October 6th 2022

અદભુત પવિત્રકૃપા

Lord Sun Remedies : જો ભગવાન સૂર્યની કૃપા ઈચ્છતા હોય તો તેમને જળ ચઢાવતી વખતે ન કરો આ ભૂલ | Do not make these big mistakes in worshiping Lord Surya | TV9 Gujarati
.            અદભુત પવિત્ર કૃપા

તાઃ૬/૧૦/૨૦૨૨                પ્રદીપ બ્રહ્મભટ્ટ   

જગતમાં પરમકૃપાળુ પરમાત્મા છે,જે ભારતદેશમાં પવિત્રદેહથી જન્મ લઈ જાય
અવનીપરના જીવના આગમનને માનવદેહ મળે,એ પાવનકૃપા પ્રભુની કહેવાય 
.....મળેલમાનવદેહને અવનીપર કર્મનો સંબંધ,જે જીવને આગમનવિદાય આપી જાય.
અદભુત પવિત્ર કૃપા ભગવાનની જીવનાદેહ પર,જગતમાં નાકોઇથી દુર રહેવાય
જીવને જગતમાં અનેકદેહનો સંબંધ જન્મથી,માનવદેહ એ પ્રભુની કૃપા કહેવાય
કર્મનો સંબંધ જીવને મળેલદેહથી,નિરાધારદેહ એ પ્રાણીપશુજાનવરપક્ષીથી મળે
મળેલ માનવદેહ એપ્રભુનીકૃપા કહેવાય,જે મળેલદેહને ધ્રધ્ધાથીભક્તિ મળી જાય
.....મળેલમાનવદેહને અવનીપર કર્મનો સંબંધ,જે જીવને આગમનવિદાય આપી જાય.
માનવદેહને જીવનમાં પ્રભુકૃપાએ સમયસાથેચલાય,નાકોઇ આશાઅપેક્ષા અડીજાય
જીવના દેહને કર્મનો સંબંધ જીવનમાં,ભગવાનની શ્રધ્ધાથી ભક્તિ કરતાજ જીવાય
લાગણી મોહને દુર રાખતા દેહપર,પરમાત્માની અદભુત પવિત્ર કૃપા મળતી જાય
ભગવાન અનેકપવિત્રદેહથી ભારતમાં જન્મીજાય,જેમની ઘરમાં ધુપદીપથીપુંજાથાય
.....મળેલમાનવદેહને અવનીપર કર્મનો સંબંધ,જે જીવને આગમનવિદાય આપી જાય.
હિંદુધર્મની પવિત્ર જ્યોત પ્રગટી છે જગતમાં,એ પવિત્રદેહની શ્રધ્ધાથી પુંજા કરાય
ભગવાનના દેહની ઘરનામંદીરમાં પુંજાકરતા,જીવનમાં પ્રભુનીકૃપાએ સુખમળી જાય
પરમાત્માનો પ્રેમ ભારતદેશથી જગતમાં મળે,એને જગતમાં પવિત્રધરતીજ કહેવાય
અવનીપર જીવને જન્મમરણનો સંબંધ કર્મથી,શ્રધ્ધાથી ભક્તિકરતા મુક્તિમળીજાય 
.....મળેલમાનવદેહને અવનીપર કર્મનો સંબંધ,જે જીવને આગમનવિદાય આપી જાય.
********************************************************************

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment