October 7th 2022
. સમયની સાંકળ અડે
તાઃ ૭/૧૦/૨૦૨૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
કુદરતની અદભુતલીલા અવનીપર મળેલદેહને,સમયની સાંકળથી પકડીને લઈ જાય
જગતમાં નાકોઇ તાકાત જીવના મળેલદેહની,સમયને છોડીને નાકોઇથીદુર રહેવાય
....અવનીપર સમયે કળીયુગની સાંકળ પકડે દેહને,ના કોઇજ જીવના દેહથી દુર રહેવાય.
જીવને માનવદેહમળે એપાવનકૃપા કહેવાય,જગતમાં જીવનુ અનેકદેહથી આગમનથાય
સમયનીસાથે પરમાત્મા અવનીપર જીવનાદેહને લઇ જાય,એ કર્મનીકેડીથી અનુભવાય
અવનીપર જન્મમરણનો સંબંધ જીવને,જે નિરાધારદેહથી બચાવી માનવદેહ મળીજાય
ભગવાનની શ્રધ્ધાથી ભક્તિકરતા જીવનમાં,મળેલદેહને પાવનરાહે જીવન જીવાડીજાય
....અવનીપર સમયે કળીયુગની સાંકળ પકડે દેહને,ના કોઇજ જીવના દેહથી દુર રહેવાય.
મળેલ માનવદેહને પાવનરાહ મળે જીવનમાં,જે પરમાત્માની પવિત્રકૃપાએ મળી જાય
મળેલમાનવદેહને જીવનમાં કદીસમયને પકડાય,ભગવાનનીકૃપાએ દેહને સુખમળીજાય
અદભુતલીલા ભગવાનની ધરતીપર,જે મળેલ માનવદેહને સમયની સમજણ આપીજાય
શ્રધ્ધ્રારાખીને મળેલમાનવદેહથી,ભગવાનનીકૃપાએ ઘરમાં ધુપદીપ પ્રગટાવી પુંજાકરાય
....અવનીપર સમયે કળીયુગની સાંકળ પકડે દેહને,ના કોઇજ જીવના દેહથી દુર રહેવાય.
જગતમાં સમયને નાકોઇ દેહથી દુર રખાય,અવનીપરના આગમનથી કર્મકરાવી જાય
ભગવાનની પવિત્રકૃપા મળે જગતમાં ભારતદેશથી,જ્યાં અનેકદેહથી જન્મ લઈ જાય
પ્રભુએ જન્મથીઅનેકદેહ લીધાહિંદુધર્મમાં,જેમની મળેલમાનવદેહથી જીવનમાંપુંજાકરાય
હિંદુધર્મની જ્યોતપ્રગટાવી ભારતથી,જેમનીપુંજાથી જીવને જન્મમરણથીમુક્તિમળીજાય
....અવનીપર સમયે કળીયુગની સાંકળ પકડે દેહને,ના કોઇજ જીવના દેહથી દુર રહેવાય.
########################################################################
No comments yet.