સફળતાનો સંગ
. સફળતાનો સંગ તાઃ૭/૯/૨૦૨૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ મળેલદેહના જીવનની પવિત્રરાહ મળે,જે માનવદેહને પવિત્રરાહે લઈ જાય આવે આંગણે પરમાત્માની પાવનકૃપા,એ જીવનમાં સફળતાને આપી જાય .....એ અદભુત કૃપા મળે મળેલદેહને,જે સમયેદેહને જીવનમાં પાવનરાહે લઈ જાય. જગતમાં પરમાત્માની પવિત્રકૃપા મળે,જે પવિત્ર ભારતદેશમાં જન્મદઈ જાય મળે કૃપા પવિત્રદેહની જેમણે જન્મથી દેહલઈ,માનવદેહને પ્રેરણા મળીજાય પવિતકૃપાએ ભગવાન અનેકદેહથી જન્મલઈ જાય,જે દેશને પવિત્રકરી જાય ભારતદેશમાં માનવદેહથી જન્મ લઈ,જગતમાં હિંદુધર્મને પવિત્રધર્મ કરી જાય .....એ અદભુત કૃપા મળે મળેલદેહને,જે સમયેદેહને જીવનમાં પાવનરાહે લઈ જાય. જીવને સમયે જન્મથી દેહમળે અવનીપર,નાકોઇ જીવથી અવનીથીદુરરહેવાય મળેલમાનવદેહ એ પ્રભુની પાવનકૃપા કહેવાય,જે જીવનમાં કર્મ આપી જાય અનેક નિરાધારદેહનો જન્મમળે જીવને,નાકોઇ પવિત્રકર્મ જીવનમાંકરાવીજાય જીવને માનવદેહમળે જેને જીવનમાં કર્મનોસાથ મળે,જે દેહમળતા અનુભવાય .....એ અદભુત કૃપા મળે મળેલદેહને,જે સમયેદેહને જીવનમાં પાવનરાહે લઈ જાય. +++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++