October 11th 2022

જીવને અદભુતકૃપા મળે


.           જીવને અદભુતકૃપા મળે 

તાઃ૧૧/૧૦/૨૦૨૨                 પ્રદીપ બ્રહ્મભટ્ટ    

પરમાત્માની પાવનકૃપા મળે માનવદેહને,જ્યાં શ્રધ્ધાથી ભગવાની પુંજા કરાય
જીવને માનવદેહમળે એપ્રભુનીકૃપા કહેવાય,જે જીવને પવિત્રરાહે જીવાડીજાય
.....હિંદુ ધર્મમાં ભગવાને ભારતદેશને,અનેક પવિત્રદેહથી જન્મલઇ પવિત્ર કરી જાય.
મળેલ માનવદેહને ભગવાનની પાવનકૃપાએ,જીવનમાં શ્રધ્ધાથી ભક્તિ કરાય
હિંદુધર્મમાં ભગવાન પવિત્ર દેવ અને દેવીઓથી,ભારતદેશમાં જન્મલઈ જાય
અનેકદેહથી જન્મલઈ પ્રભુ જીવને,જન્મથી મળેલમાનવદેહને પ્રેરણા કરીજાય 
મળેલમાનવદેહને પવિત્રપ્રેરણા મળે,જે શ્રધ્ધાથી ઘરમા ધુપદીપથી પુંજાકરાય
.....હિંદુ ધર્મમાં ભગવાને ભારતદેશને,અનેક પવિત્રદેહથી જન્મલઇ પવિત્ર કરી જાય.
ભારતદેશને પવિત્રકરવા પ્રભુની પવિત્રકૃપાથાય,જ્યાં અનેકદેહથી જન્મી જાય
પરમાત્માના દેહની શ્રધ્ધારાખીને પુંજા કરતા,મળેલદેહને પવિત્ર્રરાહે લઈ જાય
શ્રધ્ધારાખીને ઘરમાં માતાનાનામની માળા જપતા,દેહ્પર માતાની કૃપા થાય 
માનવ્દેહના જીવનમાં નાકોઇઆશા અપેક્ષારહે,જ્યાં માતાની પવિત્રકૃપાથાય
.....હિંદુ ધર્મમાં ભગવાને ભારતદેશને,અનેક પવિત્રદેહથી જન્મલઈ પવિત્ર કરી જાય.
********************************************************************

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment