભુની કૃપા મેળવાય
માનવદેહને જીવનમાં પ્રભુકૃપાએ નાઆશાઅપેક્ષા અડી જાય,એ પવિત્રકૃપા થાય
જીવનેજગતમાં જન્મમરણનોસંબંધછે,જે સમયેજીવને આગમનવિદાયથી અનુભવાય
.....હિંદુધર્મની જ્યોત ભારતદેશથી પ્રગટાવવા,ભગવાન દેવદેવીઓથી જન્મ લઈ જાય. 
$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$
October 11th 2022

જીવને અદભુતકૃપા મળે


.           જીવને અદભુતકૃપા મળે 

તાઃ૧૧/૧૦/૨૦૨૨                 પ્રદીપ બ્રહ્મભટ્ટ    

પરમાત્માની પાવનકૃપા મળે માનવદેહને,જ્યાં શ્રધ્ધાથી ભગવાની પુંજા કરાય
જીવને માનવદેહમળે એપ્રભુનીકૃપા કહેવાય,જે જીવને પવિત્રરાહે જીવાડીજાય
.....હિંદુ ધર્મમાં ભગવાને ભારતદેશને,અનેક પવિત્રદેહથી જન્મલઇ પવિત્ર કરી જાય.
મળેલ માનવદેહને ભગવાનની પાવનકૃપાએ,જીવનમાં શ્રધ્ધાથી ભક્તિ કરાય
હિંદુધર્મમાં ભગવાન પવિત્ર દેવ અને દેવીઓથી,ભારતદેશમાં જન્મલઈ જાય
અનેકદેહથી જન્મલઈ પ્રભુ જીવને,જન્મથી મળેલમાનવદેહને પ્રેરણા કરીજાય 
મળેલમાનવદેહને પવિત્રપ્રેરણા મળે,જે શ્રધ્ધાથી ઘરમા ધુપદીપથી પુંજાકરાય
.....હિંદુ ધર્મમાં ભગવાને ભારતદેશને,અનેક પવિત્રદેહથી જન્મલઇ પવિત્ર કરી જાય.
ભારતદેશને પવિત્રકરવા પ્રભુની પવિત્રકૃપાથાય,જ્યાં અનેકદેહથી જન્મી જાય
પરમાત્માના દેહની શ્રધ્ધારાખીને પુંજા કરતા,મળેલદેહને પવિત્ર્રરાહે લઈ જાય
શ્રધ્ધારાખીને ઘરમાં માતાનાનામની માળા જપતા,દેહ્પર માતાની કૃપા થાય 
માનવ્દેહના જીવનમાં નાકોઇઆશા અપેક્ષારહે,જ્યાં માતાની પવિત્રકૃપાથાય
.....હિંદુ ધર્મમાં ભગવાને ભારતદેશને,અનેક પવિત્રદેહથી જન્મલઈ પવિત્ર કરી જાય.
********************************************************************
October 10th 2022

મળે કૃપા ભગવાનની

****હૃદયનો પ્રેમ Hradyano Prem****
.           .મળે કૃપા ભગવાનની

તાઃ૧૦/૧૦/૨૦૨૨                 પ્રદીપ બ્રહ્મભટ્ટ    

જીવને અવનીપર માનવદેહને મળે,એ પરમાત્માની પાવનકૃપા કહેવાય
મળેલદેહને કર્મનો સંબંધ જીવનમા,ના કોઇ દેહથી સમયથીદુર રહેવાય
....આ અદભુતલીલા ભગવાનની જગતમાં,નાકોઇ દેહથી કદી સમયને પકડાય.
જીવને જન્મમરણનો સંબંધ મળે,જે ગતજન્મના દેહના કર્મથી મેળવાય
અવનીપરના આગમનને પ્રભુની કૃપાએ,માનવદેહ મળે જે કર્મકરી જાય  
જગતમાં સમયનીજ સાંકળ મળે દેહને,જે ઉંમરની સાથે દેહને લઈજાય
મળેલમાનવદેહને ભગવાનની કૃપાએ,આજકાલને સમજી ચાલતા જીવાય
....આ અદભુતલીલા ભગવાનની જગતમાં,નાકોઇ દેહથી કદી સમયને પકડાય.
જીવનાદેહને પરમાત્માની કૃપાએ પવિત્રરાહ મળે,જીવનમાં સુખમળીજાય
શ્રધ્ધારાખીને ઘરમાં ભગવાનની પુંજા કરાય,સાથે ધુપદીપકરી વંદનકરાય
માનવદેહથી પવિત્રરાહે જીવનજીવાય,પ્રભુકૃપાએ જીવને મુક્તિ મળીજાય
જીવનમાં નાઆશા અપેક્ષા અડીંજાય,એ ભગવાનની પવિત્ર કૃપાકહેવાય
....આ અદભુતલીલા ભગવાનની જગતમાં,નાકોઇ દેહથી કદી સમયને પકડાય.
###############################################################
....
October 9th 2022

માતાની પાવનકૃપા મળે

ઘર અને પરિવાર પરના દરેક કષ્ટો થશે દૂર! નવરાત્રીના નવ દિવસ આ રીતે કરો મા દુર્ગાને પ્રસન્ન | benefits of doing this work in navratri maa durga navratri 2022
.           માતાની પાવનકૃપા મળે

તાઃ૯/૧૦/૨૦૨૨                  પ્રદીપ બ્રહ્મભટ્ટ    

શ્રધ્ધારાખીને પુજ્ય પવિત્ર માતાની,ઘરમાં ધુપદીપ કરીને આરતી કરાય
માતાની પવિત્રકૃપાએ આશિર્વાદ મળે દેહને,એ માતાની પાવનકૃપાથાય
...અજબ શક્તિશાળી કૃપાળુ પવિત્ર દુર્ગામાતા છે,જેમની પાવનક્રૂપા મળી જાય.
હિંદુધર્મની પવિત્રજ્યોત પ્રગટી ભારતથી,જ્યાં પ્રભુ દેવદેવીઓથીજન્મીજાય
પવિત્ર ધર્મની પવિત્રકૃપા મળે ભક્તને,જે દુનીયામાં હિંદુધર્મમાં પુંજા કરાય
શ્રધ્ધા રાખીને દુર્ગામાતાને,ઓમ હ્રી દુર્ગે દુર્ગે રક્ષ્મી સ્વાહાથી વંદન કરાય
પવિત્ર કૃપાળુ અને દયાળુ માતા છે,જેમને ઘરમાં ધુપદીપ કરીને પુંજાથાય
...અજબ શક્તિશાળી કૃપાળુ પવિત્ર દુર્ગામાતા છે,જેમની પાવનક્રૂપા મળી જાય.
જીવને મળેલમાનવદેહને જીવનમાં,પ્રભુની કૃપાએ પ્રભુની ભક્તિ મળી જાય
જગતમાં હિંદુધર્મથી ભક્તિની રાહમળે,જે જીવને જન્મમરણથી બચાવીજાય
ઘરમાં શ્રધ્ધાથી ધુપદીપ પ્રગટાવીને માતાન્ર વંદનકરી,માતાની આરતીકરાય
પવિત્રકૃપા દુર્ગામાતાનીમળૅ,મનેઅનેમારા પરિવારને જે દેહને સુખઆપીજાય
...અજબ શક્તિશાળી કૃપાળુ પવિત્ર દુર્ગામાતા છે,જેમની પાવનક્રૂપા મળી જાય.
###################################################################

October 8th 2022

પ્રભુકૃપાએ જ્યોત પ્રગટે

***દિવાળીમાં તેલના દીવડા જ શા માટે પ્રજ્વલિત કરે છે ? - સનાતન સંસ્થા***
            પ્રભુકૃપાએ જ્યોત પ્રગટે             

તાઃ૮/૧૦/૨૦૨૨                   પ્રદીપ બ્રહ્મભટ્ટ    
      
પરમાત્માની પાવનકૃપાએ માનવદેહને,જીવનમાં પવિત્રપાવનપ્રેમની રાહ મળી જાય
ના મોહમાયાની કોઇ ચાદર અડીજાય,જે જીવને ભક્તિની પવિત્રરાહે જીવાડી જાય
.....જીવને મળેલ માનવદેહને ભગવાનની કૃપાએ,જીવનમાં શ્રધ્ધાથી ભક્તિ કરાવી જાય.
અવનીપર ભગવાનની પવિત્રકૃપા ભારતદેહથી મળી,જ્યાં પ્રભુઅનેકદેહથી જન્મીજાય
જગતમાં ભારતની ધરતીને પવિત્ર કરી,જે હિંદુધર્મની પવિત્ર જ્યોતને પ્રગટાવી જાય 
પરમાત્માએ દેવ અને દેવીઓથી જન્મ લીધા,એ પવિત્રદેહની શ્રધ્ધાથીજ પુંજા કરાય
મળેલ માનવદેહના જીવનની જ્યોત પ્રગટે,જ્યાં મળેલદેહથી પરમત્માની ભક્તિ થાય
.....જીવને મળેલ માનવદેહને ભગવાનની કૃપાએ,જીવનમાં શ્રધ્ધાથી ભક્તિ કરાવી જાય.
ભગવાનની પવિત્રકૃપા મળે માનવદેહને,જ્યાં શ્રધ્ધાથી ઘરમાં ધુપદીપથી આરતીકરાય
પરમાત્માની પાવનકૃપાએ પરિવારને જીવનમાં,કૃપાએ સુખઅનેશાંંતિથી જીવન જીવાય
શ્રધ્ધાભાવનાથી ભગવાનની માળાકરતા,મળેલદેહના જીવને સમયેદેહથી મુક્તિમળીજાય
એ અદભુતકૃપા ભારતદેશથી મળી,જ્યાં હિંદુધર્મમાં ભગવાન પવિત્ર જન્મલઈ પ્રેરીજાય
.....જીવને મળેલ માનવદેહને ભગવાનની કૃપાએ,જીવનમાં શ્રધ્ધાથી ભક્તિ કરાવી જાય.
#######################################################################
October 7th 2022

પવિત્રકૃપા પરમાત્માની મળે

***રામાયણ રહસ્ય 23: મુક્તિ કરતાં પણ ભક્તિમાં વિશેષ અલૌકિક આનંદ કેમ છે, જાણો ડોંગરેજી મહારાજ શું કહે છે | Dharmik Topic***
.           પવિત્રકૃપા પરમાત્માની મળે

તાઃ૭/૧૦/૨૦૨૨                   પ્રદીપ બ્રહ્મભટ્ટ   

અવનીપર જીવના મળેલદેહને ગતજન્મના,દેહથી થયેલકર્મથી આગમન આપી જાય 
હિંદુધર્મની પવિત્રજ્યોત ભારતદેશથીપ્રગટી,જ્યાં ભગવાન અનેક દેહથી જન્મી જાય
....પરમાત્માની પવિત્રકૃપા મળે માનવદેહને,જે શ્રધ્ધાથી ઘરમાં ધુપદીપથી પુંજા કરાવી જાય.
મળેલ માનવદેહને ભગવાનની પવિત્ર કૃપા મળે,જે મળેલદેહને ભક્તિ રાહે લઈ જાય
પરમાત્માનો પવિત્રપ્રેમ મળે એ દેહના કર્મનો સંબંધ,જગતમાં ના કોઇથી દુરરહેવાય
ભારતની ભુમીપર અનેકદેહથી ભગવાન જન્મ લઈજાય,એ પ્ર્ભુનીપવિત્ર કૃપાકહેવાય
જગતમાં મળેલદેહને પ્રભુની કૃપાએજ પાવનરાહ મળે,જે સમયની સાથે ચલાવીજાય
....પરમાત્માની પવિત્રકૃપા મળે માનવદેહને,જે શ્રધ્ધાથી ઘરમાં ધુપદીપથી પુંજા કરાવી જાય.
સમયને નાકોઇ દેહથી પકડાય,પણ ભગવાનની પવિત્રકૃપાએજ  સમયનીસાથે ચલાય
મોહમાયાને દુર રાખીને જીવન જીવતા,મળેલદેહને સત્કર્મથી જીવનમા પાવનરાહમળે
શ્રધ્ધા રાખીને જીવનમાં પ્રભુની પુંજા કરતા,માનવદેહને પ્રભુનીકૃપાએ જીવન જીવાય
જીવનમાં નાકોઇ આશાકેઅપેક્ષા અડીજાય,પ્રભુકૃપાએ દેહના જીવને મુક્તિ મળીજાય
....પરમાત્માની પવિત્રકૃપા મળે માનવદેહને,જે શ્રધ્ધાથી ઘરમાં ધુપદીપથી પુંજા કરાવી જાય.
$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$
October 7th 2022

સમયની સાંકળ અડે

Short storyline | prabhu krupa | પ્રભુ કૃપા
.            સમયની સાંકળ અડે

તાઃ ૭/૧૦/૨૦૨૨                પ્રદીપ બ્રહ્મભટ્ટ      
      
કુદરતની અદભુતલીલા અવનીપર મળેલદેહને,સમયની સાંકળથી પકડીને લઈ જાય
જગતમાં નાકોઇ તાકાત જીવના મળેલદેહની,સમયને છોડીને નાકોઇથીદુર રહેવાય
....અવનીપર સમયે કળીયુગની સાંકળ પકડે દેહને,ના કોઇજ જીવના દેહથી દુર રહેવાય.
જીવને માનવદેહમળે એપાવનકૃપા કહેવાય,જગતમાં જીવનુ અનેકદેહથી આગમનથાય
સમયનીસાથે પરમાત્મા અવનીપર જીવનાદેહને લઇ જાય,એ કર્મનીકેડીથી અનુભવાય
અવનીપર જન્મમરણનો સંબંધ જીવને,જે નિરાધારદેહથી બચાવી માનવદેહ મળીજાય
ભગવાનની શ્રધ્ધાથી ભક્તિકરતા જીવનમાં,મળેલદેહને પાવનરાહે જીવન જીવાડીજાય 
....અવનીપર સમયે કળીયુગની સાંકળ પકડે દેહને,ના કોઇજ જીવના દેહથી દુર રહેવાય.
મળેલ માનવદેહને પાવનરાહ મળે જીવનમાં,જે પરમાત્માની પવિત્રકૃપાએ મળી જાય
મળેલમાનવદેહને જીવનમાં કદીસમયને પકડાય,ભગવાનનીકૃપાએ દેહને સુખમળીજાય
અદભુતલીલા ભગવાનની ધરતીપર,જે મળેલ માનવદેહને સમયની સમજણ આપીજાય
શ્રધ્ધ્રારાખીને મળેલમાનવદેહથી,ભગવાનનીકૃપાએ ઘરમાં ધુપદીપ પ્રગટાવી પુંજાકરાય
....અવનીપર સમયે કળીયુગની સાંકળ પકડે દેહને,ના કોઇજ જીવના દેહથી દુર રહેવાય.
જગતમાં સમયને નાકોઇ દેહથી દુર રખાય,અવનીપરના આગમનથી કર્મકરાવી જાય 
ભગવાનની પવિત્રકૃપા મળે જગતમાં ભારતદેશથી,જ્યાં અનેકદેહથી જન્મ લઈ જાય
પ્રભુએ જન્મથીઅનેકદેહ લીધાહિંદુધર્મમાં,જેમની મળેલમાનવદેહથી જીવનમાંપુંજાકરાય
હિંદુધર્મની જ્યોતપ્રગટાવી ભારતથી,જેમનીપુંજાથી જીવને જન્મમરણથીમુક્તિમળીજાય
....અવનીપર સમયે કળીયુગની સાંકળ પકડે દેહને,ના કોઇજ જીવના દેહથી દુર રહેવાય.
########################################################################
October 6th 2022

પ્રેમની ગંગા વહે

***ગંગાનું ઉદગમસ્થાન અને એમાં સ્નાન કરવાના લાભો જાણો – News18 Gujarati***
.            પ્રેમની ગંગા વહે 

તાઃ૬/૧૦/૨૦૨૨               પ્રદીપ બ્રહ્મભટ્ટ    

ભારતદેશની ધરતીપર પરમાત્માની પવિત્રકૃપાએ,પવિત્ર ગંગાનદી વહાવી જાય
મળેલમાનવદેહને પવિત્રગંગા નદીના પાણીથી,દેહને પ્રભુની પવિત્રકૃપામળીજાય
.....પવિત્રકૃપાછે ભારતદેશથી જ્યાં ભગવાનનીકૃપાથી,પવિત્ર અમૃતપાણી વહાવી જાય.
હિંદુધર્મમાં પવિત્ર નદીઓ ભારતમા વહાવી જાય,જે ધરતીને પવિત્ર કરી જાય
દુનીયામાં મળેલ માનવદેહને પવિત્રરાહ મળે,જ્યાં હિંદુધર્મને વંદન કરી જીવાય
પરમાત્માની પવિત્રકૃપાએ પવિત્રદેહથી જન્મલીધો,ભારતમાં પ્રભુની પુંજા કરાય
જીવને મળેલ માનવદેહને કર્મનોસંબંધ,જે જીવનમાં પ્રભુની કૃપાએ પુંજન થાય
.....પવિત્રકૃપાછે ભારતદેશથી જ્યાં ભગવાનનીકૃપાથી,પવિત્ર અમૃતપાણી વહાવી જાય.
શ્રધ્ધારાખીને ભક્તિકરતા જીવનમાં,પરમાત્માની કૃપાએ દેહને પાવનરાહમળીજાય
અનેકદેહથી જન્મ લઈ ભારતને પવિત્રદેશ કર્યો,એ ભગવાનની પવિત્રકૄપાકહેવાય
જીવને મળેલદેહને કર્મનોસંબંધ જીવનમાં,પ્રભુની કૃપાએ ઘરમાં પ્રભુનીપુંજા કરાય
ગંગાનદીની પવિત્રકૃપાથી દેહનેકર્મની રાહમળે,જે માનવદેહને પવિત્રરાહે લઈજાય
.....પવિત્રકૃપાછે ભારતદેશથી જ્યાં ભગવાનનીકૃપાથી,પવિત્ર અમૃતપાણી વહાવી જાય.
+++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++
« Previous PageNext Page »