September 12th 2022

સંગાથ સમયનોમળે

Today Rashifal In Gujarati, 18 મે 2022: મિથુન, કર્ક અને તુલા રાશિના લોકો માટે દિવસ સારો રહેશે, થશે ધનલાભ, ધનુરાશિ માટે મુશ્કેલ દિવસ, જાણો આજનું ગુજરાતી ...
.           સંગાથ સમયનોમળે

તાઃ૧૨/૯/૨૦૨૨                પ્રદીપ બ્રહ્મભટ્ટ    

શ્રધ્ધારાખીને હિંદુધર્મમાં પરમાત્માની પુંજા કરતાજ,પાવનકૃપા દેહને મળી જાય
અજબશક્તિશાળી દેહથી જન્મલીધો ભારતમાં,જે જગતમાં પવિત્રદેશ કરી જાય
....જીવને મળેલમાનવદેહ એ પ્રભુનીકૃપા કહેવાય,શ્રધ્ધાથી ભક્તિ કરતા સુખ મળી જાય.
સમયે જગતમાં હિંદુધર્મ એ પવિત્રધર્મ છે,જે મળેલ માનવદેહને પ્રેરણા કરીજાય
પવિત્રકૃપાછે ભારતદેશથી હિંદુધર્મની,એ જીવના મળેલદેહને પવિત્રરાહે દોરીજાય
જગતમાં પરમાત્માએ અનેકદેહલીધા ભારતમાં,જે પ્રભુકૃપાએ પવિત્રદેશ થઈજાય
શ્રધ્ધારાખીને ભક્તિથી પવિત્રજીવન જીવતા,મળેલદેહને સંગાથસમયનો મળીજાય
....જીવને મળેલમાનવદેહ એ પ્રભુનીકૃપા કહેવાય,શ્રધ્ધાથી ભક્તિ કરતા સુખ મળી જાય.
જીવનમાં સમયની સાથે ચાલવા માનવદેહને,પરમાત્માની પ્રેરણાથીજીવન જીવાય 
જીવને અવનીપર માનવદેહમળે જે ગતજન્મના,દેહથી થયેલ કર્મથી મળતો જાય
જ્ગતમાં ભગવાનની કૃપા ભારતદેશથીજ મળે,જ્યાં અનેકદેહથી જ્ન્મ લઈ જાય
પરમાત્માની કૃપાએ મળેલદેહને પાવનરાહ મળે,જે શ્રધ્ધાભક્તિએ રાહઆપીજાય
....જીવને મળેલમાનવદેહ એ પ્રભુનીકૃપા કહેવાય,શ્રધ્ધાથી ભક્તિ કરતા સુખ મળી જાય.
#####################################################################

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment