September 6th 2022

ગજાનંન શ્રીગણેશ

@@@@ગણેશ ઉપાસનાનું હાર્દ . | Ganesha worship@@@@
.             ગજાનંન શ્રીગણેશ

તાઃ૬/૯/૨૦૨૨                   પ્રદીપ બ્રહ્મભટ્ટ      

હિંદુધર્મમાં પવિત્રશક્તિશાળી ગૌરીનંદન કહેવાય,જે ભાગ્યવિધાતાથી ઓળખાય
માતા પાર્વતીના એ લાડલા સંતાન છે,જે હિંદુ ધર્મમાં વિઘ્નહર્તાથી પુંજન કરાય
.....પવિત્ર શંકર ભગવાનનાએ પુત્ર છે,જેમને ઑમ ગં ગણપતયે નમો નમઃથી પુંજાય.
હિંદુધર્મની પવિત્ર જ્યોત પ્રગટાવી ભારતદેશથી,જ્યાં પ્રભુ અનેકદેહથી જન્મીજાય
જગતમાં પવિત્રહિંદુધર્મછે જેમાં ભગવાનના,પવિત્રદેહની ધુપદીપપ્રગટાવી પુંજાથાય
જીવનેઅવનીપર સમયેજન્મથી માનવદેહમળે,જે મળેલદેહના જીવનેકર્મથી મળીજાય
અનેકદેહનોસંબંધ જીવનેજન્મમરણથી,સમયેપ્રભુકૃપાએ નિરાધારદેહથી બચાવી જાય
.....પવિત્ર શંકર ભગવાનનાએ પુત્ર છે,જેમને ઑમ ગં ગણપતયે નમો નમઃથી પુંજાય.
મળેલ માનવદેહના હિંદુધ્ર્મમાં શ્રીગણેશની,જીવનમાં દરેક પ્રસંગમાં તેમની પુંજાથાય
જીવના મળેલ માનવદેહના એ ભાગ્યવિધાતા થયા,જે મળેલદેહને સુખ આપી જાય
ગજાનંદ શ્રીગણેશ સમ્યે રિધ્ધી અને સિધ્ધીના પતિદેવથયા,જે પુંજાયે કૃપા કરીજાય
ગણપતિના પવિત્ર સંતાનથયા જીવનમાં,જે હિંદુધર્મમાં શુભ અને લાભથી ઓળખાય
.....પવિત્ર શંકર ભગવાનનાએ પુત્ર છે,જેમને ઑમ ગં ગણપતયે નમો નમઃથી પુંજાય.
####################################################################

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment