December 5th 2023

પવિત્રભાગ્યવિધાતા

........
.            પવિત્ર ભાગ્યવિધાતા  

તાઃ૫/૧૨/૨૦૨૩                પ્રદીપ બ્રહ્મભટ્ટ  
 
હિંદુ ધર્મમાં માનવદેહના ભાગ્યવિધાતા,પવિત્રસંતાન ભોલેનાથના કહેવાય
માતા પાર્વતીની પાવનકૃપાએ જેમને,પવિત્ર ગણપતિથી જન્મ મળી જાય
....એ ભોલેનાથના પવિત્રદીકરા,જે ભાગ્યવિધાતા અને વિધ્નહર્તા શ્રીગણેશ કહેવાય.
જગતમાં જીવને સમયે જન્મમળે,જે ગતજન્મના દેહના કર્મથી મળતો જાય
હિંદુધર્મની પવિત્રજ્યોત પ્રગટી ભારતદેશથી,જ્યાં ભગવાન જન્મ લઈ જાય 
અનેકપવિત્રદેહથી જન્મલીધો પ્રભુએ,જે જીવનાદેહને ભક્તિમાર્ગે પ્રેરી જાય
જીવના મળેલદેહને પવિત્ર ભક્તિરાહમળે,જે સમયે જીવને મુક્તિઆપીજાય 
....એ ભોલેનાથના પવિત્રદીકરા,જે ભાગ્યવિધાતા અને વિધ્નહર્તા શ્રીગણેશ કહેવાય.
પવિત્ર શંકરભગવાન પવિત્રદેવ છે,જેમને શિવલીંગપર દુધઅર્ચનાકરી પુંજાય
હિંદુ ધર્મમાં જેમને ભોલેનાથ મહાદેવ,અને માતા પાર્વતીના પતિદેવકહેવાય 
જગતમાં બમબમભોલે મહાદેવથી વંદનકરી,પવિત્રસંતાન શ્રીગણેશને પુંજાય
જન્મથી મળેલ દેહથી સમયે ગણપતીને,ભાગ્યવિધાતા વિઘ્નહર્તાથી પુંજાય
....એ ભોલેનાથના પવિત્રદીકરા,જે ભાગ્યવિધાતા અને વિધ્નહર્તા શ્રીગણેશ કહેવાય.
માતા પાર્વતીના એ પવિત્રનંદન કહેવાય,સંગે કાર્તીકેયના ભાઈપણ કહેવાય
ભગવાનએ અનેકપવિત્રદેહથી ભારતદેશમાં જન્મલીધો,જેદેશનેપવિત્રકરીજાય
જગતમાં હિંદુધર્મપવિત્રધર્મ છે,જેમાં ભગવાનની પુંજાકરવા મંદીરપણ બંધાય
દુનીયામાં અનેક પવિત્રહિંદુ મંદીરોથયા,જ્યાં સંતોસેવકોઅને ભક્તોમળીજાય
....એ ભોલેનાથના પવિત્રદીકરા,જે ભાગ્યવિધાતા અને વિધ્નહર્તા શ્રીગણેશ કહેવાય.
####################################################################

	
December 4th 2023

ભક્તિરાહ શ્રધ્ધાની

   
.            ભક્તિરાહ શ્રધ્ધાની

તાઃ૨૯/૧૦/૨૦૨૩               પ્રદીપ બ્રહ્મભટ્ટ 

જીવના મળેલદેહને જીવનમાં પાવનરાહ મળે,એ પ્રભુની પવિત્રકૃપા કહેવાય
અવનીપર આગમનનોસંબંધ માનવદેહના કર્મનો,જે આવનજાવનથી સમજાય
....પાવનરાહ મળે જીવનમાં એ પ્રભુક્રુપા કહેવાય,સમયે શ્રધ્ધાથી ભક્તિ મળી જાય.
જગતમાં જીવને જન્મથી માનવદેહમળે,જે ભગવાનની કૃપાએ પવિત્રકર્મથાય
જીવને મળેલ દેહ એગતજન્મના દેહનાકર્મથી,જીવને જન્મમરણનો સાથ મળે
પરમાત્માની પવિત્રકૃપા જીવ નાદેહનેમળે,જયાં પ્રભુની પવિત્રપ્રેરણા મળીજાય 
મળેલ માનવદેહને જીવનમાં ભક્તિરાહ મળે,જ્યાં શ્રધ્ધાથી પ્રભુનેવંદન કરાય
....પાવનરાહ મળે જીવનમાં એ પ્રભુક્રુપા કહેવાય,સમયે શ્રધ્ધાથી ભક્તિ મળી જાય.
જગતમાં પ્રભુની પવિત્રકૃપા ભારતદેશને,જે પવિત્રદેશકરી ભક્તિરાહઆપીજાય
ભગવાન અનેક પવિત્રદેહથી ભારતદેશમાં જન્મ લઈ,હિંદુધર્મથી પવિત્રકરીજાય
સમયે જીવને જન્મથી માનવદેહ મળે,એ ભગવાનની પવિત્ર કૃપા જીવપરથાય
માનવદેહને જીવનમાં કર્મનો સંગાથમળે,જે જીવને જન્મમરણથી અનુભવથાય
....પાવનરાહ મળે જીવનમાં એ પ્રભુક્રુપા કહેવાય,સમયે શ્રધ્ધાથી ભક્તિ મળી જાય.
###################################################################

 

October 27th 2023

શ્રધ્ધારાખજો જીવનમાં

**********
.            શ્રધ્ધારાખજો જીવનમાં

તાઃ૨૭/૧૦/૨૦૨૩                  પ્રદીપ બ્રહ્મભટ્ટ   

પરમાત્માની પવિત્રકૃપા જીવના માનવદેહને,જે જીવનમાં નાકોઇ તકલીફ અડી જાય
જગતમાં જીવનેગતજન્મના દેહનાકર્મથી આગમનમળે,જે જન્મમરણથી અનુભવ થાય
....પરમાત્માની પાવનકૃપા ભારતદેશથી પ્રેરણા કરીજાય,એ અંતે જીવને મુક્તિઆપી જાય.
અવનીપરનુ જીવનુ આગમન માનવદેહથી,એ પ્રભુનીપાવનકૃપાએ સમયે દેહમળીજાય
જગતમાં જીવને જન્મમરણનો સંબંધ પ્રભુકૃપાએ,મળેલ માનવદેહનેજ કર્મકરાવી જાય
જીવને જન્મથી માનવદેહ મળે,જે ભગવાનની કૃપાએજ નિરાધારદેહથી બચાવી જાય
જીવના નિરાધારદેહને જીવનમાં નાકોઇ,કર્મનીકેડી અડીજાય નાકોઇ સમયસાથેચલાય
....પરમાત્માની પાવનકૃપા ભારતદેશથી પ્રેરણા કરીજાય,એ અંતે જીવને મુક્તિઆપી જાય.
જીવને મળેલ માનવદેહને સમયે બાળપણ સંગે જુવાની,અંતે દેહને ધૈડપણ મળી જાય
પવિત્ર ભગવાનની પ્રેરણા મળે માનવદેહને,જે દેહને જીવનમાંજ શ્રધ્ધાથી ભક્તિ કરાય
જીવનઅવનીપર સમયનીસાથે ચાલવા પ્રેરણામળૅ,પ્રભુકૃપાએઅંતે જીવને મુક્તિમળીજાય
માનવદેહ એજ પરમાત્માનીકૃપા કહેવાય,જે જીવનમાંશ્રધ્ધાથી પવિત્રકર્મએ જીવનજીવાય
....પરમાત્માની પાવનકૃપા ભારતદેશથી પ્રેરણા કરીજાય,એ અંતે જીવને મુક્તિઆપી જાય.
#####################################################################

	
October 22nd 2023

પવિત્રરાહની પ્રેરણા

નવરાત્રિના આઠમાં દિવસે કરો માઁ મહાગૌરીની આરાધના | On the eighth day of Navratri, worship Mahagauri
.              પવિત્રરાહની પ્રેરણા
 
તાઃ૨૨/૧૦/૨૦૨૩    (મહાગૌરી માતા)   પ્રદીપ બ્રહ્મભટ્ટ  

પવિત્રકૃપા મળે ભગવાનની મળેલદેહને,જ્યાં શ્રધ્ધાથી જીવનમાં ભક્તિ કરાય
પરમાત્માની પવિત્ર પ્રેરણાનો અનુભવ થાય,જ્યાં માબાપના આશિર્વાદ મળે
.....જીવને અવનીપર જન્મમરણનો સંગાથ મળે,એ જીવને સમયથી અનુભવાય.
નવરાત્રીના પવિત્રનવદીવસે,દુર્ગામાતાના નવ સ્વરૂપને ગરબેરમીને વંદનકરાય
પવિત્ર પ્રેરણા મળે સમયે મળેલદેહને,આજે આઠમા દીવસે મહાગૌરીને પુંજાય
મળેલમાનવદેહને ભગવાનની કૃપા મળે,જ્યાં માબાપની પવિત્રકૃપા મળી જાય
ભારતમા હિંદુધર્મમાં પવિત્રદેવી દુર્ગામાતા,ભક્તોથી નવરાત્રીનાદીવસ ઉજવાય
.....જીવને અવનીપર જન્મમરણનો સંગાથ મળે,એ જીવને સમયથી અનુભવાય.
દુર્ગામાતાની પવિત્રકૃપાએ નવરાત્રીમાં,માતાના નવસ્વરુપને ભક્તોથી વંદનથાય
અદભુતકૃપા માતાના નવસ્વરુપની હિદુધર્મમાંં,ગરબારાસ રમીનેજ વંદન કરાય
દુર્ગામાતાના નવસ્વરૂપને નવરાત્રીના દીવસે,ગરબારાસ સમીને માતાને પુંજાય
માતાના આઠમા સ્વરુપ પુજ્ય મહાગૌરીને,સમયની સાથે રહીનેજ વંદન થાય
.....જીવને અવનીપર જન્મમરણનો સંગાથ મળે,એ જીવને સમયથી અનુભવાય.
જગતમાં પવિત્રહિંદુધર્મ ભારતદેશથી મળ્યો,જ્યાંભગવાન દેવદેવીઓથીજન્મીજાય
હિંદુધર્મએ પવિત્રધર્મ છે જગતમાં,જે પરમાત્મા અનેક પવિત્રદેહથી પધારી જાય 
જીવને અવનીપર ગતજન્મના થયેલકર્મથી દેહમળે,પ્રભુકૃપાએ ભક્તિરાહે જીવાય
માનવદેહનેસમયે જીવનમાં હિંદુધર્મની રાહમળે,જે ઘરમાં પ્રભુની પુંજાકરાવીજાય
.....જીવને અવનીપર જન્મમરણનો સંગાથ મળે,એ જીવને સમયથી અનુભવાય.
################################################################
October 11th 2023

પ્રેમની પવિત્રરાહ

**********
.            પ્રેમની પવિત્રરાહ

તાઃ૧૧/૧૦/૨૦૨૩               પ્રદીપ બ્રહ્મભટ્ટ  

અદભુતકૃપા જગતમાં પરમાત્માની કહેવાય,જે અનેકરાહે દેહને પવિત્રપ્રેમ આપી જાય
જીવને જન્મથી પ્રભુની કૃપાએ સમયેપ્રેમ મળીજાય,નાઆશા અપેક્ષા કદી અડી જાય
.....મળેલ માનવદેહને જીવનમાં સમયે પ્રેમમળે,જ પરમાત્માની કૃપાએજ અનુભવ થઇ જાય.
અવનીપર સમયે જીવનેજન્મથી માનવદેહમળે,એ ગતજન્મના દેહનાકર્મથીજ મળીજાય
પવિત્રકૃપા ભગવાનની જે જીવને જન્મમરણથી,અવનીપર આગમનવિદાય આપી જાય
પરમાત્માની પાવનકૃપા પવિત્ર ભારતદેશથી મળે,જે જીવને પ્રભુની પ્રેરણા મળતીજાય
ભારતદેશમાં હિંદુધર્મમાં અનેક પવિત્રદેહથી,ભગવાન ભારતદેશથી ભક્તિકરવાપ્રેરીજાય
.....મળેલ માનવદેહને જીવનમાં સમયે પ્રેમમળે,જ પરમાત્માની કૃપાએજ અનુભવ થઇ જાય.
અનેક પવિત્રદેહથી ભગવાને જન્મલીધો ભારતમાં,એ મળેલ માનવદેહને સમયે સમજાય
જગતમાં જીવને માનવદેહથી જન્મ મળતા,મળેલદેહને સમયનીસાથે ચાલવા પ્રેરણામળે
જન્મથી મળેલદેહને સમયનોસાથ મળે,જે દેહને બાળપણજુવાનીઅને ઘેડપણ મળીજાય
નાકોઇ દેહથી સમયથી દુર રહેવાય જીવનમાં,પ્રભુનીકૃપાએ શ્રધ્ધાથી ભક્તિ થઈ જાય
.....મળેલ માનવદેહને જીવનમાં સમયે પ્રેમમળે,જ પરમાત્માની કૃપાએજ અનુભવ થઇ જાય.
#########################################################################

	
October 8th 2023

સમયનો સંગાથમળે


.             સમયનો સંગાથમળે

તાઃ૮/૨૦/૨૦૨૩                  પ્રદીપ બ્રહ્મભટ્ટ 

પવિત્રરાહ મળે મળેલ માનવદેહને જીવનમાં,જે પવિત્રરાહે જીવન જીવાય
પરમાત્માની પવિત્રકૃપા અવનીપર સમયેજ મળે,જ્યાં શ્રધ્ધાથી પુંજાકરાય
.....જન્મથી મળેલ માનવદેહને પ્રભુની પવિત્રકૃપા મળે,જે દેહને સુખ આપી જાય.
જગતમાં જીવનેજન્મમરણથી આગમનવિદાયમળે,એ દેહનેકર્મ કરાવીજાય
મળેલ માનવદેહને સમયે કર્મનો સંબંધજ મળે,જે જીવને સ્પર્શ કરી જાય
ભગવાનની પવિત્રકૃપાજ મળે માનવદેહને,જે નિરાધારદેહથી બચાવી જાય
જગતમાં પ્રાણીપશુજાનવરઅનેપક્ષી એનિરાધાર કહેવાય,નાકર્મ અડી જાય
.....જન્મથી મળેલ માનવદેહને પ્રભુની પવિત્રકૃપા મળે,જે દેહને સુખ આપી જાય.
મળેલ માનવદેહને ભગવાનની કૃપામળે,જે મળેલમાનવદેહને સમય સમજાય
સમયની સાથે ચાલવા પાવનકૃપા મળે પ્રભુની,જ્યાં શ્રધ્ધાથી જીવન જીવાય
પવિત્રપ્રેરણા મળે પરમાત્માની મળેલદેહને,જે દેહને પ્રભુની ભક્તિકરાવીજાય
પરમાત્માનોપ્રેમ જીવનાદેહને મળે,જે સમયે ઘરમાં ધુપદીપકરી આરતીકરાય
.....જન્મથી મળેલ માનવદેહને પ્રભુની પવિત્રકૃપા મળે,જે દેહને સુખ આપી જાય.
#################################################################


 

October 5th 2023

પવિત્રરાહ સમયની

 ****Navratri Ghatasthapana:નવરાત્રિ 2019 કળશ-ગરબા સ્થાપન માટે શુભ મૂહુર્ત, પૂજા વિધિ અને મંત્ર | navratri pujan and auspicious muhurt puja vidhi for 2019 navratri****
.            પવિત્રરાહ સમયની

તાઃ૫/૧૦/૨૦૨૩               પ્રદીપ બ્રહ્મભટ્ટ  

પરમાત્માની પવિત્રકૃપા જીવના મળેલ માનવદેહનેમળે,જે સમયસાથે લઈ જાય
અવનીપર જીવને જન્મમરણનો સંબંધમળે,જે જીવનાદેહને થયેલકર્મથી મેળવાય
....આ પવિત્રપ્રેરણા ભગવાનની કહેવાય,એ માનવદેહને જીવનમાં સમયથી અનુભવાય.
જીવને ભગવાનની કૃપાએ જન્મથી માનવદેહ મળે,જે સમયે દેહથીકર્મ કરીજાય
અવનીપરનુ આગમન એગતજન્મના દેહના કર્મથીમળે,નાકોઇજીવથી દુરરહેવાય
શ્રધ્ધાથી જીવનમાં ઘરમાં ભગવાનની ભક્તિકરાય,જે જીવનમાં સુખઆપી જાય
પ્રભુની પવિત્રકૃપા મળે પરિવારને જીવનમાં,જે સમયે કુળને પવિત્રરાહે લઈજાય 
....આ પવિત્રપ્રેર ણા ભગવાનની કહેવાય,એ માનવદેહને જીવનમાં સમયથી અનુભવાય.
અદભુતકૃપા મળે પ્રભુની પવિત્રભારતદેશથી,જ્યાં પ્રભુઅનેકપવિત્રદેહથી જન્મીજાય
જગતમાં હિંદુધર્મ પવિત્રધર્મછે,જેમાં ભગવાન અનેક પવિત્રદેવદેવીઓથીજન્મી જાય 
પવિત્રધર્મની પ્રેરણામળે જે ભક્તોની ભકિત કહેવાય,જે અનેક મંદીરથી કૃપા થાય  
શ્રધ્ધારાખીને સમયે પ્રભુનીપુંજા કરાય,જે મળેલ માનવદેહને સમયે મુક્તિ મળીજાય
....આ પવિત્રપ્રેરણા ભગવાનની કહેવાય,એ માનવદેહને જીવનમાં સમયથી અનુભવાય.
જીવના માનવદેહને સમયનીસાથે ચાલવા,જીવનમાં કર્મનો સંગાથમળે નાદુરરહેવાય
પરમાત્માની પાવનકૃપાએ પ્રેરણામળે,એ ઘરમાંધુપદીપ પ્રગટાવી સમયેઆરતીકરાય
ભગવાનની પવિત્રકૃપામળે દેહને,જ્યાં સમયે પવિત્ર દેવઅનેદેવીઓની પુંજાય કરાય
જીવનાદેહને સમયે પવિત્રરાહમળે,જ્યાં પવિત્ર ભારતદેશમાં જઈ પ્રભુનીપુંજા કરાય 
....આ પવિત્રપ્રેરણા ભગવાનની કહેવાય,એ માનવદેહને જીવનમાં સમયથી અનુભવાય.
###################################################################$$
October 3rd 2023

કૃપા ભગવાનનીમળે

  
           કૃપા ભગવાનનીમળે
તાઃ૩/૧૦/૨૦૨૩               પ્રદીપ બ્રહ્મભટ્ટ            

જગતમાં જીવને જન્મથી માનવદેહમળે,જે પરમાત્માની પવિત્રકૃપા જીવપર કહેવાય 
જન્મમરણનો સંબંધ જીવને સમયેમળે,એ માનવદેહના ગતજન્મના કર્મથી મેળવાય
 .....અદભુતલીલા અવનીપર સમયેજ કહેવાય,જે જીવને નિરાધારદેહથીજ બચાવી જાય.
 જીવને જન્મથી અવનીપર આગમન મળીજાય,જે ગતજન્મના દેહનાકર્મથી મેળવાય 
પરમાત્માની પવિત્રકૃપા ભારતદેશથી મળે,જ્યાં અનેકપવિત્રદેહથી પ્રભુ જન્મી જાય 
હિંદુધર્મમાં ભગવાન દેવદેવીઓથી ભારતમાં જન્મી જાય,જેમની શ્રધ્ધાથી પુંજાકરાય
 ભગવાનની પવિત્રકૃપા મળે માનવદેહને,જ્યાં ઘરમાં ધુપદીપ કરીનેજ આરતી કરાય
 .....અદભુતલીલા અવનીપર સમયેજ કહેવાય,જે જીવને નિરાધારદેહથીજ બચાવી જાય. 
ભારતદેશમાં અનેકપવિત્રદેહથી જન્મ લઈ,અંતે જીવને જન્મ્મરણથીમુક્તિઆપી જાય 
જીવને ગતજન્મના દેહના કર્મથી આગમન મળીજાય,નાકોઇ જીવથી કદી દુરરહેવાય 
મળેલમાનવદેહને પવિત્રકૃપામળે જીવનમાં,જ્યાં શ્રધ્ધાથી જીવનમાં પ્રભુનીભક્તિકરાય 
જગતમાં હિંદુધર્મજ પવિત્રધર્મછે,જેમાં પ્રભુનાદેહની પવિત્રભાવનાથી ઘરમાં પુંજાકરાય 
.....અદભુતલીલા અવનીપર સમયેજ કહેવાય,જે જીવને નિરાધારદેહથીજ બચાવી જાય. 
######################################################################
October 2nd 2023

સરળ જીવનનીરાહ

 ******
.            સરળ જીવનનીરાહ

તાઃ૨/૧૦/૨૦૨૩                 પ્રદીપ બ્રહ્મભટ્ટ  

પવિત્રકૄપા પરમાત્માની મળે માનવદેહને,જે જીવનમાં પવિત્રરાહે જીવાડી જાય
અવનીપર જીવને જન્મથી માનવદેહ મળે,જે ગતજન્મના દેહના કર્મથીમેળવાય
.....જીવને પરમાત્માની પાવનકૃપાએજ,જન્મથી મળેલ માનવદેહને સુખ મળી જાય.
જગતપર જીવને જન્મમરણનો સંગાથમળે,જે જીવનેકર્મના સંગાથથી અનુભવાય
ભગવાનની અદભુતકૃપાએ જીવને આગમનવિદાયથી,સમયની સાથેજ લઈ જાય
જીવને મળેલ માનવદેહને પવિત્રકર્મની રાહમળે,એ પરમાત્માની કૃપાજ કહેવાય
પ્રભુની પવિત્રકૃપા પવિત્રભારતદેશથીજ મળે,જ્યાં પવિત્રદેહથી પ્રભુ જન્મી જાય
.....જીવને પરમાત્માની પાવનકૃપાએજ,જન્મથી મળેલ માનવદેહને સુખ મળી જાય.
જગતમાં ભારતદેશને હિંદુધર્મથી પવિત્રદેશકરવા,ભગવાન અનેકદેહથી જન્મીજાય
પવિત્રહિંદુ ધર્મ ભગવાનની પવિત્રક્ર્રુપાએ મળે,જેમાં પ્રભુદેવદેવીઓથી પધારીજાય
મળેલદેહને સમયનીસાથે ચાલવા ઘરમાં,ધુપદીપ પ્રગટાવી દીવોકરી આરતીકરાય
ભગવાનની પવિત્રકૃપાએ જીવનાદેહને,સમયે સરળ જીવનનીરાહે દેહનેજીવાડીજાય
.....જીવને પરમાત્માની પાવનકૃપાએજ,જન્મથી મળેલ માનવદેહને સુખ મળી જાય.
પવિત્રભારતદેશ એ ભગવાનનીકૃપા કહેવાય,ના કોઇજ બીજા દેશથી પ્રેરણા મળે
પરમાત્માની પવિત્ર પ્રેરણા જીવના મળેલ દેહને,જીવનમાં પવિત્રરાહે જીવાડી જાય
શ્રધ્ધાથી જીવનમાં ભગવાનની પુંજા કરી,જીવનમાં પવિત્ર પ્રેરણાથી જીવન જીવાય
જીવનમાં ના મોહમાયાની અપેક્ષા અડે,કે ના કોઇ આશાઅપેક્ષા જીવનમાં રખાય
.....જીવને પરમાત્માની પાવનકૃપાએજ,જન્મથી મળેલ માનવદેહને સુખ મળી જાય.
####################################################################
September 28th 2023

સંગાથમળે જીવનમાં


.            સંગાથમળે જીવનમાં    

તાઃ૨૮/૯/૨૦૨૩                પ્રદીપ બ્રહ્મભટ્ટ 
    
જીવને જન્મથી માનવદેહમળે અવનીપર,જે સમયનો પવિત્ર સંગાથ કહેવાય
જન્મમરણ એ જીવને ગતજન્મના દેહના કર્મથીજમળે,ના કોઇથીદુર રહેવાય
....અવનીપરના આગમનવિદાયથી જીવને,કર્મનો સંગાથ જીવનમા સમયે મળતો જાય.
અદભુતકૃપા પરમાત્માની અવનીપર,જે જીવને કર્મની પવિત્રરાહેજ લઇ જાય
જગતમાં ભગવાનની પવિત્રકૃપા,પવિત્ર ભારતદેશથી મળે જે પ્રભુનીકૃપાથાય
પરમાત્માએ અનેક પવિત્રદેહથી ભારતદેશમાં જન્મલઈ,દેશને પવિત્ર કરીજાય
માનવદેહને ભગવાનની પવિત્રકૃપાએ,જીવનમાં પવિત્ર સમયનોસંગાથમળીજાય
....અવનીપરના આગમનવિદાયથી જીવને,કર્મનો સંગાથ જીવનમા સમયે મળતો જાય.
પવિત્રકૃપા પરમાત્માની મળે જીવનાદેહને,જે સમયની સમજણે ઉંમર સમજાય
મળેલદેહને સમયે બાળપણ જુવાની અને ઘેડપણથી,અવનીપર જીવન જીવાય
ભગવાનની પવિત્રપ્રેરણા મળેદેહને,જે શ્રધ્ધાથી ઘરમાં ધુપદીપકરી આરતીકરાય
મળેલદેહને શ્રધ્ધાથી ભગવાનની પુંજાકરતા,પ્રભુનીકૃપાએ અંતે મુક્તિ મળીજાય
....અવનીપરના આગમનવિદાયથી જીવને,કર્મનો સંગાથ જીવનમા સમયે મળતો જાય.
*********************************************************************
   
Next Page »