March 28th 2024

પવિત્રરાહમળે

$$$$

.             પવિત્રરાહમળે

તાઃ૨૮/૩/૨૦૨૪             પ્રદીપ બ્રહ્મભટ્ટ   

પવિત્ર પાવનકૃપા પરમાત્માની જગતમાં,એ જીવને જન્મમરણથી અનુભવાય
સમયને નાકોઇ દેહથી પકડાય જીવનમાં,પ્રભુકુપાએ સમયની સાથેજ ચલાય
....જીવને પભુકૃપાએ સમયે માનવદેહથી જન્મમળે,જે નિરાધારદેહથી બચાવી જાય.
અદભુતકૃપા પ્રભુની ભારતદેશથી મળે,જ્યાં પવિત્રદેહથી ભગવાન જન્મીજાય
ભગવાને પવિત્રદેહથી જન્મલીધા,જે જગતમાં ભારતદેશને પવિત્રદેશ કરીજાય
હિંદુધર્મ એ પવિત્રધર્મ કહેવાય,જેમાં પવિત્રરાહે માનવદેહને ભક્તિ મળીજાય
શ્રધ્ધાથી માનવદેહને ઘરમાં ધુપદીપ કરીને,પ્રભુને વંદનકરીનેજ આરતી કરાય
....જીવને પભુકૃપાએ સમયે માનવદેહથી જન્મમળે,જે નિરાધારદેહથી બચાવી જાય.
પરમાત્માની પવિત્રકૃપાએ જીવને જન્મથીમળેલદેહને,જીવનમાં ભક્તિકરીજીવાય 
માનવદેહને અવનીપર કર્મનોસંબંધ,જે થયેલકર્મથી જીવને જન્મમરણઆપીજાય
પ્રભુનીક્રુપાએ માનવદેહનેશ્રધ્ધાથી,ઘરમાં ભક્તિકરતા દેહનેસમયસાથેજીવાડીજાય
સમયે પવિત્રરાહમળે મળેલદેહને જીવનમાં,જે પ્રભુકૃપાએ જીવને મુક્તિમળીજાય 
 ....જીવને પભુકૃપાએ સમયે માનવદેહથી જન્મમળે,જે નિરાધારદેહથી બચાવી જાય.
###################################################################

	

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment