September 17th 2022

જન્મદીવસની શુભેચ્છા

######
.           .જન્મદીવસની  શુભેચ્છા 

તાઃ૧૭/૯/૨૦૨૨  ((Happy BirthDay)  પ્રદીપ બ્રહ્મભટ્ટ  

સમયની સાથે ચાલતા પ્રીતીબેનનો,આજે જન્મદીવસ આવતા હેપ્પી બર્થડે કહેવાય
સંત જલારામની પવિત્રકૃપાથી જન્મદીવસ ઉજવાય,સંગે અલ્કેશકુમાર ખુશ થઈજાય
.....પવિત્ર જન્મદીવસને ઉજવવા,પવિત્રપતિ શ્રીઅલ્પેશકુમાર પ્રીતીબેનથી કેક કપાવી જાય.
જગતમાં સમયનીસાથે ચાલતા મળેલદેહને,જન્મદીવસને શ્રધ્ધાથી ઘરમાં ઉજવાઈજાય
જીવનમાં જન્મદીવસને પવિત્રદીવસ કહેવાય,જે જીવને પવિત્રજન્મથી આગમન થાય
માબાપનો પવિત્રપ્રેમ એભગવાનથી મેળવાય,જે સંતાનને પરિવારમાં જન્મઆપીજાય
પવિત્રરાહ મળે જીવનમાં એસંત જલાસાંઇની કૃપા કહેવાય,જે શ્રધ્ધાથી ભક્તિ થાય
.....પવિત્ર જન્મદીવસને ઉજવવા,પવિત્રપતિ શ્રીઅલ્પેશકુમાર પ્રીતીબેનથી કેક કપાવી જાય.
પવિત્રરાહ મળે ભગવાનની પવિત્રકૃપાએ,જે જીવનમાં શ્રધ્ધાથીજ પ્રભુને વંદન કરાય
જીવનમાં પવિત્રઆશિર્વાદ મળ્યા પિતા સુરેશચંદ્રના,સંગે માતા ઇંદીરાબેનનીકૃપાથઈ
પવિત્રરાહે જીવન જીવતા જન્મનાદીવસે,ઘરમાં પ્રભુને ધુપદીપ પ્રગટાવી વંદન કરાય 
ભગવાનને શ્રધ્ધાથી પ્રાર્થના કરીએ,કે પ્રીતીબેનને પવિત્ર આયુષ્ય જીવન આપી જાય 
.....પવિત્ર જન્મદીવસને ઉજવવા,પવિત્રપતિ શ્રીઅલ્પેશકુમાર પ્રીતીબેનથી કેક કપાવી જાય.
########################################################################
       શ્રીમતી પ્રીતીબેનને તેમના જન્મદીવસ નીમિત્તે સંત જલારામ બાપાને પ્રાર્થના
 કરીને વિનંતી કરીયે કે ભગવાન તેમને તંદુરસ્ત આયુષ્યવાન જીવન આપે.
લી.પ્રદીપ,રમા બ્રહ્મભટ્ટ સહિત પરિવારના હેપ્પી બર્થ ડે.  (તાઃ૧૭/૯/૨૦૨૨ શનિવાર)  
========================================================================


 

September 17th 2022

પ્રેમથી પવિત્રકૃપા મળે

Jalaram Mandir Greenford Nitya Karyakram
.            .પ્રેમથી પવિત્રકૃપા મળે

તાઃ૧૭/૯/૨૦૨૨                    પ્રદીપ બ્રહ્મભટ્ટ        
શ્રધ્ધા રાખીને ઘરમાં ભગવાનની ભક્તિ કરતા,પ્રભુકૃપાથી આંગણે આવી જાય
પવિત્રકૃપામળે જીવને મળેલ માનવદેહને,જે દેહને પવિત્રરાહે જીવનજીવાડીજાય  
......એ અવનીપરના આગમનને પ્રભુકૃપાએ,માનવદેહ મળે જે સમયસાથે લઈ જાય.
જીવને જન્મમરણનો સંબંધ અવનીપર,નાકોઇ જીવથી કદી જગતમાં દુર રહેવાય
ભગવાનની પવિત્રકૃપા મળે જીવને,જે જીવના ગતજન્મના થયેલકર્મથીજ મેળવાય
અદભુતલીલા અવનીપર ભગવાનની કહેવાય,એ જીવને નિરાધારદેહપણાઅપીજાય
જીવને નિરાધારદેહ મળે,જે પ્રાણીપશુજાબવર અને પક્ષીથી સમયેજ મળતો જાય 
......એ અવનીપરના આગમનને પ્રભુકૃપાએ,માનવદેહ મળે જે સમયસાથે લઈ જાય.
પવિત્રહિંદુધ્રર્મની પ્રેરણાકરી ભગવાને ભારતદેશથી,જ્યાં પ્રભુપવિત્રદેહથી જન્મીજાય
અનેક પવિત્રદેહથી જન્મ લીધો,જે માનવદેહને જીવનમાં શ્રધ્ધાથી ભક્તિ થઈજાય
પ્રભુની આ પવિત્રભક્તિની પાવનરાહ છે,જે શ્રધ્ધાથી ઘરમાં ધુપદીપથી પુંજાકરાય
જીવને ગતજન્મના દેહના થયેલકર્મથી,સમયે અવનીપર જીવને માનવદેહ મળીજાય 
......એ અવનીપરના આગમનને પ્રભુકૃપાએ,માનવદેહ મળે જે સમયસાથે લઈ જાય.
####################################################################

	
September 16th 2022

સુર્યદેવની પવિત્રકૃપા

***સૂર્ય (દેવ) - વિકિપીડિયા***
.           .સુર્યદેવની પવિત્રકૃપા 

તાઃ૧૬/૯/૨૦૨૨                 પ્રદીપ બ્રહ્મભટ્ટ 

અવનીપર પવિત્રશક્તિશાળી ભગવાન છે,જે જગતમાં પવિત્ર સુર્યદેવથી ઓળખાય
જગતમાં માનવદેહને સવારર્સાંજમળે,એ એમની આગમનવિદાયની કૃપાએ મેળવાય
.....જીવને અવનીપર જન્મમરણથી આગમનવિદાય મળી જાય,જે પ્રભુની કૃપા કહેવાય.
જીવને માનવદેહ મળે એજ ગતજન્મના થયેલ કર્મથી,પ્રભુની કૃપાએજ મળતો જાય
જીવને નિરાધારદેહથી બચાવી જાય,જ્યાં ભગવાનની પવિત્રકૃપાજ જીવને મળી જાય
પવિત્ર શક્તિશાળી સુર્યદેવ છે જગતમાં,જે જીવના જન્મને સમયની સાથે લઈ જાય
સુર્યદેવની પવિત્રકૃપાએ મળેલદેહને જીવનમાં,સુખની પવિત્રરાહ માનવદેહને પ્રેરીજાય
.....જીવને અવનીપર જન્મમરણથી આગમનવિદાય મળી જાય,જે પ્રભુની કૃપા કહેવાય.
અજબશક્તિશાળી ભગવાનની કૃપા,જે હિંદુ ધર્મમાં ઓમ હ્રી સુર્યાય નમઃથી પુંજાય
પવિત્રકૃપાળુ સુર્યદેવ છે હિંદુધર્મમાં,જેમની સમયેપવિત્ર સુર્યનારાયણદેવથી પુંજાકરાય 
શ્રધ્ધારાખીને સવારે સુર્યદેવને વંદન કરતા,પવિત્ર રાંદલમાતાની પવિત્રકૃપા મળીજાય
પરમકૃપાળુ ભગવાન હિંદુધર્મમાં છે,જેમની પાવનકૃપા મળેલમાનવદેહને મળતી જાય
.....જીવને અવનીપર જન્મમરણથી આગમનવિદાય મળી જાય,જે પ્રભુની કૃપા કહેવાય.
######################################################################
September 15th 2022

પવિત્રશ્રધ્ધા ભક્તિ

******
.            પવિત્રશ્રધ્ધા ભક્તિ 

તાઃ૧૫/૯/૨૦૨૨                 પ્રદીપ બ્રહ્મભટ્ટ    

મળેલ માનવદેહને પવિત્રસંતની પાવનકૃપાએ,સમયે મંદીરમાં દર્શન કરાવી જાય
સંત જલારામ અને સાંઇબાબાની પવિત્રકૃપાએ,ગુરુવારે ભક્તને મંદીર લઈ જાય
.....એ પવિત્રકૃપાથી મળેલદેહને ભક્તિ મળે,જે શ્રધ્ધા અને સબુરીથી વંદન કરાય.
અવનીપરનુ જીવનુ આગમન એ ભગવાનની,પાવનકૃપાએ માનવદેહ મળી જાય
ભારતદેશની ભુમીથી પ્રેરણા મળે દેહને,જ્યાં પરમાત્મા અનેકદેહથી જન્મી જાય
પવિત્રસંત જન્મ્યા વિરપુરગામમાં,જે અન્નદાનની પ્રેરણાથી પ્રભુકૃપાની મળીજાય
હિંદુધર્મની પવિત્ર પ્રેરણા કરવા પાર્થીવગામમાં,સંત સાંઇબાબા જન્મ લઈ જાય
.....એ પવિત્રકૃપાથી મળેલદેહને ભક્તિ મળે,જે શ્રધ્ધા અને સબુરીથી વંદન કરાય.
જીવને મળેલદેહને ગતજન્મના થયેલ કર્મનો સંબંધ,ના જીવથી કદી દુર રહેવાય
પરમાત્માની પાવનકૃપા મળે ભારતદેશથી,જ્યાં અનેક પવિત્રદેહથી જન્મી જાય
પવિત્રપ્રેરણા કરવા પાર્થીવગામથી સાંઇબાબા શેરડીઆવી દેહને પ્રેરણાકરીજાય
મળેલદેહને શ્રધ્ધા અને સબુરીની પવિત્ર પ્રેરણા કરી,જે દેહને કૃપા મળી જાય
.....એ પવિત્રકૃપાથી મળેલદેહને ભક્તિ મળે,જે શ્રધ્ધા અને સબુરીથી વંદન કરાય.
પવિત્ર હિંદુધર્મને ભારતદેશથી જગતમાં પ્રસરાવ્યો,જે મળેલમાનવદેહને પ્રેરીજાય
જીવને મળેલદેહને પ્રભુની પ્રેરણામળે,જે જીવનમાં પવિત્રરાહે જીવનજીવાડીજાય
નાકોઇ અપેક્ષા એજીવન જીવીગયા ભારતમાં,એ પવિત્રકૃપાની પ્રેરણા કરીજાય
જીવનમાં જય શ્રીજલારામ સંગે ઓમ શ્રી સાંઇનાથાય નમઃથી ઘરમાં પુંજાથાય
.....એ પવિત્રકૃપાથી મળેલદેહને ભક્તિ મળે,જે શ્રધ્ધા અને સબુરીથી વંદન કરાય 
##################################################################

	
September 14th 2022

પવિત્રરાહ મળે દેહને

***જાણો, અઠવાડિયાના કયા દિવસે કયા દેવતાની પૂજા કરવાથી ભાગ્યોદય થાય છે | astrology tips know which days of the week worshipped which deity happens luck***
.            પવિત્રરાહ મળે દેહને

તાઃ૧૪/૯/૨૦૨૨                પ્રદીપ બ્રહ્મભટ્ટ    

લાગણીમોહને દુર રાખીને જીવન જીવતા,મળેલ માનવદેહને પ્રભુકૃપા મળી જાય
પરમાત્માની કૃપાએ માનવદેહને પવિત્રરાહ મળે,એ જીવનમાં શાંંતિ આપી જાય
.....નાકોઇજ અપેક્ષા રહે મળેલ માનવદેહને,જે જીવનમાં પાવનરાહે જીવન જીવાડી જાય.
પરમાત્માએ અનેકપવિત્રદેહ લીધા ભારતદેશમાં,એ ભગવાનની અદભુતકૃપા કહેવાય
જીવને પ્રભુનીપાવનકૃપાએ અવનીપર માનવદેહમળે,જે જીવનમાં પવિત્રરાહે જીવાય
જગતમાં ભારતદેશને પવિત્રકરવા પરમાત્મા,હિંદુધર્મમાં માનવદેહથી જન્મ લઈ જાય 
હિંદુધર્મ એજ જગતમા પવિત્રધર્મ છે,જે મળેલ માનવદેહને શ્રધ્ધાથી સુખઆપીજાય
.....નાકોઇજ અપેક્ષા રહે મળેલ માનવદેહને,જે જીવનમાં પાવનરાહે જીવન જીવાડી જાય.
માનવદેહને પવિત્રહિંદુધર્મમાં ભગવાનની પ્રેરણાએ,ધરમાં ધુપદીપકરી પ્રભુનેવંદનકરાય
પરમાત્માની પ્રેરણામળતા જીવનમાં પવિત્રકર્મ મળે,જે મળૅલદેહને પાવનરાહે લઈજાય
જીવને પ્રભુકૃપાએ માનવદેહ મળે,જે જીવના ગતજન્મનાદેહના થયેલ કર્મથી મેળવાય
માનવદેહને જીવનમાં પ્રભુનીકૃપાએ પવિત્રરાહ મળે,જે અંતે જીવને મુક્તિ આપી જાય
.....નાકોઇજ અપેક્ષા રહે મળેલ માનવદેહને,જે જીવનમાં પાવનરાહે જીવન જીવાડી જાય.
**********************************************************************
September 14th 2022

મળે અદભુતપ્રેમ

***શું બ્રહ્મા વિષ્ણુ મહેશ અજર અમર છે ? - Quora***
.            મળે અદભુતપ્રેમ

તાઃ૧૪/૯/૨૦૨૨               પ્રદીપ બ્રહ્મભટ્ટ  

હિંદુધર્મમાં પવિત્રકૃપા પરમાત્માની મળે,જે જીવનમાં પવિત્રસુખ આપી જાય
શ્રધ્ધાથી વિષ્ણુ ભગવાનને ધુપદીપથીજ વંદન કરતા,લક્ષ્મીમાતાનો કૃપા મળે
....જે જીવને મળેલ માનવદેહને સમયનીસાથે ચાલતા,માતાનીકૃપા સુખ આપી જાય.
પવિત્રધર્મની જ્યોતપ્રગટે હિંદુધર્મથી,જે જીવનેમળેલદેહને પવિત્રકર્મ આપીજાય
ભારતદેશમાં ભગવાન અનેક પવિત્રદેહથી,પરિવાર સહિત જન્મથી પધારીજાય
પુજ્ય શંકર ભગવાનને જન્મલીધો દેહથી,સંગે પાર્વતીમાતા પત્નિથી મળીજાય
તેમના પરિવારમાં પુત્ર શ્રીગણેશ થયા,જે વિઘ્નહર્તા ભાગ્યવિધાતાથીય પુંજાય
....જે જીવને મળેલ માનવદેહને સમયનીસાથે ચાલતા,માતાનીકૃપા સુખ આપી જાય.
પવિત્રપુત્ર શ્રી ગણૅશના પરિવારમાં,પત્નિ રીધ્ધી અને સિધ્ધીથી જીવન જીવાય
તેમના સંતાન શુભઅનેલાભથી જન્મીજાય,એ પરિવાર શંકરભગવાનનો કહેવાય
દુનીયામાં ધનની પવિત્ર લક્ષ્મીમાતા કહેવાય,કૃપાએ માનવદેહને સુખઆપીજાય
માતાનેશ્રધ્ધાથી ઓમ મહાલક્ષ્મીએ નમોનમઃથી,ઘરમાંધુપદીપકરીને વંદન કરાય
....જે જીવને મળેલ માનવદેહને સમયનીસાથે ચાલતા,માતાનીકૃપા સુખ આપી જાય.
પવિત્રક્રૂપા પરમાત્માની ભારતદેશથી મળી,જ્યાં અનેકપવિત્રદેહથી જન્મલઈ જાય
હિંદુધર્મની પવિત્રજ્યોત પ્રગટી ભારતથી,જે દુનીયામા મળેલદેહને સુખઆપીજાય
શ્રી લક્ષ્મીમાતા જગતમાં ધનનીમાતા છે,સંગે પતિદેવ શ્રી વિષ્ણુભગવાનને પુંજાય
પરમાત્માનીકૃપાએ સમયેજીવને માનવદેહમળે,જે જીવનાદેહને પવિત્રરાહઆપીજાય
....જે જીવનેમળેલ માનવદેહને સમયનીસાથે ચાલતા,માતાનીકૃપા સુખ આપી જાય.
##################################################################

	
September 13th 2022

પાવન ભક્તિનો સંગાથ

જાણવા જેવું — ગણપતી ઉપાસનાનું આધ્યાત્મિક રહસ્ય
.           પાવન ભક્તિનો સંગાથ

તાઃ૧૩/૯/૨૦૨૨                   પ્રદીપ બ્રહ્મભટ્ટ   

મળેલ માનવદેહ એ પરમાત્માની કૃપાએ મળે,જે અવનીપર લાવી જાય
મળેલદેહને જગતમાં કર્મનો સંબંધ મળે,જે ગતજન્મના દેહથીજ મેળવાય
.....જીવને અવનીપરનો આગમનવિદાયનો સંબંધ,એ સમયની સાથે લઈ જાય.
જીવનમાં કર્મની અનેકરાહમળે માનવદેહને,જે કુદરતની આલીલા કહેવાય
જગતમાં નાકોઇ જીવથી દુરરહેવાય,પ્રભુની કૃપાએજ જીવન જીવી જવાય
સમયે દેહને પવિત્રપ્રેરણા મળે,જે મળેલદેહપર કૃપાએ ભક્તિરાહ મેળવાય
ભગવાનની પવિત્રકૃપા ભારતદેશમાં કહેવાય,જ્યાં અનેકદેહથી જન્મી જાય 
.....જીવને અવનીપરનો આગમનવિદાયનો સંબંધ,એ સમયની સાથે લઈ જાય.
ભગવાને અનેકદેહલીધા છે ભારતદેશમાં,જે દેવ અને દેવીઓની પુંજાકરાય
જગતમાં પરમાત્માનીકૃપાએ હિંદુધર્મના,અનેક પવિત્રમંદીરપણ બંધાઇ જાય
શ્રધ્ધારાખીને માનવદેહથી ભક્તિ કરતા,પરમાત્માની પવિત્રકૃપા મળી જાય
દેહને જીવનમાં પાવન ભક્તિનોસંગાથ મળે,જ્યાં ઘરમાં ધુપદીપથી પુંજાય
.....જીવને અવનીપરનો આગમનવિદાયનો સંબંધ,એ સમયની સાથે લઈ જાય.
જગતમાં પવિત્ર હિંદુધર્મછે,જેમાં પ્રભુ દેવદેવીઓથી ભારતદેશમાં જન્મીજાય
પ્રભુની પવિત્રકૃપામળે માનવદેહને,જ્યાં શ્રધ્ધારાખીને ભગવાનની પુંજાકરાય
મળેલદેહને જીવનમાં શ્રધ્ધાથી પ્રભુનાદેહને વંદન કરતાજ,કૃપા મળતી જાય
જીવનનુઆગમન જન્મથી અનેકદેહથી,માનવદેહ એ પ્રભુનીકૃપાએ મળીજાય
.....જીવને અવનીપરનો આગમનવિદાયનો સંબંધ,એ સમયની સાથે લઈ જાય.
#################################################################

	
September 12th 2022

ભક્તિ અને ભજન

+++શરદપૂનમની રાત્રે તમારી ઘરે આવશે મહાલક્ષ્મી, અને આ ઉપાયથી બનાવશે માલામાલ+++
.            ભક્તિ અને ભજન

તાઃ૧૨/૯/૨૦૨૨                પ્રદીપ બ્રહ્મભટ્ટ   

હિંદુધર્મની પવિત્રજ્યોત પ્રગટી ભારતદેશથી,જે મળેલમાનવદેહથી પ્રભુકૃપા મેળવાય
જગતમાં પવિત્રદેશ ભારત કહેવાય,જ્યાં પરમાત્મા અનેકપવિત્રદેહથી જન્મ લઈજાય
....અદભુતકૃપા ભગવાનની કહેવાય,જે હિંદુધર્મને પવિત્રકરવા પ્રભુ ભારતમાં જન્મી જાય.
અનેકદેહથી જન્મલીધો પ્રભુએ ભારતમાં,જે દુનીયામાં પવિત્ર હિંદુધર્મનો દેશ કહેવાય
હિંદુધર્મ એ પવિત્ર ધર્મ છે જેમાં માનવદેહથી,પ્રભુની ભક્તિ સંગે ભજનથી પુંજાથાય
ભગવાનની કૃપા મળે માનવદેહને,જે સમયે જીવનમાં દેહને પવિત્ર રાહ આપી જાય 
પવિત્રપ્રેરણા મળે જીવને મળેલ માનવદેહને,જે મળેલદેહથી શ્રધ્ધાથી ભક્તિ કરીજાય
....અદભુતકૃપા ભગવાનની કહેવાય,જે હિંદુધર્મને પવિત્રકરવા પ્રભુ ભારતમાં જન્મી જાય.
જગતમાં લાગણી અને મોહનો સંબંધ કળીયુગમાં,ના કોઇ દેહથી કદીય દુર રહેવાય
સમયને સમજીને ચાલતા મળેલદેહને કૃપામળે,જે પરમાત્માના પવિત્રપ્રેમથી મળીજાય
અનેક પવિત્ર દેહથી જન્મ લઈને પરમાત્મા પધાર્યા,જે ભારતદેશપર કૃપાજ કરી જાય
હિંદુધર્મ જગતમાં પવિત્રધર્મ થયો,જેમાં ભગવાનની શ્રધ્ધાથી ભજન અને ભક્તિકરાય
....અદભુતકૃપા ભગવાનની કહેવાય,જે હિંદુધર્મને પવિત્રકરવા પ્રભુ ભારતમાં જન્મી જાય.
જીવને મળેલ માનવદેહને પવિત્રરાહ મળે જીવનમાં,જ્યાં શ્રધ્ધાથી પ્રભુનીપુંજાકરીજાય
પરમાત્માની પવિત્રકૃપાએ જીવને મળેલદેહને,સમયને સમજીને જીવનમાં ચાલી જવાય
હિંદુધર્મમાંધરમાં પરમાત્માની પ્રાર્થનાકરવા,ધુપદીપ કરીને દીવો પ્રગટાવીને પુંજાકરાય
શ્રધ્ધાથી પ્રભુની ભક્તિ કરવા મળેલદેહને,સમયની સાથે ચાલવા ઘરમાં વંદન કરાય
....અદભુતકૃપા ભગવાનની કહેવાય,જે હિંદુધર્મને પવિત્રકરવા પ્રભુ ભારતમાં જન્મી જાય.
***********************************************************************
September 12th 2022

સંગાથ સમયનોમળે

Today Rashifal In Gujarati, 18 મે 2022: મિથુન, કર્ક અને તુલા રાશિના લોકો માટે દિવસ સારો રહેશે, થશે ધનલાભ, ધનુરાશિ માટે મુશ્કેલ દિવસ, જાણો આજનું ગુજરાતી ...
.           સંગાથ સમયનોમળે

તાઃ૧૨/૯/૨૦૨૨                પ્રદીપ બ્રહ્મભટ્ટ    

શ્રધ્ધારાખીને હિંદુધર્મમાં પરમાત્માની પુંજા કરતાજ,પાવનકૃપા દેહને મળી જાય
અજબશક્તિશાળી દેહથી જન્મલીધો ભારતમાં,જે જગતમાં પવિત્રદેશ કરી જાય
....જીવને મળેલમાનવદેહ એ પ્રભુનીકૃપા કહેવાય,શ્રધ્ધાથી ભક્તિ કરતા સુખ મળી જાય.
સમયે જગતમાં હિંદુધર્મ એ પવિત્રધર્મ છે,જે મળેલ માનવદેહને પ્રેરણા કરીજાય
પવિત્રકૃપાછે ભારતદેશથી હિંદુધર્મની,એ જીવના મળેલદેહને પવિત્રરાહે દોરીજાય
જગતમાં પરમાત્માએ અનેકદેહલીધા ભારતમાં,જે પ્રભુકૃપાએ પવિત્રદેશ થઈજાય
શ્રધ્ધારાખીને ભક્તિથી પવિત્રજીવન જીવતા,મળેલદેહને સંગાથસમયનો મળીજાય
....જીવને મળેલમાનવદેહ એ પ્રભુનીકૃપા કહેવાય,શ્રધ્ધાથી ભક્તિ કરતા સુખ મળી જાય.
જીવનમાં સમયની સાથે ચાલવા માનવદેહને,પરમાત્માની પ્રેરણાથીજીવન જીવાય 
જીવને અવનીપર માનવદેહમળે જે ગતજન્મના,દેહથી થયેલ કર્મથી મળતો જાય
જ્ગતમાં ભગવાનની કૃપા ભારતદેશથીજ મળે,જ્યાં અનેકદેહથી જ્ન્મ લઈ જાય
પરમાત્માની કૃપાએ મળેલદેહને પાવનરાહ મળે,જે શ્રધ્ધાભક્તિએ રાહઆપીજાય
....જીવને મળેલમાનવદેહ એ પ્રભુનીકૃપા કહેવાય,શ્રધ્ધાથી ભક્તિ કરતા સુખ મળી જાય.
#####################################################################
September 11th 2022

માતા દુર્ગાની પવિત્રકૃપા

Chaitri navratri 2022: ચૈત્રી નવરાત્રીમાં મા દુર્ગાને અર્પણ કરી દો આ ભોગ, જીવનમાં નહીં સતાવે કોઈ રોગ ! | In Chaitri Navratri, offer this Prasad to Maa Durga, no disease will afflict
.         માતા દુર્ગાની પવિત્રકૃપા  

તાઃ૧૧/૯/૨૦૨૨                  પ્રદીપ બ્રહ્મભટ્ટ   

પવિત્રકૃપા મળે મળેલ માનવદેહને,જગતમાં એ પવિત્રહિંદુધર્મથી મેળવાય
પરમાત્માએ અનેક પવિત્રદેહથી,ભારતદેશમાં જન્મલીધો એ કૃપા કહેવાય
...હિંદુધર્મમાં પ્રભુએ ભારતમાં દેવદેવીઓથી જન્મલીધો,જેમની શ્રધ્ધાથી પુંજા કરાય.
શ્રધ્ધારાખીને ઘરમાં પવિત્ર દુર્ગામાતાની,ધુપદીપ પ્રગટાવી આરતી કરાય
પવિત્રકૃપાળુ માતાએ ભારતદેશમાં જન્મલઈ,ભક્તોને સુખપણ આપીજાય 
માતાની શ્રધ્ધાથી પુંજાકરવા,ઑમ હ્રી દુર્ગેદુર્ગે રક્ષ્મી સ્વાહાથી વંદનથાય 
અનેક પવિત્ર શક્તિશાળીમાતા છે હિંદુધર્મમાં,જે જીવને મુક્તિઆપીજાય
...હિંદુધર્મમાં પ્રભુએ ભારતમાં દેવદેવીઓથી જન્મલીધો,જેમની શ્રધ્ધાથી પુંજા કરાય.
જીવને સમયે માનવદેહમળે જે નિરાધારદેહથી,બચાવીજાય એકૃપાકહેવાય
જગતમાં જન્મમરણનો સંબંધજીવને,જે ગતજન્મના દેહના કર્મથી મેળવાય
માનવદેહએ ભગવાનનીકૃપા કહેવાય,જે સમયે શ્રધ્ધાથીજ પુંજાકરાવી જાય
જીવનાદેહને ભક્તિથી પ્રભુની કૃપા મળે,એ પરમાત્માના દેહની પુંજા થાય
...હિંદુધર્મમાં પ્રભુએ ભારતમાં દેવદેવીઓથી જન્મલીધો,જેમની શ્રધ્ધાથી પુંજા કરાય.
ભારતદેશ જગતમાં પવિત્રદેશ છે,જેમાં પવિત્રહિંદુધર્મમાં ભગવાન જન્મીજાય
પ્ર્ભુએ અનેકદેહથી સમયેજન્મલીધો,જે માનવદેહને જીવનમાં સુખઆપીજાય
શ્ર્ધ્ધાથી દેવ અને દેવીઓની પુંજાકરતા,જીવને મળેલમાનવદેહપર કૃપા થાય**
દુર્ગામાતાએ પવિત્રશક્તિશાળી કૃપાળુમાતા છે,શ્રધ્ધાથી પુંજાએકૃપા મેળવાય  
...હિંદુધર્મમાં પ્રભુએ ભારતમાં દેવદેવીઓથી જન્મલીધો,જેમની શ્રધ્ધાથી પુંજા કરાય.
**********************************************************************
....જય દુર્ગા માતા.....જય દુર્ગા માતા.....જય દુર્ગા માતા.....જય દુર્ગા માતા....
***********************************************************************



« Previous PageNext Page »