June 23rd 2024

પવિત્રમાતા મેલડી

              પવિત્રમાતા મેલડી

તાઃ૨૩/૬/૨૦૨૪                પ્રદીપ બ્રહ્મભટ્ટ      
 
પવિત્ર હિંદુધર્મમાં પરમાત્માની પવિત્રકૃપાએ,ભારતદેશમાં દેવદેવીઓથી જન્મી જાય
એભગવાનની પવિત્રક્રુપાએ હિંદુધર્મમાં,પવિત્રદેહથીજન્મી ભારતદેશને પવિત્રકરીજાય
.....પવિત્રદેહથી જન્મી દેવદેવીઓથીકૃપા કરીજાય,માતામેલડીથી જન્મી કૃપાકરી જાય.
પવિત્ર દેવદેવીઓથી ભારતમાં જન્મી,શ્રધ્ધાળુ ભક્તિથી ભક્તોપર પ્રેરણા કરી જાય
હિંદુધર્મમાં માતાની ભક્તિકરતા માતાનીકૃપા મળે,જે માનવદેહને સુખ આપી જાય
સમયનીસાથે ચાલતા મળેલદેહને સમયે માતામેલડીની,શ્રધ્ધાભક્તિથીકૃપા મળીજાય
જગતમાં પવિત્રહિંદુધર્મ ભારતદેશથીમળે,જે જગતમાં પવિત્રધર્મથી પ્રેરી ભક્તિકરાય
.....પવિત્રદેહથી જન્મી દેવદેવીઓથીકૃપા કરીજાય,માતામેલડીથી જન્મી કૃપાકરી જાય.
માનવદેહને ભગવાનનીકૃપાએ સમયે પ્રેરણા મળે,શ્રધ્ધાથી ભક્તિ કરતા પ્રેરણા થાય
નવરાત્રીના પવિત્રદીવસે માતાને ગરબે રમી,વંદન કરી માતાને વંદનકરી પગે લગાય 
અનેકપવિત્રદેહથી માતાને વંદન કરાય,સમયે શ્રધ્ધાથી ધુપઆરતી ભગવાનની કરાય
પવિત્રધર્મનેશ્રધ્ધાથી જગતમાં ભારતદેશથીજ ઉજવાય,હિંદુ ભક્તોનીકૃપાએ મંદીરથાય
.....પવિત્રદેહથી જન્મી દેવદેવીઓથીકૃપા કરીજાય,માતામેલડીથી જન્મી કૃપાકરી જાય.
પવિત્રમેલડીમાતાને શ્રધ્ધાથી સમયે ધુપદીપકરી,આરતી કરીનએ માતાને વંદન કરાય
ભારતદેશમાં હિંદુધર્મમાં પવિત્રદેવ અને દેવીઓથી,જન્મલઈ જગતમાં પ્રેરણા કરીજાય
માનવદેહને પરમાત્માનીકૃપાએ પ્રેરણામળે,જે માનવદેહને પવિત્રપ્રેરણાએ જીવાડીજાય
પવિત્ર મેલડી માતાને સમયે શ્રધ્ધાથી,જય શ્રી મેલડીમાતાથી વંદન કરીનેપુંજા કરાય
.....પવિત્રદેહથી જન્મી દેવદેવીઓથીકૃપા કરીજાય,માતામેલડીથી જન્મી કૃપાકરી જાય.
#######################################################################

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment