September 8th 2022

પવિત્ર કૃપા પરમાત્માની

ભગવાન શ્રી વિષ્ણુનો ચૌદમો અવતાર એવા ભગવાન શ્રી નૃસિંહ તમામ આપત્તિનું નિવારણ કરનારા છે ! | Dharmlok magazine vichar vithika 11 May 2022
.            પવિત્ર કૃપા પરમાત્માની 

તાઃ૮/૯/૨૦૨૨                    પ્રદીપ બ્રહ્મભટ્ટ        

શ્રધ્ધારાખીને મળેલ માનવદેહથી જીવનમાં,ભગવાનની વંદન કરીને પુંજા કરાય
માનવ જીવનમાં પવિત્રકૃપામળે પરમાત્માની,જ્યાં ઘરમાં ધુપદીપકરી વંદનથાય
......હિંદુ ધર્મમાં પરમાત્માની પવિત્રકૃપા મળે,જે ભારતદેશથી પ્રભુની પ્રેરણા થાય.  
જીવને અવનીપરનુ આગમન અનેકદેહથી,જગતમાં નાકોઇ જીવથી દુર રહેવાય
પરમાત્માની પવિત્રકૃપાએ જીવને માનવદેહ મળે,જે નિરાધારદેહથી બચાવીજાય
અવનીપર જીવને પ્રાણીપશુજાનવર અને પક્ષીને,નાકોઇ આધાર મળે જીવનમાં
પવિત્રકૃપાએ જીવને ગતજન્મના દેહના કર્મથી,માનવદેહ મળતા જીવન જીવાય
......હિંદુ ધર્મમાં પરમાત્માની પવિત્રકૃપા મળે,જે ભારતદેશથી પ્રભુની પ્રેરણા થાય. 
ભગવાનની પાવનકૃપામળે જીવનમાં,જે મળેલમાનવદેહને પવિત્રભક્તિ આપીજાય
માનવદેહને જીવનમાં નાકોઇ લાગણી માગણીનો સંબંધરહે,એપ્રભુનીકૃપા કહેવાય
ભારતદેશને જગતમાં પવિત્રદેશ કર્યો,જ્યાં ભગવાન અનેકપવિત્રદેહથી જન્મી જાય
માનવદેહને જીવનમાં પ્રભુનીકૃપા મળે,જ્યાં ઘરમાં ધુપદીપ પ્રગટાવી પુંજન કરાય
......હિંદુ ધર્મમાં પરમાત્માની પવિત્રકૃપા મળે,જે ભારતદેશથી પ્રભુની પ્રેરણા થાય.
###################################################################
September 8th 2022

પવિત્રસાંકળ સમયની

+++Janmashtami 2022 : શ્રી કૃષ્ણની આ પાંચ વાતો, જે તમને બનાવી શકે છે સફળ જીવન | Janmashtami 2022 : These five things of Shri Krishna, which can make you a successful life - Gujarati Oneindia+++
.            પવિત્રસાંકળ સમયની

તાઃ૮/૯/૨૦૨૨                    પ્રદીપ બ્રહ્મભટ્ટ    

પરમાત્માની પવિત્રકૃપા અવનીપર,મળેલ માનવદેહને સમયે મળતી જાય
કુદરતની આપવિત્રકેડી ભારતદેશથી પ્રસરી,જ્યાં અનેકદેહથી જન્મીજાય
.....પરમાત્માએ અનેકપવિત્રદેહથી જન્મ લીધો ભારતમાં,જ્યાં પ્રભુની પુંજા કરાય.
જીવને અવનીપર સમયે માનવદેહમળે,એ ભગવાનની પવિત્રકૃપા કહેવાય
અવનીપર અનેકદેહથી સંબંધ જીવને,જે સમયનીસાથે ચાલતા જીવનેમળે
અનેક નિરાધારદેહ જે પ્રાણીપશુજાનવર અને પક્ષીથી,જીવને મળતો જાય
માનવદેહ એપરમાત્માનીકૃપા કહેવાય,જે ગતજન્મનાદેહના કર્મથી મેળવાય
.....પરમાત્માએ અનેકપવિત્રદેહથી જન્મ લીધો ભારતમાં,જ્યાં પ્રભુની પુંજા કરાય.
જગતમાં જીવને જન્મમરણનો સંબંધદેહથી,માનવદેહ એપવિત્ર્રરાહે લઈ જાય
પ્રેરણામળે પરમાત્માની મળેલદેહને,એ પ્રભુએ લીધેલદેહથી પ્રેરણાઆપીજાય
માનવદેહને સમયની સાથે પ્રભુકૃપા લઇ જાય,જ્યાં ઘરમાં પ્રભુનીપુંજા કરાય
સમયને નાપકડાય કોઇ દેહથી અવનીપર,પ્રભુકૃપા પવિત્ર સાંકળ આપીજાય
.....પરમાત્માએ અનેકપવિત્રદેહથી જન્મ લીધો ભારતમાં,જ્યાં પ્રભુની પુંજા કરાય.
###################################################################