March 11th 2024

સમયનો સંગાથમળે

###જય જય હનુમાન | પ્રદીપની કલમે###
.             સમયનો સંગાથંમળે

તાઃ૧૧/૩/૨૦૨૪                 પ્રદીપ બ્રહ્મભટ્ટ   

પવિત્રકૃપા ભગવાનની જગતમાં કહેવાય,જીવના માનવદેહને પ્રેરણા આપી જાય
જીવને સમયે અવનીપર જન્મથી આગમનવિદાયથી,મળેલદેહને કર્મ કરાવી જાય
....આ અદભુતલીલા જગતમાં જીવના મળેલદેહને,જીવનમાં સમયને સમજીને લઈ જાય.
જીવને ગતજન્મના દેહનાકર્મથી પ્રભુનીકૃપા મળે,જે નિરાધારદેહથી બચાવી જાય
માનવદેહથી જીવને કર્મની પ્રેરણા મળે,એ દેહને સમયે કર્મનીરાહે અનુભવ થાય
અવનીપર જીવને પ્રભુનીકૃપાએ અનુભવથાય,જે અનેકદેહથી જીવને બચાવી જાય
જગતમાં પવિત્ર હિંદુધર્મ કહેવાય,પભુનીકૃપા દેહને શ્રધ્ધાથી ભક્તિરાહે પ્રેરી જાય 
....આ અદભુતલીલા જગતમાં જીવના મળેલદેહને,જીવનમાં સમયને સમજીને લઈ જાય.
સમયે જીવને પરમાત્માનીકૃપાએ માનવદેહમળે,જે જીવને નિરાધાર્દેહ્થી બચાવી જાય 
ભગવાનનીકૃપાએ જીવનેમાનવદેહથી જન્મમળે,એ મળેલદેહને જીવનમાંકર્મકરાવીજાય
જગતમાં પ્રભુની પવિત્રકૃપાએ ભારતદેશ એપવિત્રદેશ કહેવાય જે હિંદુધર્મથીપ્રેરીજાય
ભારતદેશમાં અનેકપવિત્રદેહથી પ્રભુએ જન્મલીધા,જે પવિત્ર હિંદુધર્મજગતમાંકરીજાય 
....આ અદભુતલીલા જગતમાં જીવના મળેલદેહને,જીવનમાં સમયને સમજીને લઈ જાય.
#######################################################################
March 10th 2024

શાંંતિ મળી સમયે

   ***Chaitri Navratri 2023: ચૈત્રી નવરાત્રી શરૂ થતા અંબાજીમાં આરતીના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો***
.             શાંતિ મળી સમયે

તાઃ૧૦/૩/૨૦૨૪                  પ્રદીપ બ્રહ્મભટ્ટ  

ભગવાનની પવિત્રકૃપાએ સમયનો સંગાથમળે,એ જીવના માનવદેહને સમજાય
પવિત્ર અદભુતકૃપા પરમાત્માની અવનીપર,જન્મથી મળેલદેહને અનુભવ થાય
.....જીવના મળેલ માનવદેહને ભક્તિની પવિત્રપ્રેરણા મળે,જે સમયે શાંંતિ આપી જાય.
સમયે જીવને પ્રભુકૃપાએ જન્મથી માનવદેહમળે,એ પવિત્રકર્મથી જીવાડી જાય 
જગતમાં નાકોઇ દેહથી કદી સમયથી દુર રહેવાય,કે નાકોઇથી છટકી જવાય
પવિત્રઅદભુતકૃપા અવનીપર સમયનીકહેવાય,જે માનવદેહને પવિત્રરાહેલઈજાય 
જીવને સમયે જન્મથી માનવદેહમળે,એ ગતજન્મના દેહથી થયેલકર્મથીમળીજાય
.....જીવના મળેલ માનવદેહને ભક્તિની પવિત્રપ્રેરણા મળે,જે સમયે શાંંતિ આપી જાય.
પવિત્રપ્રેમમળે ભગવાનનો માનવદેહને,જે જીવનમાં સમયે શ્રધ્ધાભક્તિઆપીજાય
અવનીપર જીવને અનેકદેહથી જન્મમળે,પ્રભુનીપવિત્રકૃપાએ માનવદેહ મળીજાય
માનવદેહથી સમયસાથે જીવાય,નિરાધારદેહ એપ્રાણીપશુજાનવરઅને પક્ષીથીમળે
જીવને ભગવાનની કૃપાએ માનવદેહ મળે,જે સમયે દેહને કર્મથી જીવન જીવાય
.....જીવના મળેલ માનવદેહને ભક્તિની પવિત્રપ્રેરણા મળે,જે સમયે શાંંતિ આપી જાય.
જીવનમાં માનવદેહને પ્રભુની પ્રેરણા મળે,જે ઘરનામંદીરમાં ધુપદીપથી પુંજાકરાય
શ્રધ્ધાથી ભગવાનની પુંજા ઘ્રરમાં કરતા,ભગવાનનીકૃપા પરિવારને સુખઆપીજાય
જીવનમાં પ્રભુનીકૃપાએ નાકોઇ આશાઅપેક્ષા અડીજાય,સમયે મંદીરે દર્શન કરાય
જગતમાં ભગવાનનીપવિત્રકૃપાએ હિંદુધર્મનાભક્તો,હિંદુધર્મના મંદીરોને બંધાવીજાય
.....જીવના મળેલ માનવદેહને ભક્તિની પવિત્રપ્રેરણા મળે,જે સમયે શાંંતિ આપી જાય.
#####################################################################

	
March 9th 2024

નિર્મળપ્રેમ મળે

*****
.              નિર્મળપ્રેમ મળે 

તાઃ૯/૩/૨૦૨૪                 પ્રદીપ બ્રહ્મભટ્ટ 

ભગવાનની પવિત્રકૃપા માનવદેહને સમયે,પવિત્રરાહે જીવનની પ્રેરણા આપી જાય
અદભુતકૃપા પરમાત્માના પવિત્રદેહની,જગતમાં હિંદુધર્મથી ભારતદેશથી મળીજાય
.....પવિત્ર ભારતદેશમાં પવિત્ર હિંદુધર્મથી,પવિત્રદેહથી જન્મલઈ સમયેકૃપા કરી જાય.
જીવને અવનીપર જન્મથી પ્રભુનીકૃપાએ,માનવદેહથી સમય સાચવી આગમન થાય
જગતમાં હિંદુધર્મ એ પવિત્રધર્મ કહેવાય,જેમાં ભગવાન પવિત્રદેહથી જન્મ લઈજાય
ભારતદેશજ જગતમાં પવિત્રદેશકહેવાય,જ્યાં હિંદુધર્મથી પ્રભુપવિત્રદેહથી જન્મીજાય
એજ પ્રભુનો પવિત્ર નિખાલસપ્રેમ કહેવાય,જે જગતમાં હિંદુધર્મથી પ્રેરણા કરી જાય
.....પવિત્ર ભારતદેશમાં પવિત્ર હિંદુધર્મથી,પવિત્રદેહથી જન્મલઈ સમયેકૃપા કરી જાય.
જીવને અવનીપર જન્મમરણથી આગમનવિદાય મળે,ના કોઇજ જીવથી દુર રહેવાય 
અવનીપર મળેલ માનવદેહને જીવનમાં કર્મનોસંબંધ,નાસમય છોડીને કોઇથી બચાય
ભગવાનની પવિત્રકૃપાએ જીવને નિરાધારદેહથી બચાવી,દેહથી આગમન આપી જાય
મળે નિખાલસપ્રેમ માનવદેહને એ પ્રભુકૃપા કહૅવાય,ના કદીય અપેક્ષારાખીને જીવાય
.....પવિત્ર ભારતદેશમાં પવિત્ર હિંદુધર્મથી,પવિત્રદેહથી જન્મલઈ સમયેકૃપા કરી જાય.
###################################################################
March 7th 2024

અદભુતકૃપાએ મળે

***સોમવારે અવશ્ય કરો આ ઉપાય, મહાદેવ આપશે મનપસંદ આશીર્વાદ - Gujarati News | Must do this remedy on Monday Mahadev will give favorite blessing - Must do this remedy on Monday Mahadev*
.              અદભુતકૃપાએ મળે

તાઃ૭/૩/૨૦૨૪                  પ્રદીપ બ્રહ્મભટ્ટ 
           
જગતમાં સમયને નાપકડાય માનવદેહના જીવથી,એ પરમાત્માનીકૃપાએ અનુભવાય
જીવને અવનીપર જન્મમરણથી અનુભવથાય,નાકોઇ જીવના મળેલદેહથીદુર રહેવાય
....આ અદભુતકૃપા અવનીપર પરમાત્માની કહેવાય,જે જીવનાદેહને કર્મનીરાહ આપી જાય.
ભગવાનની પવિત્રકૃપાજગતમાં પવિત્રભારતદેશથી,જ્યાં પ્રભુનીકૃપાએ પ્રેરણામળીજાય
જીવનેસમયે માનવદેહથી જન્મમળે,આપવિત્રકૃપામળે,જે નિરાધારદેહથી બચાવીજાય
ભારતદેશને ભગવાને પવિત્રદેશકર્યો,જ્યાં ભગવાન પવિત્રદેહથી જન્મલઇને પ્રેરીજાયુઉ
જગતમાં પવિત્ર હિન્દુધર્મથી માનવદેહને,ભારતદેશથી પ્રભુની પવિત્રપ્રેરણા મલિ જાય 
....આ અદભુતકૃપા અવનીપર પરમાત્માની કહેવાય,જે જીવનાદેહને કર્મનીરાહ આપી જાય.
પવિત્રધર્મની પ્રેરણા માટે ભારતદેશના ભક્તો,દુનીયામાં શ્રધ્ધાથી મંદીર બનાવી જાય
શ્રધ્ધાથી ધુપદીપ પ્રગટાવી ભગવાનની આરતી કરાય,અને ત્યારપછી પ્રભુનેવંદનકરાય
જીવને જન્મથી માનવદેહમળે જીવનમાં,એ સમયેદેહને પ્રભુનીકૃપામળે જેસુખઆપીજાય
અવનીપર જીવનેજન્મમરણની રાહમળે,સમયે પ્રભુકૃપાએ જન્મમરણથી મુક્તિમળી જાય
....આ અદભુતકૃપા અવનીપર પરમાત્માની કહેવાય,જે જીવનાદેહને કર્મનીરાહ આપી જાય
##########################################################################

	
March 1st 2024

પવિત્ર સમયનોસાથ

****2 એપ્રિલથી ચૈત્ર નવરાત્રી, પ્રથમ દિવસે આ પદ્ધતિથી કરો કલશની સ્થાપના, જાણો શુભ સમય – Mantavyanews****
.             પવિત્ર સમયનોસાથ

તાઃ૧/૩/૨૦૨૪                    પ્રદીપ બ્રહ્મભટ્ટ  

પવિત્રકૃપા મળે ભગવાનની જીવના મળેલ માનવદેહને,જે સમયસાથે જીવાડી જાય
મળેલદેહને જીવનમાં નાઆશા અપેક્ષા અડી જાય,પવિત્રરાહે કર્મનીકેડીને સચવાય
....આ અદભુતકૃપા અવનીપર પરમાત્માની કહેવાય,એ પવિત્રકૃપાએ કર્મ કરાવી જાય.
જીવને અવનીપર સમયે જન્મથી માનવદેહમળે,જે ગતજન્મનાદેહના કર્મથીમેળવાય
જન્મથીમળે માનવદેહને સમયનીસાથે ચલાય,પ્રભુની પવિત્રપ્રેરણાએ શ્રધ્ધાથીજીવાય
પરમાત્માનો પવિત્રપ્રેમમળે જીવનાદેહને,જે જીવનમાં શ્રધ્ધાથી ભક્તિરાહ આપીજાય
માનવદેહને જીવનમાં ઘરમાં ભગવાનની પુંજા કરાય,જે દેહને પવિત્રસુખ આપીજાય
....આ અદભુતકૃપા અવનીપર પરમાત્માની કહેવાય,એ પવિત્રકૃપાએ કર્મ કરાવી જાય.
જગતમાં પવિત્ર હિંદુધર્મની પ્રેરણામળેભારતદેશથી,જ્યાં પવિત્રદેહથી પ્રભુ જન્મીજાય
પવિત્ર ભારતદેશમાં ભગવાન જન્મીને,માનવદેહનેજ શ્રધ્ધાથી જીવનમાં ભક્તિ કરાય
અવનીપર ભારતદેશજ પવિત્રદેશ કહેવાય,જ્યાં પ્રભુ અનેકપવિત્રદેહથી જન્મી જાય
હિંદુધર્મમાં ભક્તિની પવિતરાહ મળી માનવદેહને,સમયે ઘરમા પ્રભુની આરતીકરાય
....આ અદભુતકૃપા અવનીપર પરમાત્માની કહેવાય,એ પવિત્રકૃપાએ કર્મ કરાવી જાય. 
જીવને અવનીપર સમયે જન્મથી આગમન મળે,ના કોઇજ જીવથી કદી દુર રહેવાય
ભગવાનની પવિત્રકૃપાએ જગતમાં હિંદુધર્મનામંદીર,પવિત્રભક્તો શ્રધ્ધાથીબનાવી જાય
સમયે મંદીરમાં શ્રધ્ધાથી ધુપદીપ પ્રગટાવી વંદન કરીને,ભગવાનની આરતી ઉતારાય
પવિત્રરાહે જીવનમાં ભગવાનની ઘરમાં પુંજા કરતા,પ્રભુનીકૃપા પરિવારને મળી જાય
....આ અદભુતકૃપા અવનીપર પરમાત્માની કહેવાય,એ પવિત્રકૃપાએ કર્મ કરાવી જાય.
######################################################################

	
February 26th 2024

પવિત્ર પ્રભુપ્રેમ

###જાણો ક્યારે છે મોહિની એકાદશી ? ભગવાન વિષ્ણુની કૃપા પ્રાપ્ત કરવા કરો આ સરળ કામ | Spiritual News in Gujarati Know when is Mohini Ekadashi Do this simple remedy to get grace###
.            પવિત્ર પ્રભુપ્રેમ   

તાઃ૨૬/૨/૨૦૨૪              પ્રદીપ બ્રહ્મભટ્ટ  
                   
જગતમાં પવિત્રપ્રેમ પરમાત્માનો માનવદેહને મળે,જે પવિત્રરાહે લઈ જાય
ના મોહમાયાનો સંબંધઅડે દેહને,જે જીવનમાં પવિત્રકૃપાએ જીવનજીવાય  
.....પ્રભુની પવિત્રકૃપા જીવને મળે,જે સમયે જન્મથી માનવદેહથી જન્મી જાય.
અદભુતકૃપા અવનીપર સમયે પરમાત્માની,મળેલમાનવદેહને સમયેપ્રેરીજાય
જીવને સમયે જન્મમરણનો સમંધમળે,જે ગતજન્મના થયેલકર્મથી મળીજાય
જગતમાં મળેલમાનવદેહને પ્રભુકૃપાએરાહમળે,જે નિરાધારદેહથીબચાવીજાય
પવિત્રભારતદેશ છે જગતમાં,જ્યાં અનેક પવિત્રદેહથી ભગવાન જન્મી જાય
.....પ્રભુની પવિત્રકૃપા જીવને મળે,જે સમયે જન્મથી માનવદેહથી જન્મી જાય.
ભગવાને સમયેભારતદેશમાં પવિત્રજન્મથી,હિંદુધર્મમાં દેવદેવીઓથીજ્ન્મીજાય
જગતમાં હિંદુધર્મ એ પવિત્રધર્મ છે,ભારતમાં પવિત્ર મંદીરથીજ પુંજન કરાય
પરમાત્માની કૃપા મળે માનવદેહને,જ્યાં શ્રધ્ધાથી ઘરમાં ધુપદીપથીપુંજાકરાય
શ્રધ્ધાથી પ્રભુનીકૃપામળે ભક્તોને,સમયે અનેક પવિત્રમંદીર દુનીયામાં પુંજાય
.....પ્રભુની પવિત્રકૃપા જીવને મળે,જે સમયે જન્મથી માનવદેહથી જન્મી જાય.
$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$

 

February 23rd 2024

મળે સમયનો સાથ

*****આ વખતે શ્રાવણ મહિનામાં 4 નહીં પણ 8 સોમવાર હશે, 19 વર્ષ બાદ બન્યો અતિ દુર્લભ સંયોગ, જાણો તમને ફાયદો થશે કે નુકસાન*****
.            મળે સમયનો સાથ  

તાઃ૨૩/૨/૨૦૨૪                પ્રદીપ બ્રહ્મભટ્ટ    

પબિત્રકૃપા પરમાત્માની માનવદેહને મળે,જ્યાં શ્રધ્ધાથી પવિત્રરાહે જીવન જીવાય
ના જીવનમાં કોઇ આશાકે અપેક્ષા અડીજાય,એ ભગવાનની પવિત્રકૃપા કહેવાય
....ંજન્મથી મળેલ માનવદેહને કર્મનોસંબંધ,જે દેહને સમયનીસાથે પવિત્રરાહે લઈજાય.
પરમાત્માની પ્રેરણાએ જીવને માનવદેહમળે,જે નિરાધારદેહથી જીવનેબચાવી જાય
કુદરતની કેડી દેહને સમયનીસાથે લઈ જાય,એ કળીયુગ અને સતયુગથી સમજાય
અવનીપર જીવના મળેલદેહને જીવનમાં,ઉંમરની સાથેજ પ્રભુકૃપાએ જીવન જીવાય
મળેલદેહને જીવનમાં બાળપણ જુવની અને ઘેડપણ મળે,ના સમયથી દુર રહેવાય
....ંજન્મથી મળેલ માનવદેહને કર્મનોસંબંધ,જે દેહને સમયનીસાથે પવિત્રરાહે લઈજાય.
અવનીપર જન્મનાદેહને બાળપણમાં બાળસ્કુલમાં જવાય,જુવાનીએ સ્કુલમાભણાય
દેહને સમયે સમયનો સાથ મળે,જે દેહને જીવનમાં શ્રધ્ધાથી પવિત્રકર્મ કરાઈજાય
પવિત્રતલીલા જગતમાં ભગવાનની છે,જે પવિત્રદેહના કર્મથી જીવને સમજાઈ જાય
પવિત્રકૃપા પરમાત્માની સમયેજદેહને મળે,એ જીવનમાં પ્રભુની પવિત્ર પ્રેરણા મળે
....ંજન્મથી મળેલ માનવદેહને કર્મનોસંબંધ,જે દેહને સમયનીસાથે પવિત્રરાહે લઈજાય.
######################################################################

	
February 20th 2024

પવિત્રપ્રેમ સમયનો

 ***article by kishormakwana | મૈત્રીભાવનું પવિત્ર ઝરણું મુજ હૈયામાં વહ્યા કરે - Divya Bhaskar*** 
             પવિત્રપ્રેમ સમયનો

તાઃ૨૦/૨/૨૦૨૪                  પ્રદીપ બ્રહ્મભટ્ટ 
  
પવિત્ર અદભુતકૃપા પરમાત્માની જગતપર,જે માનવદેહને સમયસાથે લઈ જાય  
કળીયુગના સમયે અવનીપર નાકોઇથી દુર રહેવાય,સમયે પ્રભુનીકૃપા મેળવાય
.....જીવને જન્મથી માનવદેહ મળે,એ પરમાત્માની પવિત્રકૃપાએ સમયને સમજાય.
લાગણી મોહમાયાઅને કર્મનોસંબંધદેહને,જે જન્મથી મળેલદેહને ઉંમરે મળીજાય
જીવને સમયે જન્મથી માનવદેહ મળે,એ ભગવાનની કૃપાએજ જન્મ મળી જાય
મળેલદેહને જીવનમાં પ્રભુનીપ્રેરણામળે,જ્યાં જીવનમાંશ્રધ્ધાથી ઘરમાં ભક્તિકરાય
ભગવાનની પવિત્રકૃપા મળે ભારતદેશથી,જ્યાં પ્રભુ પવિત્રદેહથી જન્મ લઈ જાય
.....જીવને જન્મથી માનવદેહ મળે,એ પરમાત્માની પવિત્રકૃપાએ સમયને સમજાય.
જગતમાં પવિત્ર હિંદુધર્મછે જે પવિત્ર ભારતદેશથી,માનવદેહને પ્રભુકૃપાઆપીજાય
મળેલદેહને જીવનમાં સમયનીસાથે ચાલવાનીપ્રેરણા,મળેલદેહનેઉંમરથીઅનુભવાય
કળીયુગમાં મળેલદેહને શ્રધ્ધાથી ઘરમાં ભક્તિકરતા,સમયે મંદીરમાંય પુંજા કરાય 
માનવદેહને ઉંમર એ સમયનોપવિત્રકૃપા કહેવાય,જે પ્રભુકૃપાએ પાવનરાહેજીવાય
.....જીવને જન્મથી માનવદેહ મળે,એ પરમાત્માની પવિત્રકૃપાએ સમયને સમજાય.
જન્મથી મળેલ માનવદેહથી નાકદી સમયથી દુર રહેવાય,ના સમય પકડીને ચલાય
પરમાત્માની પવિત્રકૃપાએ જીવનેજન્મથી માનવદેહ,જેનિરાધાર દેહથી બચાવીજાય 
પવિત્રદેહથી ભગવાને ભારતદેશમા પવિત્રદેહથી,જન્મલઈ મંદીરથી કૃપા કરી જાય 
અવનીપર મળેલદેહને પ્રભુનીપુંજાકરતા,દેહનાજીવને જન્મમરણથી મુક્તિ મળીજાય
.....જીવને જન્મથી માનવદેહ મળે,એ પરમાત્માની પવિત્રકૃપાએ સમયને સમજાય.
###################################################################
February 19th 2024

પ્રગટે પ્રેમનીજ્યોત

 ****
.             પગટે પ્રેમનીજ્યોત 

તાઃ૧૯/૨/૨૦૨૪               પ્રદીપ બ્રહ્મભટ્ટ   
              
પવિત્ર અદભુતકૃપા પરમાત્માની અવનીપર,જન્મથી મળેલ માનવદેહને પ્રેરી જાય
શ્રધ્ધાથી ભગવાનને વંદનકરી ધુપદીપકરી પુંજાકરતા,જીવનમાં પવિત્રપ્રેમથીજીવાય
....અવનીપર જીવને સમયે જન્મથી માનવદેહ મળે.એ પરમાત્માની પાવનકૃપા કહેવાય.
મળેલમાનવદેહને પરમાત્માની પાવનકૃપા મળે,જ્યાં શ્રધ્ધાથી ઘરમાં ભક્તિ કરાય
જન્મમળેલ દેહના જીવને ભારતદેશથી પ્રભુનીકૃપામળે,જ્યાં પવિત્રદેહથીજન્મીજાય
જગતમાં પવિત્રહિંદુ ધર્મ છે ભારતદેશથી,જ્યાં દેવદેવીઓથી સમયે જન્મલઈ જાય
ભગવાનની પવિત્રકૃપા માનવદેહપર,જે મળેલમાનવદેહને હિંદુધર્મથી પ્રેરણાકરીજાય
....અવનીપર જીવને સમયે જન્મથી માનવદેહ મળે.એ પરમાત્માની પાવનકૃપા કહેવાય.
પરમાત્માની પવિત્રકૃપા ભક્તોપર થઈ,જે પવિત્ર હિંદુમંદીર દુનીયામાં બનાવી જાય
જગતમાં પવિત્રધર્મ એહિંદુધર્મ છે,જેમાં પ્રભુ દેવદેવીઓથીજન્મી દેશનેપવિત્રકરીજાય
મળેલ માનવદેહને સમયની સાથે ચાલવા,પ્રથમ ઘરમાં શ્રધ્ધાથી પ્રભુની પુંજા કરાય
સમયે તકમળતા ભગવાનના મંદીરમાં જઈને,ભક્તોની સાથે ધુપદીપકરીઆરતીકરાય
....અવનીપર જીવને સમયે જન્મથી માનવદેહ મળે.એ પરમાત્માની પાવનકૃપા કહેવાય.
###################################################૩૩૩#################

	
February 16th 2024

મળેસંગાથ સમયનો

 &&&&&&
.              મળેસંગાથ સમયનો

તાઃ૧૬/૨/૨૦૨૪                   પ્રદીપ બ્રહ્મભટ્ટ   
 
જગતમાં પવિત્રકૃપા પરમાત્માની માનવદેહપર,જે જીવનાદેહને સમયે સમજાય
પાવનરાહે જીવન જીવવા મળેલદેહને પ્રભુકૃપાએ,સમયનો સંગાથ મળી જાય
...અદભુતકૃપા અવનીપર જીવના મળેલદેહને,કર્મની પવિત્રકેડીની પાવનરાહ આપીજાય.
જીવને જન્મમરણથી ધરતીપર આગમનવિદાય આપીજાય,જે સમયે અનુભવાય
મળેલદેહને જીવનમાં કર્મનો સંગાથમળે,ના જીવના કોઇદેહથીકદી દુર રહેવાય
પરમાત્માની પવિત્રકૃપામળે પવિત્રભારતદેશથી,જ્યાં પ્રભુ અનેકદેહથીજન્મીજાય
મળેલ માનવદેહને ભગવાનની પ્રેરણા મળે,જે સમયે જન્મમરણથી બચાવીજાય
...અદભુતકૃપા અવનીપર જીવના મળેલદેહને,કર્મની પવિત્રકેડીની પાવનરાહ આપીજાય.
પ્રભુની પવિત્રકૃપાએ જીવને સમયે જન્મમરણનો સાથમળે,જે કર્મનીકેડીથીમળે
પ્રભુકૃપાએ જીવને માનવદેહમળે,જે મળેલદેહને ઉંમરનોસાથમળે જેકૃપાકહેવાય  
ભગવાનની પવિત્રકૃપાએ માનવદેહમળે જીવને,જે નિરાધારદેહથી બચાવી જાય
જન્મમરણનોસંબંધ જીવને સમયેસમજાય,શ્રધ્ધાની પવિત્રભક્તિએ મુક્તિમળીજાય
...અદભુતકૃપા અવનીપર જીવના મળેલદેહને,કર્મની પવિત્રકેડીની પાવનરાહ આપીજાય.
####################################################################

 

« Previous PageNext Page »