September 18th 2022

અદભુતકૃપા પ્રભુની

***ભગવાન પરશુરામ વિશે આપ શું જાણો છો? - Quora***
.           અદભુતકૃપા પ્રભુની

તાઃ૧૮/૯/૨૦૨૨                પ્રદીપ બ્રહ્મભટ્ટ   

અવનીપર જીવને મળેલ માનવદેહને.પ્રભુની પાવનકૃપા સમયનીસાથ લઈ જાય
અદભુતકૃપા પ્રભુની જગતમાં માનવદેહને,શ્રધ્ધા રાખીને ભક્તિ કરતા સમજાય 
.....પવિત્ર હિંદુધર્મની જ્યોતપ્રગટી ભારતદેશથી,જ્યાં પ્રભુ અનેકપવિત્રદેહથી જન્મી જાય.
જગતમાં ભારતદેશને પવિત્રદેશ કર્યો,જે મળેલ માનવદેહને પવિત્રરાહે લઈજાય
જીવને અનેકદેહથી જન્મ મળે અવનીપર,નાકોઇ જીવથી જન્મથી દુર રહેવાય
સમયે જીવને પ્રાણીપશુજાનવર અને પક્ષીથી દેહમળે,જે નિરાધાર દેહ કહેવાય
જીવને પરમાત્માની કૃપાએ માનવદેહ મળે,જે દેહને સમયનીસમજણ મળીજાય
.....પવિત્ર હિંદુધર્મની જ્યોતપ્રગટી ભારતદેશથી,જ્યાં પ્રભુ અનેકપવિત્રદેહથી જન્મી જાય.
મળેલ માનવદેહને કર્મનો સંબંધ જીવનમાં,જે પ્રભુકૃપાએ સમયસાથે ચાલી જાય
પ્રભુની અદભુતકૃપા અવનીપર,એ જીવને મળેલમાનવદેહને પવિત્રરાહે લઈ જાય
ભગવાનના પવિત્રદેહની સમયે પુંજાકરતા,દેહ્પર પરમાત્માની પ્વિત્રકૃપા થઈજાય
હિંદુધર્મની પવિત્રજ્યોત જીવનમાં પ્રગટે,જ્યાં શ્રધ્ધાથી ઘરમાંધુપદીપ્થીપુંજાકરાય
.....પવિત્ર હિંદુધર્મની જ્યોતપ્રગટી ભારતદેશથી,જ્યાં પ્રભુ અનેકપવિત્રદેહથી જન્મી જાય.
##########################################################################

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment