October 4th 2022

પવિત્રકૃપા મળે માતાની

***નવરાત્રીના દિવસોમાં માતાને ધરવામાં આવતા આ 9 ભોગ વિશે ખ્યાલ હોવો જરૂરી છે; અહીં જાણો આ ભોગથી થતી માતાની કૃપા વિશે***
.           પવિત્રકૃપા મળે માતાની

તાઃ૪/૧૦/૨૦૨૨                  પ્રદીપ બ્રહ્મભટ્ટ 

શ્રધ્ધારાખીને જીવનમાં ભક્તિ કરતા,દુર્ગામાતાની પવિત્રકૃપા સમયે મળતી જાય
માતાને ધુપદીપને આરતી ઘરમાં કરતા,પવિત્ર હિંદુતહેવારે પાવનકૃપા મળીજાય
.....પવિત્ર પ્રસંગે હિંદુધર્મમાં તહેવારને ઉજવાય,ત્યાં નવરાત્રીમાં માતાની કૃપા થાય.
ભારતદેશની ધરતીને પવિત્રકરી જગતમાં,જ્યાં ભગવાન દેવદેવીઓથી જ્ન્મીજાય 
જગતમાં હિંદુધર્મ એપવિત્રધર્મ છે,જે મળેલમાનવદેહને ભક્તિથી જીવપરકૃપાથાય
જીવને અવનીપર અનેકદેહથી સંબંધમળે,જે સમયનીસાથે આગમનવિદાયમેળવાય
માનવદેહમળે જીવનેપ્રભુનીકૃપાએ,જેનિરાધાર પ્રાણીપશુજાનવરપક્ષીથી બચાવીજાય
.....પવિત્ર પ્રસંગે હિંદુધર્મમાં તહેવારને ઉજવાય,ત્યાં નવરાત્રીમાં માતાની કૃપા થાય.
માતાની કૃપાએ નવરાત્રીના નવદીવસ પુંજા કરવા,રાસ ગરબા રમીને ભજનગવાય
હિંદુધર્મની પવિત્રજ્યોતપ્રગટાવી ભગવાને,જે જગતમાં પવિત્રધર્મથી ભક્તોથીપુંજાય
પવિત્રકૃપા માતાનીમળે જ્યાં શ્રધ્ધાભાવનાથી,વંદનકરી પવિત્ર પ્રસંગને ઉજવીજાય
પવિત્ર હિંદુધર્મને માનવદેહથી સમયસાથે ચાલતા,પવિત્ર તહેવારે પ્રભુની ભક્તિથાય
.....પવિત્ર પ્રસંગે હિંદુધર્મમાં તહેવારને ઉજવાય,ત્યાં નવરાત્રીમાં માતાની કૃપા થાય.
@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@


	

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment