October 7th 2022

પવિત્રકૃપા પરમાત્માની મળે

***રામાયણ રહસ્ય 23: મુક્તિ કરતાં પણ ભક્તિમાં વિશેષ અલૌકિક આનંદ કેમ છે, જાણો ડોંગરેજી મહારાજ શું કહે છે | Dharmik Topic***
.           પવિત્રકૃપા પરમાત્માની મળે

તાઃ૭/૧૦/૨૦૨૨                   પ્રદીપ બ્રહ્મભટ્ટ   

અવનીપર જીવના મળેલદેહને ગતજન્મના,દેહથી થયેલકર્મથી આગમન આપી જાય 
હિંદુધર્મની પવિત્રજ્યોત ભારતદેશથીપ્રગટી,જ્યાં ભગવાન અનેક દેહથી જન્મી જાય
....પરમાત્માની પવિત્રકૃપા મળે માનવદેહને,જે શ્રધ્ધાથી ઘરમાં ધુપદીપથી પુંજા કરાવી જાય.
મળેલ માનવદેહને ભગવાનની પવિત્ર કૃપા મળે,જે મળેલદેહને ભક્તિ રાહે લઈ જાય
પરમાત્માનો પવિત્રપ્રેમ મળે એ દેહના કર્મનો સંબંધ,જગતમાં ના કોઇથી દુરરહેવાય
ભારતની ભુમીપર અનેકદેહથી ભગવાન જન્મ લઈજાય,એ પ્ર્ભુનીપવિત્ર કૃપાકહેવાય
જગતમાં મળેલદેહને પ્રભુની કૃપાએજ પાવનરાહ મળે,જે સમયની સાથે ચલાવીજાય
....પરમાત્માની પવિત્રકૃપા મળે માનવદેહને,જે શ્રધ્ધાથી ઘરમાં ધુપદીપથી પુંજા કરાવી જાય.
સમયને નાકોઇ દેહથી પકડાય,પણ ભગવાનની પવિત્રકૃપાએજ  સમયનીસાથે ચલાય
મોહમાયાને દુર રાખીને જીવન જીવતા,મળેલદેહને સત્કર્મથી જીવનમા પાવનરાહમળે
શ્રધ્ધા રાખીને જીવનમાં પ્રભુની પુંજા કરતા,માનવદેહને પ્રભુનીકૃપાએ જીવન જીવાય
જીવનમાં નાકોઇ આશાકેઅપેક્ષા અડીજાય,પ્રભુકૃપાએ દેહના જીવને મુક્તિ મળીજાય
....પરમાત્માની પવિત્રકૃપા મળે માનવદેહને,જે શ્રધ્ધાથી ઘરમાં ધુપદીપથી પુંજા કરાવી જાય.
$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment