September 17th 2022

જન્મદીવસની શુભેચ્છા

######
.           .જન્મદીવસની  શુભેચ્છા 

તાઃ૧૭/૯/૨૦૨૨  ((Happy BirthDay)  પ્રદીપ બ્રહ્મભટ્ટ  

સમયની સાથે ચાલતા પ્રીતીબેનનો,આજે જન્મદીવસ આવતા હેપ્પી બર્થડે કહેવાય
સંત જલારામની પવિત્રકૃપાથી જન્મદીવસ ઉજવાય,સંગે અલ્કેશકુમાર ખુશ થઈજાય
.....પવિત્ર જન્મદીવસને ઉજવવા,પવિત્રપતિ શ્રીઅલ્પેશકુમાર પ્રીતીબેનથી કેક કપાવી જાય.
જગતમાં સમયનીસાથે ચાલતા મળેલદેહને,જન્મદીવસને શ્રધ્ધાથી ઘરમાં ઉજવાઈજાય
જીવનમાં જન્મદીવસને પવિત્રદીવસ કહેવાય,જે જીવને પવિત્રજન્મથી આગમન થાય
માબાપનો પવિત્રપ્રેમ એભગવાનથી મેળવાય,જે સંતાનને પરિવારમાં જન્મઆપીજાય
પવિત્રરાહ મળે જીવનમાં એસંત જલાસાંઇની કૃપા કહેવાય,જે શ્રધ્ધાથી ભક્તિ થાય
.....પવિત્ર જન્મદીવસને ઉજવવા,પવિત્રપતિ શ્રીઅલ્પેશકુમાર પ્રીતીબેનથી કેક કપાવી જાય.
પવિત્રરાહ મળે ભગવાનની પવિત્રકૃપાએ,જે જીવનમાં શ્રધ્ધાથીજ પ્રભુને વંદન કરાય
જીવનમાં પવિત્રઆશિર્વાદ મળ્યા પિતા સુરેશચંદ્રના,સંગે માતા ઇંદીરાબેનનીકૃપાથઈ
પવિત્રરાહે જીવન જીવતા જન્મનાદીવસે,ઘરમાં પ્રભુને ધુપદીપ પ્રગટાવી વંદન કરાય 
ભગવાનને શ્રધ્ધાથી પ્રાર્થના કરીએ,કે પ્રીતીબેનને પવિત્ર આયુષ્ય જીવન આપી જાય 
.....પવિત્ર જન્મદીવસને ઉજવવા,પવિત્રપતિ શ્રીઅલ્પેશકુમાર પ્રીતીબેનથી કેક કપાવી જાય.
########################################################################
       શ્રીમતી પ્રીતીબેનને તેમના જન્મદીવસ નીમિત્તે સંત જલારામ બાપાને પ્રાર્થના
 કરીને વિનંતી કરીયે કે ભગવાન તેમને તંદુરસ્ત આયુષ્યવાન જીવન આપે.
લી.પ્રદીપ,રમા બ્રહ્મભટ્ટ સહિત પરિવારના હેપ્પી બર્થ ડે.  (તાઃ૧૭/૯/૨૦૨૨ શનિવાર)  
========================================================================


 

September 17th 2022

પ્રેમથી પવિત્રકૃપા મળે

Jalaram Mandir Greenford Nitya Karyakram
.            .પ્રેમથી પવિત્રકૃપા મળે

તાઃ૧૭/૯/૨૦૨૨                    પ્રદીપ બ્રહ્મભટ્ટ        
શ્રધ્ધા રાખીને ઘરમાં ભગવાનની ભક્તિ કરતા,પ્રભુકૃપાથી આંગણે આવી જાય
પવિત્રકૃપામળે જીવને મળેલ માનવદેહને,જે દેહને પવિત્રરાહે જીવનજીવાડીજાય  
......એ અવનીપરના આગમનને પ્રભુકૃપાએ,માનવદેહ મળે જે સમયસાથે લઈ જાય.
જીવને જન્મમરણનો સંબંધ અવનીપર,નાકોઇ જીવથી કદી જગતમાં દુર રહેવાય
ભગવાનની પવિત્રકૃપા મળે જીવને,જે જીવના ગતજન્મના થયેલકર્મથીજ મેળવાય
અદભુતલીલા અવનીપર ભગવાનની કહેવાય,એ જીવને નિરાધારદેહપણાઅપીજાય
જીવને નિરાધારદેહ મળે,જે પ્રાણીપશુજાબવર અને પક્ષીથી સમયેજ મળતો જાય 
......એ અવનીપરના આગમનને પ્રભુકૃપાએ,માનવદેહ મળે જે સમયસાથે લઈ જાય.
પવિત્રહિંદુધ્રર્મની પ્રેરણાકરી ભગવાને ભારતદેશથી,જ્યાં પ્રભુપવિત્રદેહથી જન્મીજાય
અનેક પવિત્રદેહથી જન્મ લીધો,જે માનવદેહને જીવનમાં શ્રધ્ધાથી ભક્તિ થઈજાય
પ્રભુની આ પવિત્રભક્તિની પાવનરાહ છે,જે શ્રધ્ધાથી ઘરમાં ધુપદીપથી પુંજાકરાય
જીવને ગતજન્મના દેહના થયેલકર્મથી,સમયે અવનીપર જીવને માનવદેહ મળીજાય 
......એ અવનીપરના આગમનને પ્રભુકૃપાએ,માનવદેહ મળે જે સમયસાથે લઈ જાય.
####################################################################