October 1st 2022
. પવિત્રરાહ દેહને મળે
તાઃ૧/૧૦/૨૦૨૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
નવરાત્રીમાં પવિત્ર પાવનકૃપા મળે દુર્ગામાતાની,જે નવરાત્રીના તહેવારે મળી જાય
પવિત્રકૃપાળુ માતા છે હિંદુધર્મમાં,જેમના નવ સ્વરૂપની નવરાત્રીમાં પુંજા થઈજાય
....હિંદુધર્મમાં પવિત્ર તહેવાર ભારતદેશમાં ઉજવાય,જગતમાં ભારતદેશ પવિત્ર કહેવાય.
ભગવાનની પવિત્રકૃપા ભારતદેશપર,જ્યાં ભગવાન દેવ દેવીઓથી જન્મ લઇ જાય
કુદરતની આ પાવનકૃપા જગતમાં સમયે,જે અવનીપર મળેલમાનવ્દેહને પ્રેરી જાય
જગતમાં ભારતદેશ એજ પવિત્રદેશ થયો,જ્યાં પરમાત્મા અનેકદેહથી જન્મી જાય
પ્રભુનીકૃપાએ જીવને જન્મથી માનવદેહમળે,જે નિરાધારદેહથી જીવને બચાવીજાય
....હિંદુધર્મમાં પવિત્ર તહેવાર ભારતદેશમાં ઉજવાય,જગતમાં ભારતદેશ પવિત્ર કહેવાય.
દુર્ગામાતાના દર્શન કરીને વંદનકરી આરતી કરીને,નવરાત્રીમાં નવદુર્ગની પુંજા કરાય
પવિત્રકૃપાળુ માતા છે હિંદુધર્મમાં,જેભક્તોની પવિત્ર ભક્તિ પારખીને કૃપા કરીજાય
દુર્ગા માતાના નવ સ્વરૂપને નવરાત્રીમાં,તાલીપાડીને ગરબે ઘુમી માતાને વંદનકરાય
પવિત્ર માતાના દર્શન કરતા મળેલ માનવદેહપર,માતાની પવિત્રકૃપાનો અનુભવથાય
....હિંદુધર્મમાં પવિત્ર તહેવાર ભારતદેશમાં ઉજવાય,જગતમાં ભારતદેશ પવિત્ર કહેવાય.
********************************************************************
No comments yet.