March 31st 2024

પવિત્રકૃપા માતાનીમળે

******
.            પવિત્રકૃપા માતાનીમળે  

તાઃ૩૧/૩/૨૦૨૪                  પ્રદીપ બ્રહ્મભટ્ટ   

જગતમાં પવિત્રહિંદુધર્મ છે જેમાં,ભગવાન પવિત્રદેહથી ભારતમાં જન્મી જાય
ભારતદેશને પવિત્રદેશકરે જગતમાં,જે પવિત્રહિદુધર્મથી જીવનેમુક્તિઆપીજાય
.....જગતમાં પવિત્રહિંદુધર્મ કહેવાય,જેમાં ભગવાન દેવદેવીઓથી પવિત્ર જન્મી જાય.
અવનીપર જીવને ગતજન્મના કર્મથી માનવદેહમળે,જે પરમાત્માનીકૃપાકહેવાય
જીવને અવનીપરસમયે જન્મથી આગમનવિદાયમળે,નાકોઇજીવથી દુર રહેવાય
ભારતદેશ એપવિત્રદેશ કહેવાય,જગતમાં પ્ર્ભુ પવિત્રદેહથી જન્મલઈપધારીજાય
મળેલ માનવદેહપર હિંદુધર્મથી પ્રભુનીક્રુપાથાય,જે દેહને ભક્તિરાહે જીવાડીજાય
.....જગતમાં પવિત્રહિંદુધર્મ કહેવાય,જેમાં ભગવાન દેવદેવીઓથી પવિત્ર જન્મી જાય.
પવિત્રદેહથી ભગવાને જન્મલીધા,જે પવિત્રદેવ અને દેવીઓથી જન્મથીપધારીજાય
માનવદેહને હિંદુધર્મમાં શ્રધ્ધાથીભક્તિકરતા,પુજ્ય માતાઅનેદેવની ઘરમાંપુંજાકરાય 
હિંદુધર્મમાં પવિત્રદેહથી ભારતદેશમાં ભગવાન પધારી,માનવદેહપરક્રુપાય કરીજાય
માતાના પવિત્ર સ્વરૂપને ધુપદીપકરીને વંદન કરાય,સમયે માતાની આરતીકરાય 
.....જગતમાં પવિત્રહિંદુધર્મ કહેવાય,જેમાં ભગવાન દેવદેવીઓથી પવિત્ર જન્મી જાય.
#####################################################################

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment