May 19th 2020

પવિત્રજ્યોત

.             .પવિત્રજ્યોત           

તાઃ૧૯/૫/૨૦૨૦                 પ્રદીપ બ્રહ્મભટ્ટ 

પરમકૃપા પરમાત્માની અવનીપર,અનેક દેહના આવનજાવનથી દેખાય
સતયુગકળીયુગએ અજબલીલા કહેવાય,સમયસંગે ચાલતા એ સમજાય
......એજ પવિત્રરાહ દેહને મળતી જારાહય,જે દેહને કર્મનીકેડી એ દોરી જાય.
કર્મનો સંબંધ જીવને મળેલદેહને સ્પર્શે,જે યુગના સબંધથી ચલાઈ જાય
પવિત્રભુમી ભારત છે અવનીપર,જ્યાં પરમાત્મા અનેકદેહથી પ્રેરી જાય
કુટુંબનો સંબંધ છે મળેલદેહને,એ પુર્વ જન્મના દેહથીજ સમજાઈ જાય
સત્કર્મની રાહ મળે દેહને જીવનમાં,જે નિર્મળ ભક્તિ માર્ગથી મેળવાય
......એજ પવિત્રરાહ દેહને મળતી જાય,જે દેહને કર્મનીકેડી એ દોરી જાય.
પાવનરાહની આંગળી ચીંધવા જીવને.પવિત્રરાહ અનેકદેહ લઈ દઈ જાય
પવિત્ર દેવદેવીઓ એ પરમાત્માના દેહ,જે જીવનમાં પાવનરાહે દોરી જાય
કળીયુગમાં જલારામનુ આગમનથયુ,જે નિરાધારદેહને ભોજન અપાવીજાય
સંત સાંઇબાબા પરમાત્માનો દેહ,જે મળેલદેહને માનવતા સ્પર્શાવી જાય 
......એજ પવિત્રરાહ દેહને મળતી જાય,જે દેહને કર્મનીકેડી એ દોરી જાય.
-----------------------------------------------------------,

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment