September 7th 2022

પવિત્ર પાવનપ્રેમ

+++હનુમાન જયંતિ પર આ એક કામ કરી લો, બધા દુઃખ થઇ જશે દૂર અને પ્રભુનો રહેશે  આશીર્વાદ | vastu tips on hanuman jayanti+++
.            પવિત્ર પાવનપ્રેમ

તાઃ૭/૯/૨૦૨૨                 પ્રદીપ બ્રહ્મભટ્ટ    

શ્રધ્ધારાખીને જીવનમાં પ્રેમપકડીને ચાલતા,માનવદેહને પવિત્ર પાવનપ્રેમ મળે
મળેલમાનવદેહને જીવનમાં સમય સમજીને જીવતા,પવિત્રપ્રેમની કૃપામળીજાય
.....પ્રેમ એ પરમાત્માની પાવનકૃપા કહેવાય,જ્યાં પવિત્ર ભક્તિને પકડીને ચલાય. 
ભગવાનની પવિત્રકૃપાએ જીવનેમાનવદેહમળે,જે સમયને સમજીને જીવાડીજાય
શ્રધ્ધારાખીને માનવદેહને જીવનમાં ભક્તિ કરતા,પરમાત્માની પાવનકૄપા મળે
જીવનમાં સમયને સમજતા ઘરમાં,પ્રભુની ધુપદીપકરી વંદનકરી આરતી કરાય
પરમાત્માના અનેકદેહની કૃપા ભારતથી થાય,જ્યાં અનેકદેહથી જન્મ લઈજાય
.....પ્રેમ એ પરમાત્માની પાવનકૃપા કહેવાય,જ્યાં પવિત્ર ભક્તિને પકડીને ચલાય. 
જન્મમરણનો સંબંધ જીવને અવનીપર,જે સમયે જન્મ મળતા દેહ મળી જાય
જગતમાં અનેકદેહનો સંબંધસમયે,માનવદેહ મળે જે નિરાધારથી બચાવી જાય
અવનીપર પ્રાણીપશુજાનવર પક્ષીએ નિરાધારદેહ,એ જન્મ મળતા રખડી જાય
મળેલ માનવદેહને સંબંધ નિખાલસ પ્રેમનો,જે ભક્તિનીરાહે જઈવને મળીજાય
.....પ્રેમ એ પરમાત્માની પાવનકૃપા કહેવાય,જ્યાં પવિત્ર ભક્તિને પકડીને ચલાય. 
################################################################
September 7th 2022

સુંદરતાનો સંગાથ

***પ્રભુ જ્ઞાની જીવન દે ! (૩)પ્રવીણા કડકિયા | સહિયારું સર્જન – ગદ્ય***
             .સુંદરતાનો સંગાથ

તાઃ૭/૯/૨૦૨૨                  પ્રદીપ બ્રહ્મભટ્ટ     

કુદરતની પવિત્રકૃપા જગતમાં પ્રસરી ભારતદેશથી,જે પરમાત્માનો પ્રેમ કહેવાય 
પવિત્રદેશ ભારતને કર્યો જ્યાં સમયે,ભગવાન અનેક પવિત્રદેહથી જન્મલઈજાય
....મળેલ માનવદેહને જીવનમાં પવિત્રપ્રેરણા મળે,એ સુંદરતાનો સંગાથ ભારતથી મળે.
મળેલદેહને અવનીપર કરેલ કર્મનો સંબંધ,જે જીવને જન્મમરણથી મળતો જાય
પાવનકૃપા ભગવાનની ભારતદેશથી,જ્યાં પરમાત્મા અનેકદેહથી જન્મલઈ જાય
જગતમાં જીવના મળેલ માનવદેહને,ગત જન્મના મળેલદેહના કર્મથી મળી જાય
અવનીપર અદભુતલીલા ભગવાનની કહેવાય,જે માનવદેહને પ્રેરણાથીજ સમજાય
....મળેલ માનવદેહને જીવનમાં પવિત્રપ્રેરણા મળે,એ સુંદરતાનો સંગાથ ભારતથી મળે.
ભગવાને અનેકદેહથી ભારતદેશમાં જન્મ લીધો,જેમની હિંદુધર્મમાંજ પુંજા કરાય
દુનીયામાં હિંદુધર્મજ પવિત્રધર્મ છે,જેમની ઘરમાં મળેલમાનવદેહથી પુંજન કરાય
પવિત્રકૃપામળે ભગવાનની જીવનમાં,જ્યાં સમયનીસાથે ચાલતા પ્રભુનેવંદન થાય
જગતમાં ભારતદેશજ પવિત્રદેશ છે,જ્યાં ભગવાન જન્મલઈ દેહને પ્રેરણાકરીજાય 
....મળેલ માનવદેહને જીવનમાં પવિત્રપ્રેરણા મળે,એ સુંદરતાનો સંગાથ ભારતથી મળે.
####################################################################

September 7th 2022

સફળતાનો સંગ

સજ્જનોનો સંગ કરતાં રહો, કાર્યસિદ્ધિ માટે મહેનત કરતાં રહો | નવગુજરાત સમય
.             સફળતાનો સંગ

તાઃ૭/૯/૨૦૨૨                 પ્રદીપ બ્રહ્મભટ્ટ              

મળેલદેહના જીવનની પવિત્રરાહ મળે,જે માનવદેહને પવિત્રરાહે લઈ જાય 
આવે આંગણે પરમાત્માની પાવનકૃપા,એ જીવનમાં સફળતાને આપી જાય 
.....એ અદભુત કૃપા મળે મળેલદેહને,જે સમયેદેહને જીવનમાં પાવનરાહે લઈ જાય.
જગતમાં પરમાત્માની પવિત્રકૃપા મળે,જે પવિત્ર ભારતદેશમાં જન્મદઈ જાય
મળે કૃપા પવિત્રદેહની જેમણે જન્મથી દેહલઈ,માનવદેહને પ્રેરણા મળીજાય 
પવિતકૃપાએ ભગવાન અનેકદેહથી જન્મલઈ જાય,જે દેશને પવિત્રકરી જાય
ભારતદેશમાં માનવદેહથી જન્મ લઈ,જગતમાં હિંદુધર્મને પવિત્રધર્મ કરી જાય
.....એ અદભુત કૃપા મળે મળેલદેહને,જે સમયેદેહને જીવનમાં પાવનરાહે લઈ જાય.
જીવને સમયે જન્મથી દેહમળે અવનીપર,નાકોઇ જીવથી અવનીથીદુરરહેવાય 
મળેલમાનવદેહ એ પ્રભુની પાવનકૃપા કહેવાય,જે જીવનમાં કર્મ આપી જાય
અનેક નિરાધારદેહનો જન્મમળે જીવને,નાકોઇ પવિત્રકર્મ જીવનમાંકરાવીજાય
જીવને માનવદેહમળે જેને જીવનમાં કર્મનોસાથ મળે,જે દેહમળતા અનુભવાય
.....એ અદભુત કૃપા મળે મળેલદેહને,જે સમયેદેહને જીવનમાં પાવનરાહે લઈ જાય.
+++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++