September 9th 2022

श्रध्धासे भक्ति करो

***Gurudev Gd Vashist - भक्ति में श्रद्धा और सबूरी परम आवश्यक बताया है। सबूरी का अर्थ है सब्र, धैर्य। मनुष्य के जीवन में धैर्य ही ऐसी शक्ति है, जो उसकी ...***
.             श्रध्धासे भक्ति करो

ताः९/९/२०२२                    प्रदीप ब्रह्मभट्ट 
मळेल मानवदेहसे जीवनमे श्रध्धासे भक्ति करनेसे,परमात्माकी क्रुपा मील जाती है 
पवित्रक्रुपासे जीवको मानवदेह मीले,जो जीवनमे पवित्रकर्मका संगाथ मील जाताहॅ
....अवनीपरका आगमन देहका जो अनेकदेहसे,जीवको समयके साथ आना पडता हे.
मानवदेह ये पावनक्रुपा भगवानकी जीवपर,जो निराधारदेहसे जीवको बचा लेती हे
जन्मसे मीलेल मानवदेह ये पावनक्रुपा प्रभुकी,जीवनमे श्रध्धासे प्रभुकीपुंजा होती हे
परमात्माने भारतदेशमे अनेक पवित्रदेहसे जन्मलीया,जीनकी पुंजा धुपदीपसेहोती हे
मानवदेहको जीवनमे पवित्रराह मीले,जहा हिंदुधर्ममे धरमे पुंजासे क्रुपा मीलती हे
....अवनीपरका आगमन देहका जो अनेकदेहसे,जीवको समयके साथ आना पडता हे.
अनेक पवित्रदेहसे जन्म लीया भगवानने,जो भारतदेशको पवित्रदेश कर दीया हे
मीले हुए मानवदेहको हिंदुधर्ममे प्रभुकी क्रुपा मीले,जो जीवको मुक्ति मीलती हे
परमात्माकी पावनक्रुपासे जीवको जन्ममरणका,सबंधछुटनेसे जीवको सुखमीलताहे 
अवनीपरका आगमन विदाय ए देहका कर्म,जो मानवदेहसे जीवनमे हो जाता हे 
....अवनीपरका आगमन देहका जो अनेकदेहसे,जीवको समयके साथ आना पडता हे.
====================================================================

 

,

September 8th 2022

પવિત્ર કૃપા પરમાત્માની

ભગવાન શ્રી વિષ્ણુનો ચૌદમો અવતાર એવા ભગવાન શ્રી નૃસિંહ તમામ આપત્તિનું નિવારણ કરનારા છે ! | Dharmlok magazine vichar vithika 11 May 2022
.            પવિત્ર કૃપા પરમાત્માની 

તાઃ૮/૯/૨૦૨૨                    પ્રદીપ બ્રહ્મભટ્ટ        

શ્રધ્ધારાખીને મળેલ માનવદેહથી જીવનમાં,ભગવાનની વંદન કરીને પુંજા કરાય
માનવ જીવનમાં પવિત્રકૃપામળે પરમાત્માની,જ્યાં ઘરમાં ધુપદીપકરી વંદનથાય
......હિંદુ ધર્મમાં પરમાત્માની પવિત્રકૃપા મળે,જે ભારતદેશથી પ્રભુની પ્રેરણા થાય.  
જીવને અવનીપરનુ આગમન અનેકદેહથી,જગતમાં નાકોઇ જીવથી દુર રહેવાય
પરમાત્માની પવિત્રકૃપાએ જીવને માનવદેહ મળે,જે નિરાધારદેહથી બચાવીજાય
અવનીપર જીવને પ્રાણીપશુજાનવર અને પક્ષીને,નાકોઇ આધાર મળે જીવનમાં
પવિત્રકૃપાએ જીવને ગતજન્મના દેહના કર્મથી,માનવદેહ મળતા જીવન જીવાય
......હિંદુ ધર્મમાં પરમાત્માની પવિત્રકૃપા મળે,જે ભારતદેશથી પ્રભુની પ્રેરણા થાય. 
ભગવાનની પાવનકૃપામળે જીવનમાં,જે મળેલમાનવદેહને પવિત્રભક્તિ આપીજાય
માનવદેહને જીવનમાં નાકોઇ લાગણી માગણીનો સંબંધરહે,એપ્રભુનીકૃપા કહેવાય
ભારતદેશને જગતમાં પવિત્રદેશ કર્યો,જ્યાં ભગવાન અનેકપવિત્રદેહથી જન્મી જાય
માનવદેહને જીવનમાં પ્રભુનીકૃપા મળે,જ્યાં ઘરમાં ધુપદીપ પ્રગટાવી પુંજન કરાય
......હિંદુ ધર્મમાં પરમાત્માની પવિત્રકૃપા મળે,જે ભારતદેશથી પ્રભુની પ્રેરણા થાય.
###################################################################
September 8th 2022

પવિત્રસાંકળ સમયની

+++Janmashtami 2022 : શ્રી કૃષ્ણની આ પાંચ વાતો, જે તમને બનાવી શકે છે સફળ જીવન | Janmashtami 2022 : These five things of Shri Krishna, which can make you a successful life - Gujarati Oneindia+++
.            પવિત્રસાંકળ સમયની

તાઃ૮/૯/૨૦૨૨                    પ્રદીપ બ્રહ્મભટ્ટ    

પરમાત્માની પવિત્રકૃપા અવનીપર,મળેલ માનવદેહને સમયે મળતી જાય
કુદરતની આપવિત્રકેડી ભારતદેશથી પ્રસરી,જ્યાં અનેકદેહથી જન્મીજાય
.....પરમાત્માએ અનેકપવિત્રદેહથી જન્મ લીધો ભારતમાં,જ્યાં પ્રભુની પુંજા કરાય.
જીવને અવનીપર સમયે માનવદેહમળે,એ ભગવાનની પવિત્રકૃપા કહેવાય
અવનીપર અનેકદેહથી સંબંધ જીવને,જે સમયનીસાથે ચાલતા જીવનેમળે
અનેક નિરાધારદેહ જે પ્રાણીપશુજાનવર અને પક્ષીથી,જીવને મળતો જાય
માનવદેહ એપરમાત્માનીકૃપા કહેવાય,જે ગતજન્મનાદેહના કર્મથી મેળવાય
.....પરમાત્માએ અનેકપવિત્રદેહથી જન્મ લીધો ભારતમાં,જ્યાં પ્રભુની પુંજા કરાય.
જગતમાં જીવને જન્મમરણનો સંબંધદેહથી,માનવદેહ એપવિત્ર્રરાહે લઈ જાય
પ્રેરણામળે પરમાત્માની મળેલદેહને,એ પ્રભુએ લીધેલદેહથી પ્રેરણાઆપીજાય
માનવદેહને સમયની સાથે પ્રભુકૃપા લઇ જાય,જ્યાં ઘરમાં પ્રભુનીપુંજા કરાય
સમયને નાપકડાય કોઇ દેહથી અવનીપર,પ્રભુકૃપા પવિત્ર સાંકળ આપીજાય
.....પરમાત્માએ અનેકપવિત્રદેહથી જન્મ લીધો ભારતમાં,જ્યાં પ્રભુની પુંજા કરાય.
###################################################################
September 7th 2022

પવિત્ર પાવનપ્રેમ

+++હનુમાન જયંતિ પર આ એક કામ કરી લો, બધા દુઃખ થઇ જશે દૂર અને પ્રભુનો રહેશે  આશીર્વાદ | vastu tips on hanuman jayanti+++
.            પવિત્ર પાવનપ્રેમ

તાઃ૭/૯/૨૦૨૨                 પ્રદીપ બ્રહ્મભટ્ટ    

શ્રધ્ધારાખીને જીવનમાં પ્રેમપકડીને ચાલતા,માનવદેહને પવિત્ર પાવનપ્રેમ મળે
મળેલમાનવદેહને જીવનમાં સમય સમજીને જીવતા,પવિત્રપ્રેમની કૃપામળીજાય
.....પ્રેમ એ પરમાત્માની પાવનકૃપા કહેવાય,જ્યાં પવિત્ર ભક્તિને પકડીને ચલાય. 
ભગવાનની પવિત્રકૃપાએ જીવનેમાનવદેહમળે,જે સમયને સમજીને જીવાડીજાય
શ્રધ્ધારાખીને માનવદેહને જીવનમાં ભક્તિ કરતા,પરમાત્માની પાવનકૄપા મળે
જીવનમાં સમયને સમજતા ઘરમાં,પ્રભુની ધુપદીપકરી વંદનકરી આરતી કરાય
પરમાત્માના અનેકદેહની કૃપા ભારતથી થાય,જ્યાં અનેકદેહથી જન્મ લઈજાય
.....પ્રેમ એ પરમાત્માની પાવનકૃપા કહેવાય,જ્યાં પવિત્ર ભક્તિને પકડીને ચલાય. 
જન્મમરણનો સંબંધ જીવને અવનીપર,જે સમયે જન્મ મળતા દેહ મળી જાય
જગતમાં અનેકદેહનો સંબંધસમયે,માનવદેહ મળે જે નિરાધારથી બચાવી જાય
અવનીપર પ્રાણીપશુજાનવર પક્ષીએ નિરાધારદેહ,એ જન્મ મળતા રખડી જાય
મળેલ માનવદેહને સંબંધ નિખાલસ પ્રેમનો,જે ભક્તિનીરાહે જઈવને મળીજાય
.....પ્રેમ એ પરમાત્માની પાવનકૃપા કહેવાય,જ્યાં પવિત્ર ભક્તિને પકડીને ચલાય. 
################################################################
September 7th 2022

સુંદરતાનો સંગાથ

***પ્રભુ જ્ઞાની જીવન દે ! (૩)પ્રવીણા કડકિયા | સહિયારું સર્જન – ગદ્ય***
             .સુંદરતાનો સંગાથ

તાઃ૭/૯/૨૦૨૨                  પ્રદીપ બ્રહ્મભટ્ટ     

કુદરતની પવિત્રકૃપા જગતમાં પ્રસરી ભારતદેશથી,જે પરમાત્માનો પ્રેમ કહેવાય 
પવિત્રદેશ ભારતને કર્યો જ્યાં સમયે,ભગવાન અનેક પવિત્રદેહથી જન્મલઈજાય
....મળેલ માનવદેહને જીવનમાં પવિત્રપ્રેરણા મળે,એ સુંદરતાનો સંગાથ ભારતથી મળે.
મળેલદેહને અવનીપર કરેલ કર્મનો સંબંધ,જે જીવને જન્મમરણથી મળતો જાય
પાવનકૃપા ભગવાનની ભારતદેશથી,જ્યાં પરમાત્મા અનેકદેહથી જન્મલઈ જાય
જગતમાં જીવના મળેલ માનવદેહને,ગત જન્મના મળેલદેહના કર્મથી મળી જાય
અવનીપર અદભુતલીલા ભગવાનની કહેવાય,જે માનવદેહને પ્રેરણાથીજ સમજાય
....મળેલ માનવદેહને જીવનમાં પવિત્રપ્રેરણા મળે,એ સુંદરતાનો સંગાથ ભારતથી મળે.
ભગવાને અનેકદેહથી ભારતદેશમાં જન્મ લીધો,જેમની હિંદુધર્મમાંજ પુંજા કરાય
દુનીયામાં હિંદુધર્મજ પવિત્રધર્મ છે,જેમની ઘરમાં મળેલમાનવદેહથી પુંજન કરાય
પવિત્રકૃપામળે ભગવાનની જીવનમાં,જ્યાં સમયનીસાથે ચાલતા પ્રભુનેવંદન થાય
જગતમાં ભારતદેશજ પવિત્રદેશ છે,જ્યાં ભગવાન જન્મલઈ દેહને પ્રેરણાકરીજાય 
....મળેલ માનવદેહને જીવનમાં પવિત્રપ્રેરણા મળે,એ સુંદરતાનો સંગાથ ભારતથી મળે.
####################################################################

September 7th 2022

સફળતાનો સંગ

સજ્જનોનો સંગ કરતાં રહો, કાર્યસિદ્ધિ માટે મહેનત કરતાં રહો | નવગુજરાત સમય
.             સફળતાનો સંગ

તાઃ૭/૯/૨૦૨૨                 પ્રદીપ બ્રહ્મભટ્ટ              

મળેલદેહના જીવનની પવિત્રરાહ મળે,જે માનવદેહને પવિત્રરાહે લઈ જાય 
આવે આંગણે પરમાત્માની પાવનકૃપા,એ જીવનમાં સફળતાને આપી જાય 
.....એ અદભુત કૃપા મળે મળેલદેહને,જે સમયેદેહને જીવનમાં પાવનરાહે લઈ જાય.
જગતમાં પરમાત્માની પવિત્રકૃપા મળે,જે પવિત્ર ભારતદેશમાં જન્મદઈ જાય
મળે કૃપા પવિત્રદેહની જેમણે જન્મથી દેહલઈ,માનવદેહને પ્રેરણા મળીજાય 
પવિતકૃપાએ ભગવાન અનેકદેહથી જન્મલઈ જાય,જે દેશને પવિત્રકરી જાય
ભારતદેશમાં માનવદેહથી જન્મ લઈ,જગતમાં હિંદુધર્મને પવિત્રધર્મ કરી જાય
.....એ અદભુત કૃપા મળે મળેલદેહને,જે સમયેદેહને જીવનમાં પાવનરાહે લઈ જાય.
જીવને સમયે જન્મથી દેહમળે અવનીપર,નાકોઇ જીવથી અવનીથીદુરરહેવાય 
મળેલમાનવદેહ એ પ્રભુની પાવનકૃપા કહેવાય,જે જીવનમાં કર્મ આપી જાય
અનેક નિરાધારદેહનો જન્મમળે જીવને,નાકોઇ પવિત્રકર્મ જીવનમાંકરાવીજાય
જીવને માનવદેહમળે જેને જીવનમાં કર્મનોસાથ મળે,જે દેહમળતા અનુભવાય
.....એ અદભુત કૃપા મળે મળેલદેહને,જે સમયેદેહને જીવનમાં પાવનરાહે લઈ જાય.
+++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++

 

September 6th 2022

સિધ્ધીવિનાયક શ્રીગણેશ

 ******
.         .સિધ્ધીવિનાયક શ્રીગણેશ   

તાઃ૬/૯/૨૦૨૨                  પ્રદીપ બ્રહ્મભટ્ટ 

હિંદુધર્મમાં પવિત્રસંતાન શ્રીશંકર ભગવાનના,જે સિધ્ધીવિનાયક શ્રીગણેશથી પુંજાય
મળેલ માનવદેહના એ ભાગ્યવિધાતા થયા,જે મળેલદેહના વિઘ્નહર્તા પણ કહેવાય
.....હિંદુધર્મના પવિત્ર તહેવારમાં શ્રધ્ધાથી પુંજા કરતાજ,દેહથી પવિત્રરાહે જીવન જીવાય.
ભગવાને પવિત્રધર્મની જ્યોત પ્રગટાવી ભારતદેશથી,જે ધરતીપર પવિત્રદેશ કહેવાય
જગતમાં પવિત્રધર્મ એ હિંદુ ધર્મછે,જેમાં ભગવાન અનેક પવિત્રદેહથી જન્મલઈજાય
માતા પાર્વતીના પવિત્રસંતાન શ્રી ગણેશ થયા,જેમના પિતા શંકરભગવાન કહેવાય
અવનીપર હિંદુધર્મમાં મળેલ માનવદેહને,શ્રધ્ધાથી ગણેશજીની પુંજાથી ભક્તિ કરાય
.....હિંદુધર્મના પવિત્ર તહેવારમાં શ્રધ્ધાથી પુંજા કરતાજ,દેહથી પવિત્રરાહે જીવન જીવાય.
પરમાત્માની પવિત્રકૃપાએ જીવને માનવદેહમળે,જે શ્રધ્ધાભક્તિથી જીવનજીવાડીજાય
અનેક પવિત્રદેહથી ભગવાને ભારતદેશમાં જન્મ લીધા,જે માનવદેહપર કૄપાકરી જાય
પવિત્ર શ્રી ગણેશ હિંદુધર્મમાં અનેક પવિત્રનામથી પુંજાય,જે પવિત્રજીવન આપીજાય
અવનીપરના માનવદેહન જીવને ગણપતિનીકૃપાએ,અંતે જન્મમરણથી મુક્તિમળીજાય
.....હિંદુધર્મના પવિત્ર તહેવારમાં શ્રધ્ધાથી પુંજા કરતાજ,દેહથી પવિત્રરાહે જીવન જીવાય.
########################################################################
September 6th 2022

ગજાનંન શ્રીગણેશ

@@@@ગણેશ ઉપાસનાનું હાર્દ . | Ganesha worship@@@@
.             ગજાનંન શ્રીગણેશ

તાઃ૬/૯/૨૦૨૨                   પ્રદીપ બ્રહ્મભટ્ટ      

હિંદુધર્મમાં પવિત્રશક્તિશાળી ગૌરીનંદન કહેવાય,જે ભાગ્યવિધાતાથી ઓળખાય
માતા પાર્વતીના એ લાડલા સંતાન છે,જે હિંદુ ધર્મમાં વિઘ્નહર્તાથી પુંજન કરાય
.....પવિત્ર શંકર ભગવાનનાએ પુત્ર છે,જેમને ઑમ ગં ગણપતયે નમો નમઃથી પુંજાય.
હિંદુધર્મની પવિત્ર જ્યોત પ્રગટાવી ભારતદેશથી,જ્યાં પ્રભુ અનેકદેહથી જન્મીજાય
જગતમાં પવિત્રહિંદુધર્મછે જેમાં ભગવાનના,પવિત્રદેહની ધુપદીપપ્રગટાવી પુંજાથાય
જીવનેઅવનીપર સમયેજન્મથી માનવદેહમળે,જે મળેલદેહના જીવનેકર્મથી મળીજાય
અનેકદેહનોસંબંધ જીવનેજન્મમરણથી,સમયેપ્રભુકૃપાએ નિરાધારદેહથી બચાવી જાય
.....પવિત્ર શંકર ભગવાનનાએ પુત્ર છે,જેમને ઑમ ગં ગણપતયે નમો નમઃથી પુંજાય.
મળેલ માનવદેહના હિંદુધ્ર્મમાં શ્રીગણેશની,જીવનમાં દરેક પ્રસંગમાં તેમની પુંજાથાય
જીવના મળેલ માનવદેહના એ ભાગ્યવિધાતા થયા,જે મળેલદેહને સુખ આપી જાય
ગજાનંદ શ્રીગણેશ સમ્યે રિધ્ધી અને સિધ્ધીના પતિદેવથયા,જે પુંજાયે કૃપા કરીજાય
ગણપતિના પવિત્ર સંતાનથયા જીવનમાં,જે હિંદુધર્મમાં શુભ અને લાભથી ઓળખાય
.....પવિત્ર શંકર ભગવાનનાએ પુત્ર છે,જેમને ઑમ ગં ગણપતયે નમો નમઃથી પુંજાય.
####################################################################
September 5th 2022

કૃપા સમયનો

ગુરુવારે કરો આ સરળ કામ, વધશે આવક, બની રહેશે પ્રભુ શ્રી હરિ અને લક્ષ્મીની કૃપા. |
.            કૃપા સમયની

તાઃ૫/૯/૨૦૨૨              પ્રદીપ બ્રહ્મભટ્ટ     

અવનીપર મળે માનવદેહ જીવને,એ પરમાત્માની પવિત્ર પાવનકૃપા કહેવાય
જન્મમરણનો સંબંધ જીવને ધરતીપર,નાકોઇજ જીવથી જગતથી દુર રહેવાય
....પવિત્રકૃપા પરમામાની જગતમાં જીવનેમળે,જે મળેલદેહને સમયની સાથે લઈ જાય.
અદભુતલીલા છે ભગવાનની અવનીપર,એજીવનાદેહને આવનજાવનથીસમજાય
અવનીપર અનેકદેહથી જીવને દેહમળે,પ્રભુકૃપાએ નિરાધારદેહથી બચાવી જાય
પ્રાણીપશુજાનવરઅને પક્ષી એનિરાધાર દેહછે,માનવદેહ એપ્રભુની કૃપા કહેવાય
જીવને મળેલ માનવદેહને સમયનો સંગાથ મળે,જે ભગવાનની કૃપાએ સમજાય
....પવિત્રકૃપા પરમામાની જગતમાં જીવનેમળે,જે મળેલદેહને સમયની સાથે લઈ જાય.
માનવદેહને જન્મમરણનો સંબંધ અવનીપર,ના કોઇજ દેહથી દુર રહીને જીવાય
જીવને જન્મમળતા માબાપનોપ્રેમ મળે,જે દેહને સમયની સાથેલઈ જીવાડીજાય
મળેલદેહને ભગવાનનીકૃપા સમયસાથે લઈ જાય,જે ઉંમર પ્રમાણે જીવાડી જાય
સમયને પારખી જીવતા માનવદેહપર,પરમાત્માની પાવનકૃપાએ ભક્તિ મળીજાય
....પવિત્રકૃપા પરમામાની જગતમાં જીવનેમળે,જે મળેલદેહને સમયની સાથે લઈ જાય.
********************************************************************

September 5th 2022

બમબમ ભોલેનાથ

શિવ પરિવાર સાથે સંબંધિત પગલાં, જે તમારી દરેક સમસ્યાને દૂર કરશે અને તમારું જીવન બદલી નાખશે. - Gujarati Paper
.          .બમબમ ભોલેનાથ

તાઃ૫/૯/૨૦૨૨                પ્રદીપ બ્રહ્મભટ્ટ   
   
પવિત્રદેહ લીધો પરમાત્માએ ભારતદેશમાં,જે પવિત્રકૃપાળુ મહાદેવ પણ કહેવાય
હિંદુધર્મની પવિત્રકૃપા મળેલ માનવદેહપર,જેમને ઑમ નમઃશિવાયથી પુંજનથાય
....અનેક પવિત્ર નામથી શંકરભગવાનને પુંજાય,શ્રધ્ધાથી ઘરમાં ધુપદીપકરીને વંદન કરાય.
પવિત્રકૃપાળુ પરમાત્માએ અનેકદેહથી જન્મ લીધા,એમની શ્રધ્ધાથીજ પુંજન કરાય
શ્રી શંકર ભગવાનને હિંદુધર્મમાં મહાદેવ,સાથે ભોલેનાથ અને શિવજીપણ કહેવાય
સમયે ભગવાને હિમાલયની પવિત્રપુત્રી પાર્વતીથી,લગ્ન કર્યા જે માતાપાર્વતી થયા
પરમકૃપાળુ ભગવાન ભારતમાં જન્મલઈ જાય,જેમની હિંદુધર્મમાં શ્રધ્ધાથી પુંજાથાય
....અનેક પવિત્ર નામથી શંકરભગવાનને પુંજાય,શ્રધ્ધાથી ઘરમાં ધુપદીપકરીને વંદન કરાય.
જગતમાં પવિત્રભુમી ભારતદેશની થઈ,જ્યાં ભગવાન અનેક પવિત્રદેહથી જન્મીજાય
શંકર ભગવાન પવિત્ર શક્તિશાળી દેવ છે,જેમના શિવલીંગપર દુધથી અર્ચના કરાય
માતા પાર્વતીની કૃપાએ પવિત્રસંતાન થયા,જે ગણેશ કાર્તિકેય અશોકસુદરી કહેવાય
પવિત્રસંતાન શ્રી ગણેશ હિંદુધર્મમાં ભાગ્યવિધાતા,અને વિઘ્નહર્તાથી પુંજા કરાવીજાય
....અનેક પવિત્ર નામથી શંકરભગવાનને પુંજાય,શ્રધ્ધાથી ઘરમાં ધુપદીપકરીને વંદન કરાય.
હરહર ભોલે મહાદેવ સાથે બમબમ ભોલે મહાદેવ બોલી,શંકર ભગવાનને વંદનકરાય
હિંદુધર્મમાં પરમાત્માએ લીધેલાદેહની જગતમાં પુંજાથાય,એ માનવદેહનેસુખ આપીજાય
મળેલ માનવદેહને કર્મનોસંબંધ અવનીપર,જે જીવને ધરતીપર જન્મમરણ આપી જાય
માનવદેહ એ પરમાત્માની કૃપા જીવપર,એ બીજા અનેક નિરાધારદેહથી બચાવી જાય
....અનેક પવિત્ર નામથી શંકરભગવાનને પુંજાય,શ્રધ્ધાથી ઘરમાં ધુપદીપકરીને વંદન કરાય.
#######################################################################
« Previous PageNext Page »