December 20th 2018

પરમકૃપા માતાની

Related image

.                 .પરમકૃપા માતાની 

તાઃ૨૦/૧૨/૨૦૧૮                     પ્રદીપ બ્રહ્મભટ્ટ   

પરમકૃપા મળી માતા સરસ્વતીની,હ્યુસ્ટનમાં કલમપ્રેમીઓ થઈ જાય
અદભુત કેડી પકડી કલમની પ્રેમીઓએ,જે વાંચન કરનારને સમજાય
.....એજ કૃપા માતાની મળી લેખકોને,જે કલમથી જગતમાં આનંદ આપી જાય.
સમયનેસમજીને ચાલતા પ્રેમીઓને,માતાજી જીવને સદમાર્ગે દોરી જાય
મળેલ માનવદેહને સમજણનો સંગાથમળે,જે પવિત્રકલમથી અનુભવાય
નાઅપેક્ષાની કોઇકેડી અડે જીવને,જે મળેલ માનવદેહપાવન કરી જાય
સરળ જીવનનો સંગાથ મળે દેહને,જે કલમ પ્રેમીઓના પ્રેમે મળી જાય
....એજ કૃપા માતાની મળી લેખકોને,જે કલમથી જગતમાં આનંદ આપી જાય.
નિર્મળપ્રેમ મળે કલમપ્રેમીઓને,જે પ્રમુખ,ઉપપ્રમુખ,ખજાનચીથી મેળવાય
સમયસમયની સંગે ચાલતા કલમપ્રેમીઓને,દર મહિને આનંદ આપી જાય
એજ નિખાલસ પ્રેમ મળે કલમપ્રેમીઓને,જે હ્યુસ્ટનમાં પ્રેમથી મળી જાય
પરમ કૃપા માતાની મળે જીવને,પકડેલ કલમથી સૌને પ્રેરણા આપી જાય
....એજ કૃપા માતાની મળી લેખકોને,જે કલમથી જગતમાં આનંદ આપી જાય.
===========================================================
 હ્યુસ્ટનમાં ગુજરાતી કલમના ચાહકોને માતા સરસ્વતીની પરમકૃપા થતા દર મહિને
કલમપ્રેમીઓને ગુજરાતી સાહિત્ય સરીતાના પ્રમુખ,ઉપપ્રમુખ,ખજાનચીના પ્રેમથી મીટીંગનો
લાભ મળે છે જેમાં માતાનીકૃપાએ કલમથી જે લખાણ લખાયુ જે ઘણી વાર પ્રેરણા પણ
બની જાય અને કલમપ્રેમીઓને આનંદ આપે છે.
પ્રમુખ શ્રી સતીશભાઈ પરીખ,ઉપપ્રમુખ શ્રી નિતીનભાઇ વ્યાસ,
                              ખજાનચી શ્રી મનસુખભાઈ વાઘેલા
લી.પ્રદીપ બ્રહ્મભટ્ટ તરફથી સંચાલકોને અને કલમપ્રેમીઓને પ્રેમથી પ્રણામ.
-----------------------------------------------------------------
November 18th 2018

કલમની પવિત્રકેડી

             શ્રી ધીરૂભાઇ શાહ
......
.             .કલમની પવિત્રકેડી        

તાઃ૧૮/૧૧/૨૦૧૮                     પ્રદીપ બ્રહ્મભટ્ટ 

પરમકૃપા મળી માતા સરસ્વતીની,જે તેમની કલમની પવિત્રકેડીએ દેખાય
પવિત્રજીવનના સંગે જીવતા,અમારા સૌના નિખાલસ વડીલ પણ કહેવાય
....એવા વડીલ શ્રી ધીરૂકાકાનો નવેમ્બર એકના રોજ ૯૮મો જન્મદીવસ ઉજવાય.
કલમપ્રેમીઓને પ્રેમ મળતા તેમનો,નિખાલસ ભાવનાથી કલમ ચાલી જાય
અદભુતકૃપા માતાની થતા જીવનમાં,અનેક સર્જનો જીવનમાં એ દઇ જાય
મળે પ્રેમ કલમ પ્રેમીઓને હ્યુસ્ટનમાં,જે કલમ પ્રેમીઓના સર્જનથી દેખાય
ના અપેક્ષા કોઇ અડે સર્જકને કલમપર,એજ વડીલના આશીર્વાદ કહેવાય
....એવા વડીલ શ્રી ધીરૂકાકાનો નવેમ્બર એકના રોજ ૯૮મો જન્મદીવસ ઉજવાય.
કુદરતની પરમકૃપા થઈછે જીવનમાં,જે સંતાનને પાવનરાહપણ આપીજાય
સરળ જીવનની રાહ પકડીને ચાલતા,વડીલને પ્રેમથી પ્રદીપના વંદન થાય
કલમ પકડીને ચાલતા સર્જકોને પ્રેરણા મળે,જે અનેકના સર્જનોથી દેખાય
પાવનપ્રેમ મળ્યો માતા સરસ્વતીનો તેમને,જે તેમના સર્જનોથીજ સમજાય
....એવા વડીલ શ્રી ધીરૂકાકાનો નવેમ્બર એકના રોજ ૯૮મો જન્મદીવસ ઉજવાય.
================================================================
    હ્યુસ્ટનના કલમપ્રેમીઓએ પુજ્ય શ્રી ધીરૂભાઇ શાહ ના જન્મદીવસની ઉજવણી 
કરી તેમને હેપ્પી બર્થડે કહી વંદન કરીને યાદ રૂપે તેમને અનંત આનંદ સહિત સૌ 
સર્જકોએ પ્રેમ આપ્યો.
   લી.પ્રદીપ બ્રહ્મભટ્ટ સહિત હ્યુસ્ટનના કલમપ્રેમીઓના જય શ્રી કૃષ્ણ.
================================================================

	
August 7th 2018

श्री मृदलजीको सप्रेम

  Shree   Mridal  Krishan Goswamiji

…..Image result for mridul krishan goswami

          .श्री मृदलजीको सप्रेम
ताः७/८/२०१८                     प्रदीप ब्रह्मभट्ट 

भक्तिप्रेमकी ज्योत पकडके,वृदावनसे लाकर भक्तोको प्रेम दे जाय
भागवतकथाकी पवित्रकेडीसे,राधाजीके संग श्रीकृष्णकी कृपा दे जाय 
......येही पवित्रप्रेम पकडके,श्री मृदलजी ह्युस्टनमें प्रेमसे कथा कर जाय.
निर्मलभावसे कथा करे,जिससे भक्तोको पवित्रभक्तिमार्ग ही मीलजाय
पावनराहकी केडी पकडनेसे,कृपासे जीवको सुखशांन्ति भी मीलजाय
बांकेबिहारी परिवारका संग करनेसे,उज्वळ जीवननी केडी मीलजाय
येही पवित्रराह पकडके जीनेसे,श्रध्धा प्रेमकी वर्षा जीवनमे मीलजाय
......येही पवित्रप्रेम पकडके,श्री मृदलजी ह्युस्टनमें प्रेमसे कथा कर जाय.
भजनभक्तिकी पवित्रराह मीली मृदलजीसे,जो पावनदर्शनभी दे जाय
मानवताकी महेंक प्रसरती जीवनमे,जो जोजीवका जन्मसफल करजाय
पावनकर्मके संग भक्ति करके जीवनमें,हमे पावनभक्तिमार्ग दे जाय
परमात्माकी कृपा मीले भक्तोको,जो उनकी बताई राह से मील जाय
......येही पवित्रप्रेम पकडके,श्री मृदलजी ह्युस्टनमें प्रेमसे कथा कर जाय.
==========================================================
    भगवान श्रीकृष्णकी परम कृपासे आप भागवत कथा करने ह्युस्टन पधारे ये 
पवित्रयाद रूपे ये कविता आपको सब भक्तोकी यादके लीये सप्रेम भेंट.
    ली.प्रदीप ब्रह्मभट्टके साथ सब भक्तोके जय श्री राधे कृष्ण.
June 9th 2018

પ્રેમની ઓળખ

.           .પ્રેમની ઓળખ      

તાઃ૯/૬/૨૦૧૮               પ્રદીપ બ્રહ્મભટ્ટ 

જીવને સંબંધ છે અવનીપર,જે મળેલ દેહથી સમજાઈ જાય
પાવનકર્મની કેડી એસ્પર્શ જીવનો,દેહના બંધનથી સમજાય
......કુદરતની આ લીલા જગતપર,જીવને આવનજાવનથી દેખાય.
પ્રેમ નીખાલસ પતિપત્નીનો કુટુંબમાં,માનવતા મહેંકી જાય
નિર્મળપ્રેમનો સંબંધ દેહને,જે જીવનમાં સંતાનો આપી જાય 
માનવજીવન એ જીવની કેડી,દેહને નિર્મળજીવન મળી જાય
આશીર્વાદની રાહ મળે દેહને,જે સરળજીવનનોસાથ આપીજાય
......કુદરતની આ લીલા જગતપર,જીવને આવનજાવનથી દેખાય.
કર્મનીકેડી એજ જીવનાસંબંધ,જે અવનીએ દેહથી દેખાઈ જાય
પવિત્રપ્રેમ એ માનવદેહની સમજ,જે દેહને પાવનરાહે દોરીજાય
મનુષ્યદેહ એછે કૃપા પ્રભુની,જીવનમાં શ્રધ્ધાભક્તિ આપી જાય
સમયને સમજી ચાલતા જીવનમાં,નાઉંમર કે દેખાવ અડી જાય
......કુદરતની આ લીલા જગતપર,જીવને આવનજાવનથી દેખાય.
===================================================
February 3rd 2018

નિર્મળપ્રેમ જ્યોત

Image result for નિર્મળપ્રેમ જ્યોત
.          .નિર્મળપ્રેમ જ્યોત         

તાઃ૩/૨/૨૦૧૮              પ્રદીપ બ્રહ્મભટ્ટ 

મળે જીવને દેહ અવનીપર,કર્મસંબંધે કુદરતની કૃપાએજ મેળવાય
જન્મમરણ એ દેહના સંબંધ,જે જગત પર મળેલ દેહથી સમજાય
.....પાવનકર્મની રાહે જીવતા,પ્રભુકૃપાએ નિર્મળપ્રેમની જ્યોત પ્રગટી જાય.
જીવને સ્પર્શે કરેલ કર્મ અવનીએ,જે કુદરતને પ્રેરણા આપી જાય
સંબંધ બંધન એ દેહની કેડી અવનીએ,અનેક કર્મથી ર્સ્પશી જાય
માનવતાની મહેંક પ્રસરે અવનીએ.જ્યાં નિર્મળરાહે જીવન જીવાય
મળે જીવનમાં પ્રેમનિખાલસ,જ્યાં અપેક્ષાના વાદળથી દુર રહેવાય
.....પાવનકર્મની રાહે જીવતા,પ્રભુકૃપાએ નિર્મળપ્રેમની જ્યોત પ્રગટી જાય.
મળે માબાપનોજ પ્રેમ સંતાનને,જ્યાં નિર્મળ ભાવનાથી વંદન થાય
પતિપત્નીના નિર્મળ પ્રેમે કુટુંબમાં,જીવને સંતાનનો દેહ મળી જાય
સમયના સંગને પકડી દેહે જીવતા,સુખ સાગરની વર્ષાય થઈ જાય
જે જીવનમાં નિર્મળ પ્રેમની રાહ આપે,દેહને સત્કર્મનો સંબંધ થાય  
.....પાવનકર્મની રાહે જીવતા,પ્રભુકૃપાએ નિર્મળપ્રેમની જ્યોત પ્રગટી જાય.
=======================================================

	
November 16th 2017

આગમનનો સંબંધ

.          .આગમનનો સંબંધ
તાઃ૧૬/૧૧/૨૦૧૭             પ્રદીપ બ્રહ્મભટ્ટ 

આગમન અને વિદાયનો સંબંધ,જગત પર જીવને મળેલ દેહને સમજાય
સમયના પકડાય જગતપર કોઇથી,એજ અજબકૃપા પરમાત્માની કહેવાય
.......જીવને મળેલ દેહ એ છે કર્મના સંબંધ,જે અવનીપર આગમન આપી જાય.
અનેક પ્રસંગનો સંબંધ છે અવનીએ,જે દેહને આગમન પ્રસંગે આપી જાય
જન્મ મળે જ્યાં જીવને માબાપથી,ત્યાં આવેલસંતાનને વ્હાલ કરવા જવાય
એ આગમન પ્રસંગને માણવાને જવાય,જે મળેલ દેહના સંબધથી મેળવાય
મળેલ દેહથી સામાજીક કર્મને સચવાય,ત્યાં માનવતા મહેંકાવવા આવીજાય
.......જીવને મળેલ દેહ એ છે કર્મના સંબંધ,જે અવનીપર આગમન આપી જાય.
આગળ પાછળને કે માન અને સન્માન મેળવતા,જીવનમાં સત્કર્મ થઈ જાય
કુદરતની આ અજબલીલા જગતપર,દેહને આગમન વિદાયના સંબધે દેખાય
ભણતર ચણતર એ નિખાલસભાવે સમજતા,માન અને સન્માન આપી જાય 
માનવ જીવનની મહેંક પ્રસરે જીવનમાં,ના અપેક્ષાના વાદળ કોઇ અડી જાય
.......જીવને મળેલ દેહ એ છે કર્મના સંબંધ,જે અવનીપર આગમન આપી જાય.
===============================================================

	
May 4th 2017

જીવનની મહેંક

.           .જીવનની મહેંક  

તાઃ૪/૫/૨૦૧૭                 પ્રદીપ બ્રહ્મભટ્ટ 

કુદરતની આ પવિત્રકેડી જગતમાં,જીવને મળેલ દેહને એસ્પર્શી જાય
અજબશક્તિશાળી પરમાત્મા છે,જીવને કર્મનાબંધનથી સમજાઈ જાય
......તન મનને સમયજ સ્પર્શે,જે અનેક યુગોથી અવનીએ અનુભવ થાય.
અવની એજ સ્થળછે જગતમાં,જ્યાં સમય સમયે જીવનેદેહ મળી જાય
કર્મની સાંકળ છે ઉત્તમ જગતમાં,જે જીવને મળેલ દેહથી દેખાઇ જાય
પાવનકર્મએ જીવનો સંગ છે,દેહથી થયેલ શ્રધ્ધાભક્તિ પુંજનથી દેખાય
જ્યાં મોહમાયાના બંધન છુટે દેહથી,જીવ પ્રભુકૃપાએ મુક્તિમાર્ગે દોરાય
......તન મનને સમયજ સ્પર્શે,જે અનેક યુગોથી અવનીએ અનુભવ થાય.
મોહમાયા તો સૌનેસ્પર્શે જીવનમાં,પણ સંત જલાસાંઇની પુંજાયે બચાય
નિર્મળ ભાવથી ભક્તિ કરતા,પાવનરાહ પવિત્રસંતની કૃપાએજ મેળવાય
કુટુંબની કેડી એતો સૌને સ્પર્શે,જે માબાપના પ્રેમથી આવન થઈ જાય
માનવજીવનની મહેંક પ્રસરે જગતમાં,જ્યાં પવિત્રકર્મનોસંગ રાખી જીવાય
......તન મનને સમયજ સ્પર્શે,જે અનેક યુગોથી અવનીએ અનુભવ થાય.
=======================================================
March 8th 2017

કોણ મારૂ?

.            .કોણ મારૂ?

 તાઃ૪/૨/૨૦૧૬            પ્રદીપ બ્રહ્મભટ્ટ

જીવનો બંધન જગતથી,દેહના જન્મ મરણથી સમજાય
મળેદેહ જીવને ત્યાં કોણમારૂ,ને કોણછે તારૂ એ બંધાય
.......એજ છે અજબલીલા અવિનાશીની,કર્મનાબંધનથી સંધાય.
જન્મમળેછે જીવનેઅવનીએ,માબાપના પ્રેમથી મેળવાય
મળેછે દેહ અવનીએ સંતાનનો,જેને કર્મબંધન કહેવાય
જન્મમરણના સંબંધ જીવને,જગતમાં નાકોઇથી છટકાય
બાળકને સમય સ્પર્શતા આવતીકાલે ઉંમર અડતી જાય
.......એજ છે અજબલીલા અવિનાશીની,કર્મનાબંધનથી સંધાય.
જીવને મળેછે દેહ અવનીએ,પશુ,પક્ષી,માનવ દેખાય
સમય જકડે છેદેહને જગે,જે કર્મનાબંધનથીજ સમજાય
આવનજાવન એછે વર્તનકર્મ,સાચી ભક્તિએ મળી જાય
નિર્મળભાવથી પુંજા કરતા,કોણ મારૂ તારૂ એ છુટી જાય
.......એજ છે અજબલીલા અવિનાશીની,કર્મનાબંધનથી સંધાય.

=============================================
April 18th 2016

સરળ એ સંસાર

.               . સરળ એ સંસાર

તાઃ૧૮/૪/૨૦૧૬                    પ્રદીપ બ્રહ્મભટ્ટ

સરળ છે એ સંસાર જગતમાં,આનંદની વર્ષા આપી જાય
મળે પ્રેમ સગા સંબંધીઓનો,જે કુળને ઉજ્વળ કરી જાય
……..પ્રસરે માનવતાની મહેંક જીવનમાં,જે પવિત્રરાહ આપી જાય.
સંતાનને સાચી રાહ મળે,જે તેમના વર્તનથી જ દેખાય
સવારે આવી પગે લાગે માબાપને,જેને સત્કર્મ કહેવાય
પવિત્રરાહને પામીલે,જ્યાં પવિત્ર આશિર્વાદમળીજાય
ઉજ્વળ જીવનનીરાહ મળે,જે સાચા ભણતરથીમેળવાય
……..પ્રસરે માનવતાની મહેંક જીવનમાં,જે પવિત્રરાહ આપી જાય.
સમય સમયની શીતળ રાહ,પાવનકર્મથી મળતી જાય
ઉંમરની અજબકેડી જગતમાં,જે સમય સાથે ચાલી જાય
આજકાલ સમજી ચાલતા,સંતાનને સાચોસ્નેહ મળીજાય
સરળ જીવનની સાચીરાહે,સંસારી જીવન સરળથઈજાય
……..પ્રસરે માનવતાની મહેંક જીવનમાં,જે પવિત્રરાહ આપી જાય.

)()()()()()()()()()()()()()()()()()()()()()()()()()()(

April 2nd 2016

દેખાવની કેડી

.            .દેખાવની કેડી

તાઃ૨/૪/૨૦૧૬                   પ્રદીપ બ્રહ્મભટ્ટ

કર્મ ધર્મ એ જીવને જકડે,ના જગતમાં કોઇનાથીય છટકાય
પ્રેમ ભાવના પકડી ચાલતા,જીવથી સરળ જીવન મેળવાય
……..કળીયુગ સતયુગએ  જીવની સીડી,જે દેખાવની કેડીએ મળી જાય. મળેલ દેહને સમજી ચાલતા,જીવનમાં પાવનકર્મ થઈ જાય
ના અપેક્ષાના વાદળ અડકે,કે નાકોઇ મોહમાયા સ્પર્શી જાય
માનવ જીવનની  મહેંક પ્રસરે,જે જીવને જ્યોત આપી જાય મળે જીવનમાં પ્રેમની નિર્મળ કેડી,મળતુ દુઃખ દુર થઈ જાય
……..કળીયુગ સતયુગએ  જીવની સીડી,જે દેખાવની કેડીએ મળી જાય. પવિત્રધર્મની રાહમળે જીવને,જ્યાં મનથી નિર્મળભક્તિ થાય શ્રધ્ધા રાખી જલાસાંઇને ભજતા,મળેલ દેહ પર પ્રભુકૃપા થાય માનવજીવનની મહેંક પ્રસરે,જીવને મુક્તિમાર્ગની રાહ દેખાય કુદરતની અસીમ કૃપા મળતા,જીવને નાકળીયુગ સ્પર્શી જાય
……..કળીયુગ સતયુગએ  જીવની સીડી,જે દેખાવની કેડીએ મળી જાય. =======================================

« Previous PageNext Page »