September 25th 2022

પવિત્રપ્રેરણા મળી

Chaitri navratri 2022: ચૈત્રી નવરાત્રીમાં મા દુર્ગાને અર્પણ કરી દો આ ભોગ, જીવનમાં નહીં સતાવે કોઈ રોગ ! | In Chaitri Navratri, offer this Prasad to Maa Durga, no disease will afflict
.              પવિત્રપ્રેરણા મળી

તાઃ૨૫/૯/૨૦૨૨                 પ્રદીપ બ્રહ્મભટ્ટ     

જીવનમાં પવિત્રપ્રેરણા મળી દુર્ગા માતાની,જે કલમની કેડીપર પ્રેરણા મળી જાય
માતાનો પવિત્રપ્રેમ મળ્યો મને જીવનમાં,ઍ માતાને કલમનીકેડીથી રચના અપાય
.....પવિત્રકૃપાળુમાતા છે હિંદુધર્મમાં,જે મળેલદેહને શ્રધ્ધાથી ભક્તિની પવિત્રરાહ આપી જાય.
પવિત્ર પ્રેરણા મળે માતાની મળેલદેહને,જ્યાં ઘરમાં ધુપદીપ પગટાવીને પુંજા કરાહ
ભુતકાળને સમજીને ચાલતા માતાની પેરણા,જીવનમાં શ્રધ્ધાથી ભક્તિ કરાવી જાય
પરમકૃપાળુમાતા અવનીપર કહેવાય,જે મળેલમાનવદેહને જીવનમાં પ્રેરણા કરીજાય
ભારતદેશમાં પવિત્રદેવીથી જન્મલીધો,જે હ્ન્દુધર્મની પવિત્ર જ્યોતને પ્રગટાવી જાય 
.....પવિત્રકૃપાળુમાતા છે હિંદુધર્મમાં,જે મળેલદેહને શ્રધ્ધાથી ભક્તિની પવિત્રરાહ આપી જાય.
ભગવાનની પવિત્રકૃપા દુર્ગામાતાપર,જે માતાજીને નવસ્વરૂપથી આગમન આપીજાય
માતાના નવ સ્વરૂપની નવરાત્રીના પવિત્રનવ દીવસે,ગરબારમીને વંદન કરાવી જાય
માતા દુર્ગાને ઓમ રીમ દુર્ગે દુર્ગે રક્ષ્મી સ્વાહાથી,વંદન કરતા આશિર્વાદ મળી જાય
પવિત્રકૃપાળુ માતા છે હિંદુધર્મમાં જેમની શ્રધ્ધાથી,પુંજા કરતા માતાનીકૃપા મળીજાય
.....પવિત્રકૃપાળુમાતા છે હિંદુધર્મમાં,જે મળેલદેહને શ્રધ્ધાથી ભક્તિની પવિત્રરાહ આપી જાય.
###########################################################################
September 24th 2022

પવિત્ર સમયનીકેડી

શ્રીમદ્ ભગવદગીતા અને આરોગ્ય | Shrimad Bhagavad Gita and Health 
.            પવિત્ર સમયનીકેડી

તાઃ૨૪/૯/૨૦૨૨                 પ્રદીપ બ્રહ્મભટ્ટ    

પરમાત્માની પાવનકૃપા મળી જગતમાં,જે જીવને મળેલ માનવદેહને અનુભવાય
અદભુતલીલા ભગવાનની અવનીપર,જે સમયે મળેલદેહને થયેલકર્મથી સમજાય
.....જીવને સમયે માનવદેહ મળે જગતમાં,એ જીવને નિરાધારદેહથીજ બચાવી જાય.
જીવને અવનીપરના આગમનથી અનુભવથાય,માનવદેહથી સમયનોસાથમેળવાય
કુદરતની આકૃપા છે અવનીપર જે માનવદેહને,જીવનમાં કર્મનોસંબંધ આપીજાય 
જગતમાં સમયે નિરાધાર દેહમળે,એ જીવને પ્રાણીપશુજાનવરપક્ષીથી મળી જાય
મળેલ માનવદેહને ભગવાનની કૃપાએ,દેહને સમજણથી સમયની સાથેજ ચલાય
.....જીવને સમયે માનવદેહ મળે જગતમાં,એ જીવને નિરાધારદેહથીજ બચાવી જાય.
મળેલદેહને સમયની સમજણમળે,જે માનવદેહને બાળપણજુવાનીઘેડપણથીદેખાય
ભુતકાળને ભુલીને જીવન જીવતા જીવનાદેહને,આવતીકાલની પવિત્રરાહ મેળવાય
હિંદુધર્મમાં પવિત્રકૃપા પ્રભુનીથઈ ભારતદેશમાં,જ્યાં અનેકપવિત્રદેહથી જન્મીજાય
માનવદેહને જીવનમાં ભગવાનનીકૃપા મળે,જ્યાં શ્રધ્ધાથી ધુપદીપકરી પુંજા કરાય
.....જીવને સમયે માનવદેહ મળે જગતમાં,એ જીવને નિરાધારદેહથીજ બચાવી જાય.
===================================================================

	
September 23rd 2022

સફળતાનો સંગાથ

***વસંત પંચમી પર નિબંધ - Vasant Panchmi Essay in Gujarati***
.            સફળતાનો સંગાથ

તાઃ૨૩/૯/૨૦૨૨                 પ્રદીપ બ્રહ્મભટ્ટ    

પવિત્રપ્રેમ મળ્યો કલમપ્રેમીઓનો જીવનમાં,એ માતા સરસ્વતીની કૃપા કહેવાય
કલમની પવિત્રરાહ મળે  જીવનમાં,જે કલમને સફળતાનો સંગાથ આપી જાય
.....પાવનરાહ મળી કલમની હ્યુસ્ટનમાં,જે કલમપ્રેમીઓથી પાવનરાહે દોરી જાય.
માતાની પવિત્રકૃપા એ મળેલદેહના જીવને,સમયે કલમની પવિત્રરાહ લઈ જાય
પવિત્રપ્રેરણા મળે કલમપ્રેમીઓની દેહને,જે પવિત્રરાહે કલમથી પ્રેરણા કરીજાય
જીવનમાં સમયની પવિત્રકૃપા મળેદેહને,એ મળેલદેહની માનવતા પ્રસરાવીજાય
મળેલમાનવદેહને માતાની કૃપા સમયસાથે લઈ જાય,જે પવિત્રપ્રેમને આપીજાય
.....પાવનરાહ મળી કલમની હ્યુસ્ટનમાં,જે કલમપ્રેમીઓથી પાવનરાહે દોરી જાય.
પરમાત્માની પવિત્રકૃપા એ માનવદેહને મળી જાય,જે દેહને સમયસાથે લઈજાય
કલમપ્રેમીઓની પવિત્ર પ્રેરણા મળે,જે મળેલદેહની કલમને પવિત્રરાહે લઈ જાય
જીવનમાં મળેલમાનવદેહને નાકદીઅપેક્ષા રખાય,પ્રભુકૃપાએ પાવનરાહ મળીજાય 
સમયે પાવનકૃપા મળે માતાની,જે દેહના જીવને કલમની રાહે પ્રેરણા કરી જાય
.....પાવનરાહ મળી કલમની હ્યુસ્ટનમાં,જે કલમપ્રેમીઓથી પાવનરાહે દોરી જાય.
##################################################################
September 22nd 2022

પવિત્રસંત જલાસાંઇ

 ***પ્રદીપકુમારની કલમે… » 2016 » March***
.            પવિત્રસંત જલાસાંઇ              

તાઃ૨૨/૯/૨૦૨૨                 પ્રદીપ બ્રહ્મભટ્ટ    

અવનીપર મળેલ માનવદેહને સમયસાથે,પવિત્રસંતની પ્રેરણાથી જીવન જીવાય
અદભુત કૃપા પરમાત્માની ભારતદેશથી,જ્યાં અનેકદેહથી ભગવાન જન્મીજાય 
....જગતમાં પવિત્ર ધરતી ભારતની કરી,જે પરમાત્માની પવિત્રકૃપા થઈ કહેવાય.
હિંદુધ્ર્મમાં ભગવાનની માનવદ્ધને પ્રેરણા મળે,જે મળેલદેહને સુખ આપીજાય
પરમાત્માએ અનેક પવિત્રદેહથી જન્મ લીધો,શ્રધ્ધાથી જેમની પુંજા થઈ જાય
જગતમાં હિંદુધર્મ એપવિત્રધર્મછે,જેમાં પ્રભુની પુંજાએ જીવને મુક્તિ મળીજાય 
ભગવાનની કૃપાએ ભારતદેશમાં પવિત્રસંતથી,જન્મલઈ ભક્તિનીપેરણામેળવાય
....જગતમાં પવિત્ર ધરતી ભારતની કરી,જે પરમાત્માની પવિત્રકૃપા થઈ કહેવાય.
પવિત્રસંત જલારામથી જન્મ્યા વિરપુરગામમાં,જે જીવનમાં અન્નદાનથી પ્રેરીજાય
જીવનમાં નિરાધારદેહને ભોજન આપતા,જીવપર ભગવાનની પવિત્રકૃપા થઈજાય
ધર્મકર્મને સમજીને ચાલવા પાર્થરીગામમાં,સંત સાંઇબાબાથી જન્મલઈ આવીજાય
સાંઇબાબાએ ધર્મને આંગળી ચીધી,જે જીવનમાં શ્ર્ધ્ધાસબુરી સમજીનેજ જીવાય 
....જગતમાં પવિત્ર ધરતી ભારતની કરી,જે પરમાત્માની પવિત્રકૃપા થઈ કહેવાય.
#################################################################
                                     

 

 

September 21st 2022

લાગણી સાથે માગણી

તૂતુકુડીના મીઠાના અગરોની રાણી
.           લાગણી સાથે માગણી

તાઃ૨૧/૯/૨૦૨૨                 પ્રદીપ બ્રહ્મભટ્ટ   
 
કળીયુગની આ કાતર અવનીપર આવી,જે મળેલમાનવદેહને સમયે સમજાય
જીવનમાંદેહને સમયનો અનેકરાહે અનુભવથાય,જે દેહને નાકોઇથી દુરરખાય
....સમયની સાથે ચાલવા મળેલદેહને,જીવનમાં લાગણી અને માગણીથી દુર રહેવાય.
કુદરતની અજબકૃપા અવનીપર સમયસાથે ચાલી જાય,જે દેહને અનુભવથાય
જીવને મળેલ માનવદેહને સમયની સાથેજ ચાલતા,કળીયુગની કેડી અડીજાય
આવતીકાલ એ પ્રભુનીકૃપાએ સમજણ આપીજાય,ના ભુતકાળને યાદ રખાય
ભુતકાળ એ ગઈકાલથઈ જેને નાકદી યાદરખાય,યાદરાખતા સમય બગાડાય
....સમયની સાથે ચાલવા મળેલદેહને,જીવનમાં લાગણી અને માગણીથી દુર રહેવાય.
જગતમાં ભારતદેશની ધરતીનેપવિત્રકરવા,પ્રભુ અનેક પવિત્રદેહથી જન્મી જાય
પવિત્ર દેવ અને દેવીઓથી ભગવાન,ભારતમાં જન્મલઈને પવિત્રદેશ કરી જાય
માનવદેહને હિંદુધર્મની પવિત્રરાહ મળે,જે મળેલદેહને જીવનમાં કર્મ કરાવીજાય
જગતમાં નાકોઇ દેહથી સમયને પકડાય,કે નાકોઇથી સમયથી કદી દુરરહેવાય
....સમયની સાથે ચાલવા મળેલદેહને,જીવનમાં લાગણી અને માગણીથી દુર રહેવાય.
#####################################################################
September 21st 2022

મોહમાયાની કાયા

***Moral value stories in Gujarati | saibalsanskaar gujarati***
.              મોહમાયાની કાયા   

તાઃ૨૦/૯/૨૦૨૨                   પ્રદીપ બ્રહ્મભટ્ટ   

અદભુતલીલા અવીનાશીની અવનીપર થઈ જાય,જે મળેલદેહને સમયે સમજાઈ જાય
પવિત્રરાહે જીવન જીવવા મળેલમાનવદહને,મોહ અને માયાથી જીવનમાં દુર રહેવાય
.....શ્રધ્ધારાખીને પરમાત્માને વંદન કરીને જીવતા,મળેલદેહને જીવનમાં પવિત્રકૃપા મળી જાય.
સમય સમજીનેજીવતા માનવદેહને,સમયે કળીયુગની અદભુતલીલાથી દુર રહી જીવાય
પરમાત્માની પવિત્ર પ્રેરણા મળે મળેલદેહને,જ્યાં શ્રધ્ધાથીજ  ભગવાનની સેવા કરાય
હિંદુધર્મની પવિત્ર જ્યોત પ્રગટી ભારતદેશથી,જ્યાં પ્રભુ અનેકપવિત્રદેહથી જન્મી જાય
દુનીયામાં હિંદુધર્મ પવિત્રધર્મ છે,એ ધર્મની શ્રધ્ધાથી ભગવાનને ધુપદીપકરી પુંજા કરાય
.....શ્રધ્ધારાખીને પરમાત્માને વંદન કરીને જીવતા,મળેલદેહને જીવનમાં પવિત્રકૃપા મળી જાય.
જગતમાં સમયની સાંકળથી નાકોઇદેહથી બચાય,ભગવાનને પ્રાર્થનાકરીને જીવનજીવાય
જીવને મળેલદેહ એગતજન્મના દેહથી થયેલકર્મથી,કર્મની પવિત્રરાહ એ પ્રભુકૃપાકહેવાય
કુદરતની આલીલાછે અવનીપર જે મળૅળાદેહને,ભગવાનની પુંજાએ પવિત્રરાહઆપીજાય
શ્રધ્ધારાખીને ઘરમાં ધુપદીપ પ્રગટાવી પ્રભુને વંદન કરીને,ઘરમાં પ્રભુનીઆરતી ઉતારાય 
.....શ્રધ્ધારાખીને પરમાત્માને વંદન કરીને જીવતા,મળેલદેહને જીવનમાં પવિત્રકૃપા મળી જાય.
*************************************************************************
September 21st 2022

પ્રભુની પ્રેરણા મળી

 દિવાળી પછી ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની કૃપા વરસશે આ 5 રાશિઓ પર, ધાર્યું ન હોય એટલું વ્યાપાર કે નોકરીમાં ફાયદો થશે
.             .પ્રભુની પ્રેરણામળી

તાઃ૨૧/૯/૨૦૨૨                    પ્રદીપ બ્રહ્મભટ્ટ    

હિંદુધર્મમાં પરમાત્માની પવિત્રકૃપાએ,લક્ષ્મીમાતાના આશિર્વાદ ભક્તોપર સમયે થઈજાય
મળેલ માનવદેહને જીવનમાં શ્રધ્ધાથીજ ભક્તિકરતા,લક્ષ્મીમાતાની પવિત્રકૃપા અનુભવાય
.....પ્રેમ મળે માતાનો ભક્તોને જીવનમાં,જ્યાં ધરમાં ધુપદીપકરીને માતાની આરતી ઉતારાય.
પવિત્રજ્યોત પ્રગટાવી પરમાત્માએ ભારતદેશથી,જ્યાં પ્રભુ અનેકપવિત્રદેહથી જન્મી જાય
હિંદુધર્મમાં પવિત્ર લક્ષ્મીમાતા જન્મ્યા,જે સમયે પ્રભુકૃપાએ વિષ્ણુભગવાનના પત્નિ થાય
માતાની પવિત્રકૃપા શ્રધ્ધાળુ ભક્તોને મળે,જે માનવ દેહને ધનનીકૃપાએ સુખ આપીજાય
અવનીપર મળેલ માનવદેહ એ પ્રભુનીકૃપા કહેવાય,જે જીવને નિરાધારદેહથી બચાવીજાય
.....પ્રેમ મળે માતાનો ભક્તોને જીવનમાં,જ્યાં ધરમાં ધુપદીપકરીને માતાની આરતી ઉતારાય.
જગતમાં પવિત્ર હિંન્દુધર્મ ભારતદેશથી મળ્યો,જ્યાં ભગવાન અનેકપવિત્રદેહથી જન્મીજાય
હિંદુધર્મમાં જીવને માનવદેહમળે એ પ્રભુનીકૃપા કહેવાય,જે દેહને પવિત્રભક્તિ કરાવીજાય
ભારતદેશને પવિત્રદેશ કર્યો જ્યાં ભગવાનની કૃપા મળી,શ્રધ્ધાથી દેવદેવીઓની પુંજાથાય
કુદરતની આપાવનકૃપા જગતમાં,જે પવિત્રધર્મથી માનવદેહને પાવનરાહે સુખ આપીજાય
.....પ્રેમ મળે માતાનો ભક્તોને જીવનમાં,જ્યાં ધરમાં ધુપદીપકરીને માતાની આરતી ઉતારાય.
મળે માનવદેહ જીવને અવનીપર જે ગતજન્મના,મળેલદેહથી થયેલકર્મથી જન્મ મળીજાય
ભગવાનની પવિત્રકૃપા મળે જીવનાદેહને,જે મળેલદેહને ભક્તિની પવિત્રરાહ સમયે મળે
પરમાત્માએ લીધેલાદેહ જે દેવઅનેદેવીઓથી આવીજાય,એ અવનીપર પ્રભુકૃપા કહેવાય
માતા લક્ષ્મીની પવિત્રકૃપા મળે ભક્તને,જે વિષ્ણુ ભગવાનના આશિર્વાદથી મળી જાય
.....પ્રેમ મળે માતાનો ભક્તોને જીવનમાં,જ્યાં ધરમાં ધુપદીપકરીને માતાની આરતી ઉતારાય.
############################################################################

 

September 20th 2022

માતા પાર્વતીપુત્ર ગણેશ

***Shree Khodaldham Kagvad (શ્રી ખોડલધામ કાગવડ): July 2010***
.           માતા પાર્વતીપુત્ર ગણેશ

તાઃ૨૦/૯/૨૦૨૨                  પ્રદીપ બ્રહ્મભટ્ટ     

પવિત્રહિંદુધર્મની જ્યોતપ્રગટી ભારતદેશથી,જે પવિત્રમાનવદેહને સુખ આપી જાય
મળેલ માનવદેહને જગતમાં કર્મનોસંબંધ મળે,જે દેહને સમયની સાથેજ લઈજાય
....પવિત્રકૃપા માતા પાર્વતીના સંતાન શ્રીગણેશની,જે હિંદુધર્મમાં ભાગ્યવિધાતાથી પુંજાય.
હિંદુધર્મમાંજ શંકરભગવાન એ પવિત્રદેવ છે,જે ભારતદેશમાં સમયે જન્મલઈ જાય 
જીવનમાં પવિત્રકૃપાએ શંકરભગવાન,હિમાલયની પવિત્રપુત્રી પાર્વતીથી પરણીજાય
પરમાત્માના પવિત્રદેહને સંસારની રાહ મળે,જ્યાં શ્રીગણેશથી સંતાન જન્મી જાય
માતાપાર્વતીના એવ્હાલાસંતાન થયા,પિતાનીકૃપાએ હિંદુધર્મમાં વિઘ્નહર્તા કહેવાય
....પવિત્રકૃપા માતા પાર્વતીના સંતાન શ્રીગણેશની,જે હિંદુધર્મમાં ભાગ્યવિધાતાથી પુંજાય.
જગતમાં હિંદુધર્મ એપવિત્રધર્મ છે,જે મળેલમાનવદેહને જીવનમાં પવિત્રરાહે લઈજાય
પરમાત્માની પાવનકૃપા ભારતદેશપર કહેવાય,જ્યાં પ્રભુઅનેકપવિત્રદેહથી જન્મીજાય
શંકરભગવાનના સંતાન શ્રીગણેશ,ભક્તોના ભગ્યવિધાતા વિઘ્નહર્તાથી વંદન કરાય
પાર્વતીમાતાની અદભુતકૃપા કહેવાય,સંતાન ગણેશ કાર્તિકેય અશોકસુંદરીદીકરીથાય 
....પવિત્રકૃપા માતા પાર્વતીના સંતાન શ્રીગણેશની,જે હિંદુધર્મમાં ભાગ્યવિધાતાથી પુંજાય .
ભારતદેશને જગતમાં પરમાત્માએ પવિત્રકર્યો,જ્યાં પ્રભુ અનેકપવિત્ર્દેહથી જન્મીજાય
ભગવાનની શ્રધ્ધાથી પુંજાકરવા હિંદુમંદીર થાય,સમયે ઘરમાં ધુપદીપ કરીને પુજાય
દુનીયામાં મળેલમાનવદેહને કર્મનોસંબંધ,જે ભક્તિની પવિત્રરાહે જીવનજીવાડી જાય
શ્રીગણેશ રીધ્ધી અને સિધ્ધીના પતિદેવ થયા,શુભ અને લાભ એસંતાન જન્મીજાય
 ....પવિત્રકૃપા માતા પાર્વતીના સંતાન શ્રીગણેશની,જે હિંદુધર્મમાં ભાગ્યવિધાતાથી પુંજાય.
&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&
September 19th 2022

પવિત્રપાવન પ્રેમ

***પત્ની ના હાથ માં છે પતિ ની કિસ્મત, જો પત્ની કરે છે 5 કામ તો પતિ હંમેશા બની રહે છે ધનવાન…. - Gujju Jankari***
..            પવિત્રપાવન પ્રેમ          

તાઃ૧૯/૯/૨૦૨૨               પ્રદીપ બ્રહ્મભટ્ટ   

અવનીપર પવિત્રકૃપા પરમાત્માની,જે જીવને મળેલદેહને પવિત્રરાહે લઈ જાય
સમયે જીવનમાં દેહને પાવનરાહમળે,જ્યાં શ્રધ્ધાથી પ્રભુની પાવન પુંજાકરાય
....ંમળેલમાનવદેહ એ પ્રભુની પવિત્રકૃપા કહેવાય,જે જીવનમાં ભક્તિરાહ આપી જાય.
જીવનુ અવનીપરનુ આગમન એ જીવને,સમય સાથે જન્મમરણ આપી જાય
પરમાત્માની પાવનકૃપા મળી ભારતદેશથી,જ્યાં પ્રભુ અનેકદેહથી જન્મીજાય
હિંદુધર્મની પવિત્ર જ્યોત પ્રગટી જગતમાં,જે દેઅને પવિત્રભક્તિ આપી જાય
મળેલ માનવદેહને પ્રભુનીકૃપાએ સમયનેસમજાય,જે પ્રભુનીભક્તિ કરાવીજાય
....ંમળેલમાનવદેહ એ પ્રભુની પવિત્રકૃપા કહેવાય,જે જીવનમાં ભક્તિરાહ આપી જાય.
અવનીપર જીવનેમળેલદેહને જીવનમાં,શ્ર્ધ્ધાનો સંગાથમળે એપ્રભુકૃપાકહેવાય
જગતમાં હિંદુધર્મજ પવિત્રધર્મ છે,જેમાં અનેક પવિત્રદેહથી પ્રભુ જન્મી જાય
માનવદેહના જીવનમાં પ્રભુની કૃપામળે,એ ઘરમાં ધુપદીપથી પુંજાકરાવીજાય
ભગવાનને શ્રધ્ધાથી પુંજાકરી વંદન કરીને,પરમાત્માની આરતી ઉતારીજવાય
....ંમળેલમાનવદેહ એ પ્રભુની પવિત્રકૃપા કહેવાય,જે જીવનમાં ભક્તિરાહ આપી જાય.
અનેક પવિત્તદેહ લીધા છે ભગવાને,જેમની દેવ અને દેવીઓથી પુંજા કરાય
અવનીપર અનેકદેહથી જન્મ મળે,એ પ્રાણીપશુજાનવરપક્ષી નિરાધારકહેવાય
સમયે માનવદેહ મળે જીવને જન્મથી,જે સમયની સાથેજ જીવન જીવી જાય
માનવદેહ એ પવિત્ર્રાહે જીવન જીવે,જ્યાં શ્રધ્ધાથી ઘરમાં પ્રભુનીપુંજાકરીજાય
....ંમળેલમાનવદેહ એ પ્રભુની પવિત્રકૃપા કહેવાય,જે જીવનમાં ભક્તિરાહ આપી જાય.
######################################################################

	
September 18th 2022

અદભુતકૃપા પ્રભુની

***ભગવાન પરશુરામ વિશે આપ શું જાણો છો? - Quora***
.           અદભુતકૃપા પ્રભુની

તાઃ૧૮/૯/૨૦૨૨                પ્રદીપ બ્રહ્મભટ્ટ   

અવનીપર જીવને મળેલ માનવદેહને.પ્રભુની પાવનકૃપા સમયનીસાથ લઈ જાય
અદભુતકૃપા પ્રભુની જગતમાં માનવદેહને,શ્રધ્ધા રાખીને ભક્તિ કરતા સમજાય 
.....પવિત્ર હિંદુધર્મની જ્યોતપ્રગટી ભારતદેશથી,જ્યાં પ્રભુ અનેકપવિત્રદેહથી જન્મી જાય.
જગતમાં ભારતદેશને પવિત્રદેશ કર્યો,જે મળેલ માનવદેહને પવિત્રરાહે લઈજાય
જીવને અનેકદેહથી જન્મ મળે અવનીપર,નાકોઇ જીવથી જન્મથી દુર રહેવાય
સમયે જીવને પ્રાણીપશુજાનવર અને પક્ષીથી દેહમળે,જે નિરાધાર દેહ કહેવાય
જીવને પરમાત્માની કૃપાએ માનવદેહ મળે,જે દેહને સમયનીસમજણ મળીજાય
.....પવિત્ર હિંદુધર્મની જ્યોતપ્રગટી ભારતદેશથી,જ્યાં પ્રભુ અનેકપવિત્રદેહથી જન્મી જાય.
મળેલ માનવદેહને કર્મનો સંબંધ જીવનમાં,જે પ્રભુકૃપાએ સમયસાથે ચાલી જાય
પ્રભુની અદભુતકૃપા અવનીપર,એ જીવને મળેલમાનવદેહને પવિત્રરાહે લઈ જાય
ભગવાનના પવિત્રદેહની સમયે પુંજાકરતા,દેહ્પર પરમાત્માની પ્વિત્રકૃપા થઈજાય
હિંદુધર્મની પવિત્રજ્યોત જીવનમાં પ્રગટે,જ્યાં શ્રધ્ધાથી ઘરમાંધુપદીપ્થીપુંજાકરાય
.....પવિત્ર હિંદુધર્મની જ્યોતપ્રગટી ભારતદેશથી,જ્યાં પ્રભુ અનેકપવિત્રદેહથી જન્મી જાય.
##########################################################################
« Previous PageNext Page »