October 6th 2022

અદભુત પવિત્રકૃપા

Lord Sun Remedies : જો ભગવાન સૂર્યની કૃપા ઈચ્છતા હોય તો તેમને જળ ચઢાવતી વખતે ન કરો આ ભૂલ | Do not make these big mistakes in worshiping Lord Surya | TV9 Gujarati
.            અદભુત પવિત્ર કૃપા

તાઃ૬/૧૦/૨૦૨૨                પ્રદીપ બ્રહ્મભટ્ટ   

જગતમાં પરમકૃપાળુ પરમાત્મા છે,જે ભારતદેશમાં પવિત્રદેહથી જન્મ લઈ જાય
અવનીપરના જીવના આગમનને માનવદેહ મળે,એ પાવનકૃપા પ્રભુની કહેવાય 
.....મળેલમાનવદેહને અવનીપર કર્મનો સંબંધ,જે જીવને આગમનવિદાય આપી જાય.
અદભુત પવિત્ર કૃપા ભગવાનની જીવનાદેહ પર,જગતમાં નાકોઇથી દુર રહેવાય
જીવને જગતમાં અનેકદેહનો સંબંધ જન્મથી,માનવદેહ એ પ્રભુની કૃપા કહેવાય
કર્મનો સંબંધ જીવને મળેલદેહથી,નિરાધારદેહ એ પ્રાણીપશુજાનવરપક્ષીથી મળે
મળેલ માનવદેહ એપ્રભુનીકૃપા કહેવાય,જે મળેલદેહને ધ્રધ્ધાથીભક્તિ મળી જાય
.....મળેલમાનવદેહને અવનીપર કર્મનો સંબંધ,જે જીવને આગમનવિદાય આપી જાય.
માનવદેહને જીવનમાં પ્રભુકૃપાએ સમયસાથેચલાય,નાકોઇ આશાઅપેક્ષા અડીજાય
જીવના દેહને કર્મનો સંબંધ જીવનમાં,ભગવાનની શ્રધ્ધાથી ભક્તિ કરતાજ જીવાય
લાગણી મોહને દુર રાખતા દેહપર,પરમાત્માની અદભુત પવિત્ર કૃપા મળતી જાય
ભગવાન અનેકપવિત્રદેહથી ભારતમાં જન્મીજાય,જેમની ઘરમાં ધુપદીપથીપુંજાથાય
.....મળેલમાનવદેહને અવનીપર કર્મનો સંબંધ,જે જીવને આગમનવિદાય આપી જાય.
હિંદુધર્મની પવિત્ર જ્યોત પ્રગટી છે જગતમાં,એ પવિત્રદેહની શ્રધ્ધાથી પુંજા કરાય
ભગવાનના દેહની ઘરનામંદીરમાં પુંજાકરતા,જીવનમાં પ્રભુનીકૃપાએ સુખમળી જાય
પરમાત્માનો પ્રેમ ભારતદેશથી જગતમાં મળે,એને જગતમાં પવિત્રધરતીજ કહેવાય
અવનીપર જીવને જન્મમરણનો સંબંધ કર્મથી,શ્રધ્ધાથી ભક્તિકરતા મુક્તિમળીજાય 
.....મળેલમાનવદેહને અવનીપર કર્મનો સંબંધ,જે જીવને આગમનવિદાય આપી જાય.
********************************************************************
October 5th 2022

આશા અને અપેક્ષા

તમે પર્વોત્સવ, જપ, તપ, યજ્ઞ કંઈ પણ કરો, પરંતુ જ્યાં સુધી મનમાં' નિષ્કેવલ પ્રેમ' ન પ્રગટે ત્યાં સુધી પ્રભુકૃપા ન મળે | નવગુજરાત સમય
.            આશા અને અપેક્ષા

તાઃ૫/૧૦/૨૦૨૨                પ્રદીપ બ્રહ્મભટ્ટ    

પવિત્ર શ્રધ્ધારાખીને જીવનમાં ભક્તિ કરતા,ભગવાનની પવિત્રકૃપા મળી જાય
જીવનમાં નાકોઇ આશા અડે દેહને,કે નાકોઇ અપેશા  જીવનમાં અડી જાય
.....એ પવિત્રકૃપા મળે પરમાત્માની,સાથે પવિત્ર સંતના આશિર્વાદ પણ મળતા જાય.
જીવને અવનીપર માનવદેહ મળે,જે પવિત્રકર્મની રાહે જીવપર પવિત્રકૃપાથાય
મળેલ માનવદેહને પરમાત્માની કૃપાએ,જીવનમાં પવિત્રકર્મની રાહ મળી જાય
અવનીપરના આગમનને સમયની કેડી અડે,જે કળીયુગની કાતરપણ કહ્ર્વાય
પવિત્રસંત જલારામબાપા કહેવાય,સમયે સાંઇબાબા ભક્તિનીરાહ બતાવીજાય
.....એ પવિત્રકૃપા મળે પરમાત્માની,સાથે પવિત્ર સંતના આશિર્વાદ પણ મળતા જાય.
કર્મનીકેડી મળે ગતજન્મના દેહના થયેલકર્મથી,જે નિરાધારદેહથી બચાવી જાય
જીવને જન્મમરણનો સંબંધ એ આગમનવિદાયથી,જીવને સમયસાથે લઈ જાય 
પાવનકૃપામળે ભગવાનની માનવદેહને,જ્યાં શ્રધ્ધાથી ઘરમાધુપદીપથી પુંજાથાય
પવિતપ્રેમ મળે પરમાત્માનૉ ભક્તિથી,ના જીવનમાં આશા કેઅપેક્ષા અડી જાય
.....એ પવિત્રકૃપા મળે પરમાત્માની,સાથે પવિત્ર સંતના આશિર્વાદ પણ મળતા જાય.
#####################################################################

	
October 4th 2022

પવિત્રકૃપા મળે માતાની

***નવરાત્રીના દિવસોમાં માતાને ધરવામાં આવતા આ 9 ભોગ વિશે ખ્યાલ હોવો જરૂરી છે; અહીં જાણો આ ભોગથી થતી માતાની કૃપા વિશે***
.           પવિત્રકૃપા મળે માતાની

તાઃ૪/૧૦/૨૦૨૨                  પ્રદીપ બ્રહ્મભટ્ટ 

શ્રધ્ધારાખીને જીવનમાં ભક્તિ કરતા,દુર્ગામાતાની પવિત્રકૃપા સમયે મળતી જાય
માતાને ધુપદીપને આરતી ઘરમાં કરતા,પવિત્ર હિંદુતહેવારે પાવનકૃપા મળીજાય
.....પવિત્ર પ્રસંગે હિંદુધર્મમાં તહેવારને ઉજવાય,ત્યાં નવરાત્રીમાં માતાની કૃપા થાય.
ભારતદેશની ધરતીને પવિત્રકરી જગતમાં,જ્યાં ભગવાન દેવદેવીઓથી જ્ન્મીજાય 
જગતમાં હિંદુધર્મ એપવિત્રધર્મ છે,જે મળેલમાનવદેહને ભક્તિથી જીવપરકૃપાથાય
જીવને અવનીપર અનેકદેહથી સંબંધમળે,જે સમયનીસાથે આગમનવિદાયમેળવાય
માનવદેહમળે જીવનેપ્રભુનીકૃપાએ,જેનિરાધાર પ્રાણીપશુજાનવરપક્ષીથી બચાવીજાય
.....પવિત્ર પ્રસંગે હિંદુધર્મમાં તહેવારને ઉજવાય,ત્યાં નવરાત્રીમાં માતાની કૃપા થાય.
માતાની કૃપાએ નવરાત્રીના નવદીવસ પુંજા કરવા,રાસ ગરબા રમીને ભજનગવાય
હિંદુધર્મની પવિત્રજ્યોતપ્રગટાવી ભગવાને,જે જગતમાં પવિત્રધર્મથી ભક્તોથીપુંજાય
પવિત્રકૃપા માતાનીમળે જ્યાં શ્રધ્ધાભાવનાથી,વંદનકરી પવિત્ર પ્રસંગને ઉજવીજાય
પવિત્ર હિંદુધર્મને માનવદેહથી સમયસાથે ચાલતા,પવિત્ર તહેવારે પ્રભુની ભક્તિથાય
.....પવિત્ર પ્રસંગે હિંદુધર્મમાં તહેવારને ઉજવાય,ત્યાં નવરાત્રીમાં માતાની કૃપા થાય.
@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@


	
October 4th 2022

દુર્ગામાતાનુ નવમુનોરતુ

***Sharadiya Navratri 2022 : તમારી બધી સિદ્ધિઓ પૂર્ણ કરશે માતા સિદ્ધિદાત્રી, આ રીતે કરો મહાનવમીની પૂજા***
.            .દુર્ગામાતાનુ નવમુ નોરતુ

 તાઃ૪/૧૦/૨૦૨૨   (સિધ્ધિદાત્રી માતા)   પ્રદીપ બ્રહ્મભટ્ટ   

જગતમાં ભારતદેશની ભુમીને પવિત્ર કરવા,ભગવાન દેવદેવીઓથી જન્મી જાય
પવિત્ર તહેવાર નવરાત્રીનો કહેવાય,જેમાં દુર્ગામાતા નવ સ્વરૂપથી જન્મી જાય
....જગતમાં પવિત્રહિંદુધર્મ છે,જે ભારતદેશથી અનેક પવિત્રપ્રસંગથી દુનીયામાં ઉજવાય.
પવિત્રકૃપાળુ દુર્ગામાતા ભારતદેશથૉ જગતમાં કૃપાકરી,ભક્તોને સુખ આપીજાય
નવરાત્રીના પવિત તહેવારન નવમાનોરતે,સિધ્ધિદાત્રી માતાને ગરબારમીનેપુંજાય
પવિત્ર શ્રધ્ધાથી ભક્તો માતાની કૃપાને પામવા,તાલી પાડીને ગરબે રમતા જાય
દુર્ગામાતાના નવસ્વરૂપને વંદન કરવા,નવરત્રીના પવિત્ર તહેવારને ઉજવીજવાય
....જગતમાં પવિત્રહિંદુધર્મ છે,જે ભારતદેશથી અનેક પવિત્રપ્રસંગથી દુનીયામાં ઉજવાય.
ભારતદેશનીભુમીને પવિત્રકરવા પ્રભુનીકૃપાએ,પવિત્રદેવઅનેદેવીઓથી જન્મીજાય
નવરાત્રીના પવિત્ર હિંદુતહેવાર સમયેઉજવી,દુર્ગામાતાના નવસ્વરૂપની પુંજાથાય 
હિંદુધર્મના નવરાત્રીનાતહેવારમાં,દુર્ગામાતાનાનવમા સ્વરુપ સિધ્ધિદાત્રીને પુંજાય
જગતમાં પવિત્રતહેવાર ભારતદેશથી ઉજવાય,જે જીવનાદેહને મુક્તિ આપીજાય
....જગતમાં પવિત્રહિંદુધર્મ છે,જે ભારતદેશથી અનેક પવિત્રપ્રસંગથી દુનીયામાં ઉજવાય.
####################################################################

October 3rd 2022

દુર્ગામાતાના આશિર્વાદ

હૃદયના સાચા ભાવથી જો ‘મા’ની ઉપાસના કરવામાં આવે તો ચોક્કસ રીઝે છે…
.           દુર્ગામાતાના આશિર્વાદ

તાઃ૩/૧૦/૨૦૨૨   (આઠમુ નોરતુ)   પ્રદીપ બ્રહ્મભટ્ટ   

હિંદુધર્મમાં પવિત્રકૃપાળુ દુર્ગામાતા છે,જેમના jનવરાત્રીથી નવસ્વરૂપને ઉજવાય
ભારતદેશમાં ભક્તોથી પવિત્રરાહે રાસગરબારમીને,માતાને સ્શ્રધ્ધાથીવંદન કરાય
....નવરાત્રીના આઠમા નોરતે મહાગૌરીમાતાને,હિંદુધર્મમાં રાસગરબા રમીને પુંજા થાય.
જગતમાં પવિત્ર ભારતદેશછે જ્યાં ભગવાન,અનેક પવિત્રદેહથી જન્મ લઈ જાય
હિંદુધર્મમાં પરમાત્માના સ્વરુપને સમયે પુંજાય,જે મળેલદેહને કૃપા આપી જાય
ભારતદેશમાં પવિત્રમાતાના સ્વરૂપ,જીવના માનવદેહને ભક્તિરાહ આપી જાય
માતાની પાવનકૃપા માનવદેહપર થાય,જે જીવનમાં માતાને શ્રધ્ધાથી વંદનકરાય
....નવરાત્રીના આઠમા નોરતે મહાગૌરીમાતાને,હિંદુધર્મમાં રાસગરબા રમીને પુંજા થાય.
માતા દુર્ગાના આઠમા સ્વરૂપને મહાગૌરી માતાથી,ગરબારાસ રમીને પુંજા થાય
પવિત્રકૃપાળુ દુર્ગા માતા છે હિદુધર્મમાં,જેમના નવસ્વરૂપને નવરાત્રીમાં પુંજાય
હિંદુધર્મના તહેવારમાં નવરાત્રીના તહેવારમાં,નવદીવસેમાતાને ગરબારાસે પુંજાય
માતાનીપાવનકૃપા મળેલમાનવદેહને સુખ આપીજાય,અંતે જીવનેમુક્તિ મળીજાય
....નવરાત્રીના આઠમાbનોરતે મહાગૌરીમાતાને,હિંદુધર્મમાં રાસગરબા રમીને પુંજા થાય.
######################################################################

	
October 2nd 2022

પવિત્ર સાતમુ નોરતુ

***આજે માતાજીનું સાતમું નોરતું, જાણો માં કાલરાત્રીની પૂજાનું શુભ મુહૂર્ત, વિધિ અને ભોગ***

.            પવિત્ર સાતમુનોરતુ

તાઃ૨/૧૦/૨૦૨૨ (જય કાલરાત્રી માતા) પ્રદીપ બ્રહ્મભટ્ટ  

હિંદુધર્મમાં નવરાત્રીના પવિત્રતહેવારને ઉજવાય,સાતમા નોરતે ગરબારમી માતાને પુંજાય
દુર્ગામાતાના સાતમા સ્વરુપે માતા કાલરાત્રીને.ભક્તોને ભારતદેશથી પ્રેરણા મળતી જાય
.....એ માતાની પવિત્રકૃપાએ દુનીયામાં હિંદુધર્મમાં,નવરાત્રીએ શ્રધ્ધાથી માતાને વંદન કરાય.
જગતમાં પવિત્ર જ્યોત પ્રગટી માનવદેહપર,જે જીવનમાં પવિત્ર હિંદુધર્મની રાહ મૅળવાય
પરમાત્માની પાવનકૃપાએ જીવને માનવદેહ મળે,એ દેહને હિંદુતહેવારનો લાભ મળીજાય
જીવને અવનીપર જન્મમરણથી સંબંધ મળે,જે મળેલ માનવદેહને કર્મની કેડીને મેળવાય 
નવરાત્રીના પવિત્ર પ્રસંગે સાતમાનોરતે,માયા કાલરાત્રીને શ્રધ્ધાથી પગેલાગીગરબા ગવાય
.....એ માતાની પવિત્રકૃપાએ દુનીયામાં હિંદુધર્મમાં,નવરાત્રીએ શ્રધ્ધાથી માતાને વંદન કરાય
પવિત્રકૃપા થઈ દુર્ગામાતાની નવારાત્રીના તહેવારે,જે સાતમા નોરતે કાલરાત્રીમાતાનેપુંજાય
ભક્તિની પવિત્ર પ્રેરણામળી ભારતદેશથી,જ્યાં ભગવાન દેવદેવીઓથી સમયે જન્મલઈજાય
જગતમાં હિંદુધર્મ એપવિત્રધર્મ છે,પ્રભુનીપવિત્રકૃપા મળે માનવદેહને જે દેહપરકૃપાકરીજાય 
જીવને મળેલમાનવદેહપર માતાની કૃપા થાય,જે નિરાધારદેહથી બચાવી નવરાત્રીનએ ગવાય 
.....એ માતાની પવિત્રકૃપાએ દુનીયામાં હિંદુધર્મમાં,નવરાત્રીએ શ્રધ્ધાથી માતાને વંદન કરાય
#######################################################################

 

 

October 1st 2022

પવિત્રરાહ દેહને મળે


.          પવિત્રરાહ દેહને મળે

તાઃ૧/૧૦/૨૦૨૨                પ્રદીપ બ્રહ્મભટ્ટ    

નવરાત્રીમાં પવિત્ર પાવનકૃપા મળે દુર્ગામાતાની,જે નવરાત્રીના તહેવારે મળી જાય
પવિત્રકૃપાળુ માતા છે હિંદુધર્મમાં,જેમના નવ સ્વરૂપની નવરાત્રીમાં પુંજા થઈજાય
....હિંદુધર્મમાં પવિત્ર તહેવાર ભારતદેશમાં ઉજવાય,જગતમાં ભારતદેશ પવિત્ર કહેવાય.
ભગવાનની પવિત્રકૃપા ભારતદેશપર,જ્યાં ભગવાન દેવ દેવીઓથી જન્મ લઇ જાય
કુદરતની આ પાવનકૃપા જગતમાં સમયે,જે અવનીપર મળેલમાનવ્દેહને પ્રેરી જાય
જગતમાં ભારતદેશ એજ પવિત્રદેશ થયો,જ્યાં પરમાત્મા અનેકદેહથી જન્મી જાય
પ્રભુનીકૃપાએ જીવને જન્મથી માનવદેહમળે,જે નિરાધારદેહથી જીવને બચાવીજાય
....હિંદુધર્મમાં પવિત્ર તહેવાર ભારતદેશમાં ઉજવાય,જગતમાં ભારતદેશ પવિત્ર કહેવાય.
દુર્ગામાતાના દર્શન કરીને વંદનકરી આરતી કરીને,નવરાત્રીમાં નવદુર્ગની પુંજા કરાય
પવિત્રકૃપાળુ માતા છે હિંદુધર્મમાં,જેભક્તોની પવિત્ર ભક્તિ પારખીને કૃપા કરીજાય
દુર્ગા માતાના નવ સ્વરૂપને નવરાત્રીમાં,તાલીપાડીને ગરબે ઘુમી માતાને વંદનકરાય
પવિત્ર માતાના દર્શન કરતા મળેલ માનવદેહપર,માતાની પવિત્રકૃપાનો અનુભવથાય
....હિંદુધર્મમાં પવિત્ર તહેવાર ભારતદેશમાં ઉજવાય,જગતમાં ભારતદેશ પવિત્ર કહેવાય.
********************************************************************
 
October 1st 2022

નવરાત્રીના પવિત્ર પ્રસંગ

+++છઠ્ઠું નોરતું : ઋષિ કાત્યાયનને વરદાનમાં દિકરી તરીકે મહાશક્તિ માઁ દુર્ગા મળ્યા+++

.            નવરાત્રીના પવિત્ર પ્રસંગ

તાઃ૧/૧૦/૨૦૨૨   (પવિત્ર છઠ્ઠુ નોરતુ)   પ્રદીપ બ્રહ્મભટ્ટ  
   
હિંદુધર્મની પવિત્રજ્યોત પ્રગટાવી દુર્ગામાતાએ,જે પવિત્ર નવરાત્રીએ ગરબા રમાય
માતાના નવસ્વરૂપને નવરાત્રીમાં વંદન કરીને,તાલી પાડીને ગરબેઘુમીને પુંજાથાય
....આજે નવરાત્રીના છઠ્ઠાદીવસે માતા કાત્યાયનીને,ગરબેઘુમીને તાલીપાડીને વંદન કરાય.
ભારતદેશમાં નવરાત્રીના પવિત્ર તહેવારને,હિંદુધર્મમાં ભક્તોથી શ્રધ્ધાથી ઉજવાય
પવિત્ર માતા દુર્ગાની પાવનકૃપાએ,માતાના નવસ્વરુપની નવરાત્રીમાં પુંજા કરાય
પરમાત્માની પવિત્રકૃપાથી ભારતની ધરતીપર,પ્રભુ દેવદેવીઓથી જન્મ લઈ જાય
જગતમાં પવિત્રધર્મ હિંદુધર્મ છે,જેમાં પવિત્ર શ્રધ્ધાથી મળેલદેહને મુક્તિમળીજાય 
....આજે નવરાત્રીના છઠ્ઠાદીવસે માતા કાત્યાયનીને,ગરબેઘુમીને તાલીપાડીને વંદન કરાય.
ગરબે ઘુમતા ભક્તોને માતાની પાવનકૃપાએ,સમયે કૃપા મળતા ગરબાને ગવાય
માતાના છ્ઠ્ઠા સ્વરુપને કાત્યાયની માતાથી પુંજાય,જે ભક્તોને ગરબે રમાડીજાય
પવિત્ર નવસ્વરૂપ લીધા છે દુર્ગામાતાએ ભારતમાં,જેમની નવરાત્રીમાં પુંજા કરાય
અદભુત પવિત્રકૃપાળુ માતા હિંદુધર્મમાં,જેમની શ્રધ્ધાથી પુંજાકરતા કૃપામળી જાય
....આજે નવરાત્રીના છઠ્ઠાદીવસે માતા કાત્યાયનીને,ગરબેઘુમીને તાલીપાડીને વંદન કરાય.
##########################################################################

 

« Previous Page