September 29th 2022

શ્રધ્ધાથી ભકિતરાહ

સંસ્મરણ : નર્મદામહિમા અને પરિક્રમાના અનુભવો : એક સંન્યાસી - Shri Ramakrishna Jyot
.           શ્રધ્ધાથૉ ભક્તિરાહ

તાઃ૨૯/૯/૨૦૨૨              પ્રદીપ બ્રહ્મભટ્ટ  

પરમાત્માની પાવનકૃપાએ જીવને માનવદેહ મળે,જે સમય સમજીને જીવડી જાય
માનવદેહ એસમયે પવિત્રરાહે જીવીજાય,પ્રભુકૃપાએ નિરાધારદેહથી બચાવી જાય
....મળેલદેહને પ્રભુની પવિત્રકૃપાએ જીવનમાં,પવિત્રકર્મનો સંગાથમળતા સુખ મળી જાય.
જગતમાં પરમાત્મા એ પવિત્રદેહ છે,જે ભારતદેશમાં પવિત્રદેહથી જન્મ લઈજાય
ભગવાનની પવિત્રકૃપાએ જગતમાં પવિત્રહિંદુધર્મ થયો,જે પવિત્રરાહે જીવાડીજાય
હિંદુધર્મની પવિત્રજ્યોત પ્રગટી ભારતદેશથી,એ મળેલમાનવદેહને મુક્તિમળીજાય
સમયને સમજીને ચાલતા જીવનમાં,પરમત્માની પવિત્રકૃપામળે જેસુખઆપી જાય
....મળેલદેહને પ્રભુની પવિત્રકૃપાએ જીવનમાં,પવિત્રકર્મનો સંગાથમળતા સુખ મળી જાય.
લાગણી માગણી એ જગતમાં ક્ળીયુગની અસરછે,નાકોઇ દેહથી કદીદુર રહેવાય
મળેલમાનવદેહને પવિત્રરાહે જીવન જીવવા,હિંદુધર્મને સમજીને પ્રભુની પુંજાકરાય
હિંદુધર્મ એ ભારતદેશની શાનકહેવાય,જ્યાં પ્રભુની પવિત્રકૃપાથી જીવન જીવાય
જીવને અવનીપર જન્મમરણનોસંબંધ,શ્રધ્ધાથી ભક્તિકરતા જીવનેમુક્તિમળીજાય
....મળેલદેહને પ્રભુની પવિત્રકૃપાએ જીવનમાં,પવિત્રકર્મનો સંગાથમળતા સુખ મળી જાય.
#######################################################################

	

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment