June 5th 2023

પવિત્ર પ્રેમ પ્રભુનો

%%%%%%%%
.            પવિત્રપ્રેમ મળે પ્રભુનો

તાઃ૫/૬/૨૦૨૩                  પ્રદીપ બ્રહ્મભટ્ટ   

પવિત્ર અદભુતકૃપા પરમાત્માની અવનીપર,જે શ્રધ્ધાથી ભક્તિકરતા અનુભવ થાય
પવિત્ર પરમાત્માનીકૃપા મળે ભક્તોને,જે મળેલ માનવદેહને પવિત્રરાહે જીવાડીજાય
....મળેલદેહને જીવનમાં શ્રધ્ધાથી ઘરમાં પુંજા કરતા,પરમાત્માની પવિત્રકૃપા મળી જાય.
જીવનુ અવનીપરનુ આગમન માનવદેહથી થાય,જે ગત જન્મનાદેહના કર્મથીમેળવાય
મળેલ માનવદેહને જીવનમાં નાઆશા અપેક્ષા અડીજાય,એ પ્રભુનો પવિત્રપ્રેમકહેવાય
જીવના મળેલદેહને શ્રધ્ધાથી પુંજાકરતા,જીવનમાં તનમનથી જીવનમાં સુખ મળીજાય
હિંદુધર્મની પવિત્રજ્યોત પગટાવી ભારતદેશથી,જ્યાં અનેકપવિત્રદેહથી જન્મલઈ જાય
....મળેલદેહને જીવનમાં શ્રધ્ધાથી ઘરમાં પુંજા કરતા,પરમાત્માની પવિત્રકૃપા મળી જાય.
મળેલ માનવદેહપર પરમાત્માની પાવનકૃપાથાય,જ્યાં શ્રધ્ધાથી ભગવાનને વંદન કરાય
જીવને અવનીપરજન્મમરણથી અનેકદેહથી,આગમનથાય જે જીવનમાં કર્મ કરાવીજાય
માનવદેહ એજ પરમાત્માની કૃપા કહેવાય,જે જીવનાદેહને નિરાધારદેહથી બચાવીજાય  
મળેલદેહને જીવનમાં કર્મનોસંબંધ જે ઉંમરથી,દેહને અનુભવ થાય જે સુખ આપીજાય
....મળેલદેહને જીવનમાં શ્રધ્ધાથી ઘરમાં પુંજા કરતા,પરમાત્માની પવિત્રકૃપા મળી જાય.
#####################################################################

 

May 31st 2023

નિખાલસરાહ જીવનની

 
.          નિખાલસરાહ જીવનની

તાઃ૩૧/૫/૨૦૨૩                પ્રદીપ બ્રહ્મભટ્ટ   

જીવના મળેલમાનવદેહને ભગવાનની કૃપાએ,જીવનમાં કર્મનીરાહે ચાલી જવાય
આ અદભુતલીલા અવનીપરકહેવાય,જે સમયે જીવનેમળેલદેહને અનુભવાયથાય
....જગતમાં સમયને નાકદી કોઇદેહથી દુરરહેવાય,પ્રભુકૃપા દેહને સમયસાથે લઈ જાય.
સમયે જીવને જન્મથી માનવદેહ મળે,જે ગતજન્મના દેહનાકર્મથીજ મળતોજાય  
જગતમાં કદીસમયથી નાદુરરહેવાય.એ પરમાત્માની પાવનકૃપાનો અનુભવથાય
જીવનમાં ભગવાનની કૃપાએ જન્મથીજ માનવદેહ મળૅ,જે પવિત્રરાહે લઈ જાય
પ્રભુની પવિત્રકૃપા એ સમયે જીવને મળે,જે નિરાધારદેહથી જીવને બચાવીજાય
....જગતમાં સમયને નાકદી કોઇદેહથી દુરરહેવાય,પ્રભુકૃપા દેહને સમયસાથે લઈ જાય.
જન્મથી મળેલ દેહને જીવનમાં સમયનીસાથે ચાલતા,નિખાલસરાહે જીવનજીવાય
ભગવાનની પવિત્રકૃપાએ ભારતદેશથી હિંદુધર્મની,પ્રેરણામળે એ પ્રભુકૃપાકહેવાય 
પરમાત્મા અનેક પવિત્રદેહથી ભારતમાં જન્મ લઈ જાય,જે દેશ પવિત્રકરી જાય
શ્રધ્ધા રાખીને જીવનમાં ઘરમાં ધુપદીપ પ્રગટાવી,સમયે પ્રભુનીઆરતી ઉતારાય
....જગતમાં સમયને નાકદી કોઇદેહથી દુરરહેવાય,પ્રભુકૃપા દેહને સમયસાથે લઈ જાય.
######################################################################
May 30th 2023

અદભુતલીલા સમયની

.            અદભુતલીલા સમયની

તાઃ૩૦/૫/૨૦૨૩                 પ્રદીપ બ્રહ્મભટ્ટ    

કળીયુગની આકેડીથી જગતમાં નાકોઇથી,કદી સમયથી દુર રહીને જીવન જીવાય
પરમાત્માની પવિત્રકૃપા મળે જીવના માનવદેહને,જ્યાં શ્રધ્ધાથી ઘરમાં પુંજા કરાય
....અવનીપર જીવને અનેકસમયે જન્મથી દેહમળે,ના કદી માનવદેહથી દુર રહી જીવાય.
જીવનુ સમયે અનેકદેહથી આગમન મળે,ના કોઇ જીવથી કદીય સમયથી છટકાય 
ભગવાનની પાવનકૃપાએ જીવનેજન્મથી માનવદેહમળૅ,જેનિરાધારદેહથી બચાવીજાય
માનવદેહને સમયે પ્રભુની પ્રેરણા મળે,જ્યાં ઘરમાં ધુપદીપ પ્રગટાવી આરતી કરાય
પ્રભુની પવિત્ર પ્રેરણા મળે માનવદેહને જીવનમાં,ના આશા અપેક્ષા કદી અડીજાય
....અવનીપર જીવને અનેકસમયે જન્મથી દેહમળે,ના કદી માનવદેહથી દુર રહી જીવાય.
જીવના મળેલમાનવદેહને પ્રભુકૃપાએ સમયનોસાથમળે,જે બાળપણજુવાનીઘેડપણમળે
જગતમાં સમયનો સાથ એ યુગનીકેડીએ મળે,માનવદેહથી સમયને સમજીને જીવાય
જીવના મળેલદેહને ભગવાનની પવિત્રકૃપા મળૅ,જે શ્રધ્ધાથી પવિત્રજીવનજીવાડીજાય
ભગવાનની પવિત્રકૃપાથી મળેલમાનવદેહને,જીવનમાં નાકોઇઆશાઅપેક્ષા અડીજાય
....અવનીપર જીવને અનેકસમયે જન્મથી દેહમળે,ના કદી માનવદેહથી દુર રહી જીવાય.
#######################################################################
May 26th 2023

પવિત્રસંગાથ સમયનો

 
.            પવિત્રસંગાથ સમયનો

તાઃ૨૬/૫/૨૦૨૩                 પ્રદીપ બ્રહ્મભટ્ટ   

જીવને જન્મથી માનવદેહ મળે અવનીપર,એ જીવપર પરમાત્માની કૃપા કહવાય 
જીવનમાં સમયે દેહને પવિત્ર પ્રેરણામળે,જે જીવનાદેહને ભક્તિરાહે જીવાડીજાય 
....પવિત્ર પાવનકૃપા પરમાત્માની અવનીપર,જે જીવને મળેલ માનવદેહને અનુભવાય.
જગતમાંસમયને નાપકડાયકોઇથી,માનવદેહએ કૃપા જે નિરાધારદેહથીબચાવીજાય 
અવનીપર જીવનુ આગમન એ સમયે દેખાય,ના કોઇ જીવથી કદી દુર રહેવાય
પરમાત્માની પાવનકૃપા જે જીવને માનવદેહ મળે,જીવને ગતજન્મનાકર્મથી મળે
કુદરતની આ પવિત્ર પ્રેરણાજ કહેવાય,જે ભગવાનના પવિત્રદેહના જન્મથી મળે
....પવિત્ર પાવનકૃપા પરમાત્માની અવનીપર,જે જીવને મળેલ માનવદેહને અનુભવાય.
પ્રભુનીકૃપાએ મળેલમાનવદેહને જીવનમાં,સમયનીસાથે ચાલવાની પ્રેરણામળીજાય
જન્મથી મળેલદેહને ઉંમરનીસાથે,સમયની સમજણથી જીવનમાં સમયસાથેજીવાય
અવનીપરના મળેલદેહને પ્રભુકૃપા કહેવાય,એજીવનમાં માનવદેહને સુખઆપીજાય
જગતમાં નાકોઇ દેહથી કદી દુરરહેવાય,પણ જીવનમાં શ્રધ્ધાથી ભક્તિકરાવીજાય 
....પવિત્ર પાવનકૃપા પરમાત્માની અવનીપર,જે જીવને મળેલ માનવદેહને અનુભવાય.
*********************************************************************

	
May 25th 2023

પવિત્રપ્રેરણા માતાની

 
.            પવિત્રપ્રેરણા માતાની

તાઃ૨૫/૫/૨૦૨૩                પ્રદીપ બ્રહ્મભટ્ટ   
  
જગતમાં સમયને નાપકડાય કોઇ માનવદેહથી,પ્રભુકૃપાએ સમયની સાથે ચલાય
જીવને જન્મથી માનવદેહમળે એજ પ્રભુકૃપા કહેવાય,ના કોઇદેહથી દુર રહેવાય
.....જગતમાં ભારતની ભુમીને પવિત્રકરવા,ભગવાન અનેક પવિત્રદેહથી જન્મલઈ જાય.
પરમાત્મા અનેકપવિત્ર દેવદેવીઓથી જન્મીજાય,જેમળેલ માનવદેહપર કૃપાકરીજાય
દુનીયામાં હિંદુધર્મથી પ્રેરણા કરવા,ભારતદેશમાં જન્મલઈ પવિત્ર ધરતી કરી જાય
જગતમાં હિંદુધર્મએ પવિત્રધર્મ છે,જે જીવને મળેલમાનવદેહને પવિત્રરાહે લઈજાય
પવિત્રકલમની કેડીમળે માતાસરસ્વતીની,જેમની પવિત્રકૃપાએ કલમથી રચનાથાય
.....જગતમાં ભારતની ભુમીને પવિત્રકરવા,ભગવાન અનેક પવિત્રદેહથી જન્મલઈ જાય.
અવનીપર મળેલમાનવદેહ એપ્રભુનીકૃપાકહેવાય,જે જીવનેનિરાધારદેહથીબચાવીજાય 
હિંદુધર્મ એપ્રભુકૃપા કહેવાય એમાં શ્રધ્ધાથી ભક્તો,અનેકદેવદેવીઓની પુંજાકરીજાય
જીવને જન્મથી મળેલ માનવદેહને ભગવાનનીકૃપા,એ દેહને પવિત્રરાહે જીવાડીજાય
માનવદેહને પવિત્રકલમની પ્રેરણા માતાસરસ્વતીની કૃપાથી,અનેકરચનાઓ થઈજાય
.....જગતમાં ભારતની ભુમીને પવિત્રકરવા,ભગવાન અનેક પવિત્રદેહથી જન્મલઈ જાય.
અદભુતકૃપા ભગવાનનીકહેવાય જેહિંદુધર્મથી,જગતમાં માનવદેહને સમયસાથેલઈજાય
પવિત્રધર્મથી મળેલદેહને પ્રેરણામળે,જે સમયે ધરમાં ધુપદીપકરીને આરતીકરાવીજાય
પરમાત્માની પવિત્રકૃપા મળે જ્યાં શ્રધ્ધાથી,સમયે ભક્તિ કરતા પ્રભુનીકૃપામળીજાય
માતાની પ્રેરણામળે કલમની,જે જીવનમાં થયેલરચનાથી કલમપેમીઓને ખુશકરીજાય
.....જગતમાં ભારતની ભુમીને પવિત્રકરવા,ભગવાન અનેક પવિત્રદેહથી જન્મલઈ જાય.
####################################################################

	
May 20th 2023

કલમની પ્રેરણા

તુલસીદાસના ભાવ વિશ્વને સમજીને તદ્દાનુરૂપ પરિવર્તન જરૂરી છે – Gujaratmitra Daily Newspaper
.             કલમની પ્રેરણા

તાઃ૨૦/૫/૨૦૨૩             પ્રદીપ બ્રહ્મભટ્ટ  

પવિત્રકૃપાળુ માતા સરસ્વતીની પ્રેરણાથી,હ્યુસ્ટનમાં કલમપ્રેમીઓનો પ્રેમ મળી જાય
મળેલ માનવદેહને જીવનમાં કર્મનો સંબંધ,જે મળેલદેહને પવિત્રરાહે પ્રેરણા કરીજાય
....પવિત્રમાતા સરસ્વતીની પવિત્રકૃપાથી,કલમપ્રેમીઓની પવિત્રપ્રેરણાએ કલમને પકડાય.
હિંદુધર્મની પવિત્રકૃપા મળે ભારતદેશથી,જ્યાં દેવદેવીઓના પવિત્રદેહથી જન્મી જાય
જગતમાં મળેલમાનવદેહને ધર્મકર્મનો સંબંધ,જે મળેલદેહને જીવનમાં સુખઆપી જાય
પરમાત્માની પવિત્રપ્રેરણા મળે માનવદેહને,એ જીવના દેહને શ્રધ્ધાથી પ્રેરણાકરી જાય
પવિત્ર માતા સરસ્વતીની કૃપા માનવદેહને,જીવનમાં કલમ અને કલાકારને પ્રેરી જાય
....પવિત્રમાતા સરસ્વતીની પવિત્રકૃપાથી,કલમપ્રેમીઓની પવિત્રપ્રેરણાએ કલમને પકડાય.
કલમની પવિત્રપ્રેરણા માતાની કહેવાય,જે માનવદેહને કલમપ્રેમીઓની કૃપા મળી જાય
જગતમાં સમયનોસંબંધ માનવદેહને પ્રેરીજાય,જે માતાની કૃપા કલમપ્રેમીઓઆપી જાય
પવિત્ર નિખાલસપ્રેમ મળે માતાનો કલમપ્રેમીઓને,જે પવિત્રરાહે પ્રેરણાથીજ રચનાથાય
પવિત્રભુમી જગતમાં ભારતદેશની કહેવાય,જ્યાં શ્રધ્ધાથી માનવદેહથી ભક્તિ કરી જાય
....પવિત્રમાતા સરસ્વતીની પવિત્રકૃપાથી,કલમપ્રેમીઓની પવિત્રપ્રેરણાએ કલમને પકડાય.
######################################################################

 

May 17th 2023

મળે શાંંન્તિ મનને

ઓમ શાંતિ: શાંતિ: શાંતિ: .કેમ ત્રણ વાર બોલાય છે ? ? | Gujarat Samachar Dharmalok Magazine 09 September 2020
.            મળે શાંન્તિ મનને  

તાઃ૧૭/૫/૨૦૨૩               પ્રદીપ બ્રહ્મભટ્ટ  

મળેલમાનવદેહને સમયનીસાથે ચાલવા,જીવનમાં પરમાત્માની પાવનકૃપા મેળવાય
જીવનમાં ઉંમરનીસાથેચાલવા મળેલદેહને,પવિત્રરાહે મળેલદેહથી કર્મકરતાસમજાય
....પવિત્રરાહની સમયે પ્રેરણામળતા,સત્કર્મની રાહે ચાલતા મનને શાંંન્તિ મળી જાય.
પરમાત્માની પવિત્રકૃપાએ જીવને જન્મથી.માનવદેહ મળે એ પ્રભુકુપાજ કહેવાય
માનવદેહને જીવનમાં કર્મનોસંબંધ,જે મળેલદેહને સમયનીસાથે જીવનમાંલઈજાય
નાકોઇ દેહની તાકાત અવનીપર.કે ના જીવનમાં કર્મની કેડીથી જીવન જીવાય
કુદરતની આલીલા જગતમાં કહેવાય,જે જીવના મળેલ માનવદેહને અનુભવથાય 
....પવિત્રરાહની સમયે પ્રેરણામળતા,સત્કર્મની રાહે ચાલતા મનને શાંંન્તિ મળી જાય.
મળેલદેહને સમયનો સંગાથમળે જેદેહને,બાળપણજુવાની અને ઘેડપણમળતોજાય
નાકોઇ જીવના દેહની તાકાત કે સમયથી દુર રહી,અનેકરાહે જીવન જીવી જાય
જીવને ભગવાનનીકૃપાએ જન્મથી માનવદેહ મળે,જે નિરાધારદેહથી બચાવી જાય
નિરાધારદેહથી જન્મમળતા જીવનમાં,નાકોઇ કર્મનોસાથમળે જે સદમાર્ગે લઈજાય
....પવિત્રરાહની સમયે પ્રેરણામળતા,સત્કર્મની રાહે ચાલતા મનને શાંંન્તિ મળી જાય.
####################################################################
May 13th 2023

ભગવાનની પાવનકૃપા

 
.            ભગવાનની પાવનકૃપા

તાઃ૧૩/૫/૨૦૨૩                 પ્રદીપ બ્રહ્મભટ્ટ   
       
પરમાત્માની પવિત્રકૃપાએ જીવનેજન્મથી,અવનીપર માનવદેહમળે જેપ્રભુકૃપા કહેવાય
જગતમાં જીવને જન્મમરણનો સંબંધ મળે,જે ગતજન્મના દેહનાકર્મથી અનુભવ થાય
....એ ભગવાનની પાવનકૃપા અવનીપરના જીવપર થાય,જે આવનજાવનથી અનુભવાય.
ભગવાનની પવિત્રકૃપા ભારતદેશથી માનવદેહને મળે,એ પવિત્રરાહે જગતમાં દેખાય
ભારતદેશને પવિત્રદેશ કર્યો જગતમાં,જ્યાં પરમાત્મા અનેકપવિત્રદેહથી જન્મલઈજાય
જગતમાં નાકોઇ જીવની કે નાકોઇદેહની તાકાત કહેવાય,જે જન્મમરણથી બચીજાય
પવિત્રધર્મ જગતમાં હિંદુધર્મ કહેવાય,જેમા ભગવાનની કૃપા ભારતદેશથીમળતી જાય 
....એ ભગવાનની પાવનકૃપા અવનીપરના જીવપર થાય,જે આવનજાવનથી અનુભવાય.
અવનીપર જીવનેગતજન્મના દેહનાકર્મથી,ભગવાનની પવિત્રકૃપાએ માનવદેહમળીજાય
મળેલમાનવદેહને સમયે પ્રભુની પ્રેરણા મળે,જે ઘરમાં શ્રધ્ધાથી ધુપદીપકરી પુંજાકરાય
પરમાત્માનો પ્રેમમળેમાનવદેહને જીવનમાં,એ હિંદુધર્મથી દેહનેજીવનમાં પ્રેરણાકરીજાય
જીવના મળેલદેહપર પ્રભુની પાવનકૃપાએ,જીવનમાં શ્રધ્ધારાખીને પ્રભુનીઆરતી કરાય
....એ ભગવાનની પાવનકૃપા અવનીપરના જીવપર થાય,જે આવનજાવનથી અનુભવાય.
#####################################################################

 

May 10th 2023

પવિત્રસાથ સમયનો

   મહાશિવરાત્રી પર આ 5 રાશિઓ પર વરસશે ભગવાન ભોલેનાથની કૃપા, જાણો તે રાશિઓ વિષે. | Dharmik Topic
.            પવિત્રસાથ સમયનો

તાઃ૧૦/૫/૨૦૨૩                પ્રદીપ બ્રહ્મભટ્ટ  

જીવને મળેલમાનવદેહને સમયનો સાથ મળે,જે મળેલદેહને ઉંમર સાથેજ લઈ જાય
નાકોઇ મળૅલદેહનીતાકાત જીવનમાં,એ પરમાત્માની પાવનકૃપાએ સમયસાથે ચલાય
.....પવિત્રકૃપા પરમાત્માની માનવદેહને મળતીજાય,જે પવિત્રરાહે સમયનોસાથે લઈ જાય.
અવનીપર અદભુતકૃપા મળે જીવના મળૅલદેહને,જે ભગવાનનીકૃપાએ દેહનેમળીજાય
પરમાત્માની પવિત્રકૃપા મળે ભારતદેશથી,જ્યાં પ્રભુ અનેક પવિત્રદેહથી જન્મી જાય
જગતમાં પવિત્રહિંદુધર્મ કહેવાય,જેમાં પ્રભુભારતદેશમાં અનેકપવિત્રદેહથી પ્રગટીજાય
જીવને અવનીપર જન્મમરણથી દેહ મળે,જે જીવના ગતજન્મના કર્મથીજ મળીજાય 
.....પવિત્રકૃપા પરમાત્માની માનવદેહને મળતીજાય,જે પવિત્રરાહે સમયનોસાથે લઈ જાય.
મળેલ માનવદેહને જીવનમાં પવિત્રરાહે સમયની સાથે ચલાય,જે ઉંમરથી અનુભવાય
જીવનમાં ના મોહમાયાની સાંકળ અડી જાય,જે દેહને જીવનમાં સમયસાથે લઈજાય
જીવને જન્મથી માનવદેહમળે અવનીપર,જે સમયે બાળપણ જુવાની ઘૈડપણમેળવાય
અદભુતલીલા જગતમાં પરમાત્માની કહેવાય,જે મળેલદેહને ભારતદેશથી મળતી જાય 
.....પવિત્રકૃપા પરમાત્માની માનવદેહને મળતીજાય,જે પવિત્રરાહે સમયનોસાથે લઈ જાય.
=====================================================================
May 10th 2023

સમયનો સંગાથ મળે

 
.            સમયનોસંગાથ મળે 

તાઃ ૧૦/૫/૨૦૨૩               પ્રદીપ બ્રહ્મભટ્ટ 

હિંદુધર્મમાં પવિત્રકૃપામળે માનવદેહને પરમાત્માની,જે મળેલદેહને સદમાર્ગે લઈ જાય 
જીવને અવનીપર સમયે જન્મમરણનો સંબંધ,એ જીવના ગતજન્મનાકર્મથી મળીજાય
....આ પવિત્રરાહ પરમાત્માની મળે જીવના દેહને,જ્યાં શ્રધ્ધાથી જીવનમાં ભક્તિ કરાય.
અવનીપર અદભુતલીલા પરમાત્માની સમયે,જે મળેલ માનવદેહને અનુભવ આપીજાય   
જગતમાં હિંદુધર્મને ભગવાને પવિત્રધર્મ કરવા,ભારતદેશમાં પવિત્રદેહથી જન્મ લઈજાય
જીવને ગતજન્મના દેહના કર્મથી આગમન મળીજાય,ના કોઇ જીવથી કદીદુર રહેવાય
અવનીપર ભારતદેશજ પવિત્રદેશ કહેવાય,જ્યાં ભગવાન પવિત્રદેહથી જીવનેપ્રેરી જાય
....આ પવિત્રરાહ પરમાત્માની મળે જીવના દેહને,જ્યાં શ્રધ્ધાથી જીવનમાં ભક્તિ કરાય.
પરમાત્માની પવિત્રકૃપા મળે માનવદેહને,જ્યાં શ્રધ્ધાથી ભગવાનના દેહની પુંજા કરાય
જગતમાં જીવને જન્મમરણનૉસંબંધ,જે સમયેમાનવદેહમળે જેનિરાધારદેહથીબચાવીજાય
ભગવાનની પવિત્રપ્રેરણામળે માનવદેહને,જે સમયે ઘરમાંધુપદીપથી પ્રભુનીપુંજાકરીજાય
મળેલમાનવદેહને જીવનમાં સમયની સાથે ચાલવા,પરમાત્માની પવિત્રપ્રેરણા મળી જાય
....આ પવિત્રરાહ પરમાત્માની મળે જીવના દેહને,જ્યાં શ્રધ્ધાથી જીવનમાં ભક્તિ કરાય.
@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@

	
Next Page »