February 19th 2024

પ્રગટે પ્રેમનીજ્યોત

 ****
.             પગટે પ્રેમનીજ્યોત 

તાઃ૧૯/૨/૨૦૨૪               પ્રદીપ બ્રહ્મભટ્ટ   
              
પવિત્ર અદભુતકૃપા પરમાત્માની અવનીપર,જન્મથી મળેલ માનવદેહને પ્રેરી જાય
શ્રધ્ધાથી ભગવાનને વંદનકરી ધુપદીપકરી પુંજાકરતા,જીવનમાં પવિત્રપ્રેમથીજીવાય
....અવનીપર જીવને સમયે જન્મથી માનવદેહ મળે.એ પરમાત્માની પાવનકૃપા કહેવાય.
મળેલમાનવદેહને પરમાત્માની પાવનકૃપા મળે,જ્યાં શ્રધ્ધાથી ઘરમાં ભક્તિ કરાય
જન્મમળેલ દેહના જીવને ભારતદેશથી પ્રભુનીકૃપામળે,જ્યાં પવિત્રદેહથીજન્મીજાય
જગતમાં પવિત્રહિંદુ ધર્મ છે ભારતદેશથી,જ્યાં દેવદેવીઓથી સમયે જન્મલઈ જાય
ભગવાનની પવિત્રકૃપા માનવદેહપર,જે મળેલમાનવદેહને હિંદુધર્મથી પ્રેરણાકરીજાય
....અવનીપર જીવને સમયે જન્મથી માનવદેહ મળે.એ પરમાત્માની પાવનકૃપા કહેવાય.
પરમાત્માની પવિત્રકૃપા ભક્તોપર થઈ,જે પવિત્ર હિંદુમંદીર દુનીયામાં બનાવી જાય
જગતમાં પવિત્રધર્મ એહિંદુધર્મ છે,જેમાં પ્રભુ દેવદેવીઓથીજન્મી દેશનેપવિત્રકરીજાય
મળેલ માનવદેહને સમયની સાથે ચાલવા,પ્રથમ ઘરમાં શ્રધ્ધાથી પ્રભુની પુંજા કરાય
સમયે તકમળતા ભગવાનના મંદીરમાં જઈને,ભક્તોની સાથે ધુપદીપકરીઆરતીકરાય
....અવનીપર જીવને સમયે જન્મથી માનવદેહ મળે.એ પરમાત્માની પાવનકૃપા કહેવાય.
###################################################૩૩૩#################

	
February 16th 2024

મળેસંગાથ સમયનો

 &&&&&&
.              મળેસંગાથ સમયનો

તાઃ૧૬/૨/૨૦૨૪                   પ્રદીપ બ્રહ્મભટ્ટ   
 
જગતમાં પવિત્રકૃપા પરમાત્માની માનવદેહપર,જે જીવનાદેહને સમયે સમજાય
પાવનરાહે જીવન જીવવા મળેલદેહને પ્રભુકૃપાએ,સમયનો સંગાથ મળી જાય
...અદભુતકૃપા અવનીપર જીવના મળેલદેહને,કર્મની પવિત્રકેડીની પાવનરાહ આપીજાય.
જીવને જન્મમરણથી ધરતીપર આગમનવિદાય આપીજાય,જે સમયે અનુભવાય
મળેલદેહને જીવનમાં કર્મનો સંગાથમળે,ના જીવના કોઇદેહથીકદી દુર રહેવાય
પરમાત્માની પવિત્રકૃપામળે પવિત્રભારતદેશથી,જ્યાં પ્રભુ અનેકદેહથીજન્મીજાય
મળેલ માનવદેહને ભગવાનની પ્રેરણા મળે,જે સમયે જન્મમરણથી બચાવીજાય
...અદભુતકૃપા અવનીપર જીવના મળેલદેહને,કર્મની પવિત્રકેડીની પાવનરાહ આપીજાય.
પ્રભુની પવિત્રકૃપાએ જીવને સમયે જન્મમરણનો સાથમળે,જે કર્મનીકેડીથીમળે
પ્રભુકૃપાએ જીવને માનવદેહમળે,જે મળેલદેહને ઉંમરનોસાથમળે જેકૃપાકહેવાય  
ભગવાનની પવિત્રકૃપાએ માનવદેહમળે જીવને,જે નિરાધારદેહથી બચાવી જાય
જન્મમરણનોસંબંધ જીવને સમયેસમજાય,શ્રધ્ધાની પવિત્રભક્તિએ મુક્તિમળીજાય
...અદભુતકૃપા અવનીપર જીવના મળેલદેહને,કર્મની પવિત્રકેડીની પાવનરાહ આપીજાય.
####################################################################

 

February 13th 2024

પવિત્રસગાથ સમયનો

********
.           પવિત્રસંગાથ સમયનો

તાઃ૧૩/૨/૨૦૨૪                 પ્રદીપ બ્રહ્મભટ્ટ  

શ્રધ્ધાથી પવિત્રરાહે ભક્તિકરતા માનવદેહને,જીવનમાં ભગવાનની કૃપા થાય
જગતમાં જીવને પ્રભુનીકૃપાએ મળેલદેહનાકર્મથી,જીવને જન્મમરણ મળીજાય
....અદભુતકૃપા પરમાત્માનીમળે જીવના માનવદેહને,જે શ્રધ્ધાથી ભક્તિ કરાવી જાય.
જીવને જગતમાં દેહથી આગમનવિદાય મળૅ,નાકોઇ જીવથી કદી દુર રહેવાય
જગતમાં સમયને નાકોઇ દેહથી પકડાય,કે નાકોઇકર્મથી દેહથી જીવનજીવાય
અદભુતકૃપા પરમાત્માની પવિત્ર ભારતદેશથીમળે,જ્યાં પવિત્રદેહથી જન્મીજાય
જગતમાં અનેકદેહથી જન્મલઈ,પ્રભુ માનવદેહને શ્રધ્ધાથી ઘરમાંપુંજાએપ્રેરીજાય
....અદભુતકૃપા પરમાત્માનીમળે જીવના માનવદેહને,જે શ્રધ્ધાથી ભક્તિ કરાવી જાય.
અનેકદેહનો સંબંધ જીવને સમયે મળે,નાકોઇ જીવથી કદી સમયથીદુરરહેવાય
પ્રભુની પવિત્રકૃપા સમયે જીવને મળે,જે ગત જન્મનાદેહના કર્મથી અનુભવાય
માનવદેહ એજપ્રભુનીકૃપા કહેવાય,જે પ્રાણીપશુજાનવરઅનેપક્ષીથી બચાવીજાય
ભગવાનની અદભુતકૃપા કહેવાય,જે ભક્તોથી અનેક હિંદુ મંદીરમાં પુંજા કરાય
....અદભુતકૃપા પરમાત્માનીમળે જીવના માનવદેહને,જે શ્રધ્ધાથી ભક્તિ કરાવી જાય.
####################################################################
February 5th 2024

નામોહમાયાની માગણી

 @@@@@@
.           નામોહમાયાની માગણી

તાઃ૫/૨/૨૦૨૪                   પ્રદીપ બ્રહ્મભટ્ટ  
        
પવિત્રક્રુપા પરમાત્માની જીવપર,સમયે અવનીપર માનવદેહ આપી જાય
જીવને જન્મથી મળેલ માનવદેહને,જીવનમાં કર્મનીકેડીએ કૃપા મળીજાય 
.....જન્મમરણથી જીવને આગમન મળે,જે દેહને કર્મનો સંગાથ મળતો જાય.
જગતમાં ભગવાનની પવિત્રકૃપા મળે,જ્યાં મળેલદેહથી પ્રભુનીપુંજા કરાય
પવિત્રપ્રેરણામળે જગતમાં ભારતદેશથી,જ્યાં પ્રભુ પવિત્રદેહથી જન્મીજાય 
જીવનેગતજન્મના દેહનાકર્મથી માનવદેહમળે,જે જીવને સમયસાથેલઈજાય
પવિત્રપ્રભુનીકૃપાએ જન્મથી માનવદેહમળે,એ નિરાધારદેહથી બચાવીજાય
.....જન્મમરણથી જીવને આગમન મળે,જે દેહને કર્મનો સંગાથ મળતો જાય.
અદભુતકૃપા પ્રભુની ભારતદેશથી,જે મળેલદેહને મોહમાયાથી બચાવીજાય
જીવનાદેહને ભગવાનનીક્રૂપામળે,જ્યાં શ્રધ્ધાથી ઘરમાં પ્રભુનીઆરતીકરાય
ભગવાને જન્મથી પવિત્રદેહ લઈ,ભારતદેશને પવિત્રદેશ હિંદુધર્મથીજ કર્યો
પવિત્રધર્મમાં દુનીયામાં હિંદુધર્મના,મંદીરકર્યા ભક્તોએ એપ્રભુકૃપા કહેવાય
.....જન્મમરણથી જીવને આગમન મળે,જે દેહને કર્મનો સંગાથ મળતો જાય.
################################################################

	
February 3rd 2024

પ્રેમમળે ભગવાનનો

*****ભગવાન શ્રી રામને પ્રસન્ન કરવા માટે કરો આ ઉપાય, પતિ-પત્નીનો વધશે પ્રેમ | do this remedy to please lord shri rama the love of husband and wife will increase*****

.           પ્રેમમળે ભગવાનનો

તાઃ૩/૨/૨૦૨૪                પ્રદીપ બ્રહ્મભટ્ટ     

પરમાત્માની પવિત્રકૃપાએ જીવને જન્મથી,સમયે અવનીપર માનવદેહમળે
અદભુતકૃપા ભગવાનની જીવપર કહેવાય,જે નિરાધારદેહથી બચાવી જાય
.....જીવને સમયે જન્મથી દેહ મળૅ અવનીપર,જે કર્મની પવિત્રરાહથી મેળવાય.
જગતમાં ભગવાનની પવિત્રકૃપા કહેવાય,એ સમયે જીવને માનવદેહ મળે
જન્મથી જીવને મળેલ માનવદેહને,સમયે કર્મનીકેડી જીવનમાં મળી જાય
ભગવાનની પવિત્રકૃપાએ જીવનાદેહને,જીવનમાં શ્રધ્ધાથી પ્રભુનીપુંજાકરાય
જીવને સમયે જન્મમરણનો સાથમળે,જે અનેક પવિત્રકર્મથી જીવનજીવાય
.....જીવને સમયે જન્મથી દેહ મળૅ અવનીપર,જે કર્મની પવિત્રરાહથી મેળવાય.
પ્રભુકૃપાએ જીવનેજન્મથી માનવદેહમળે,જે સમયની સાથે સમજીનેજીવાય
જગતમાં મળેલદેહને નાઉંમરથી કોઇથી દુર રહેવાય,એ પ્રભુકૃપા કહેવાય
દેહને બાળપણજુવાનીઅને ઘૈડપણથી જીવાય,અંતે દેહને મુક્તિ મળીજાય
માનવદેહને પવિત્ર હિંદુધર્મની પ્રેરણા મળે,જે પવિત્રભારતદેશથી મેળવાય
.....જીવને સમયે જન્મથી દેહ મળૅ અવનીપર,જે કર્મની પવિત્રરાહથી મેળવાય.
પરમાત્મા સમયે ભારતદેશમાં પવિત્રદેહથી,જન્મ લઈ માનવદેહને પ્રેરીજાય
જગતમાં હિંદુધર્મનામંદીર ભારતદેશથી પ્રેરણામળી,જે દેહને સુખઆપીજાય
શ્રધ્ધાથી માનવદેહને ભગવાનની પુંજાકરતા,પ્રભુનીકૃપાએ પવિત્રરાહેજીવાય
ભગવાનનીપવિત્રકૃપાએ માનવદેહને ભક્તિએ,જીવને સમયે મુક્તિમળીજાય
.....જીવને સમયે જન્મથી દેહ મળૅ અવનીપર,જે કર્મની પવિત્રરાહથી મેળવાય.
================================================================
January 31st 2024

प्रेम मीले समयसे

*********

             प्रेम मीले समयसे.

ताः३१/१/२०२४                 प्रदीप ब्रह्मभट्ट   
  
अदभुतलीला परमात्मानी अवनीपर कहेवाय,मानवदेहको जीवनमे कर्मस्पर्शी जाय
पवित्र निखालसप्रेम क्रुपामळे भगवानकी,जो मीलेहुए मानवदेहको समयसेसमजाय
....पवितकर्मकी राह मीले मानवदेहको,जो जीवनमे थयेलकर्मसे जन्ममरण मील जाय.
जीवको जन्मसे मानवदेहमीले ये पभुक्रुपा हो जाय,जो निराधारदेहसे बचावी जाय
परमात्मानी पवित्रक्रुपा मीले पवित्रभारतदेशसे,जहां प्रभु पवित्रदेहसे जन्म लईजाय
जीवको समये भगवानकी क्रुपा मीले,जो मीलेहुए मानवदेहको घरमें पुंजन कराय
श्रध्धासे जीवनमे भक्तिकरनेसे पवित्रप्रेरणामळे,ज्यां धुपदीपकरके प्रभुकोवंदनकराय
....पवितकर्मकी राह मीले मानवदेहको,जो जीवनमे थयेलकर्मसे जन्ममरण मील जाय.
मानवदेह ये प्रभुकी क्रुपामीले जीवको,जे जीवको समये प्रभुक्रुपासे मुक्ति मीलजाय
अदभुतक्रुपा अवनीपर प्रभुकी भारतदेशसे,ये मळेलदेहको श्रध्धासे हिंदुधर्मसेप्रेरीजाय
जन्मसे मीले मानवदेहको प्रभुक्रुपाए प्रेरणामळे,जीवनमां नाकोईआशाअपेक्षाअडीजाय
भगवानकी पवित्रक्रुपा मानवदेहको मीले,जहां श्रध्धाथी हिन्दुमंदीर जगतमे कीयाजय
....पवितकर्मकी राह मले मानवदेहको,जो जीवनमे थयेलकर्मसे जन्ममरण मील जाय.
################################################################
January 24th 2024

પવિત્રહિંદુ ધર્મ

***હિન્દુ ધર્મના 15 મુખ્ય તથ્યો - તમારે હિન્દુ ધર્મ વિશે જાણવું જોઈએ***

.             પવિત્રહિંદુ ધર્મ

તાઃ૨૪/૧/૨૦૨૪               પ્રદીપ બ્રહ્મભટ્ટ   

જગતમાં જીવને જન્મથી માનવદેહ મળે,એ મળેલદેહને સમય આપી જાય
પાવનકૃપા પરમાત્માની જગતમાં કહેવાય,જે પવિત્રભારતદેશથી મળી જાય
.....પ્રભુની પવિત્રકૃપા ભારતદેશથી મળે,જ્યાં અનેકપવિત્રદેહથી પ્રભુ જન્મી જાય.
ભગવાન અનેક પવિત્રદેવઅનેદેવીઓથી,સમયે ભારતદેશમાં જન્મથી લઈજાય
પવિત્રહિંદુ ધર્મમાં પરમાત્મા જન્મલઈ,જીવને જન્મથી મળેલદેહનેજ પ્રેરી જાય
અવનીપર પ્રભુની પવિત્રકૃપાએ જીવનાદેહને,હિંદુધર્મથીજ પ્રેરણા મળતી જાય
જગતમાં પવિત્રધર્મ ભારતદેશથી માનવદેહને મળે,એ જીવનમાં સુખઆપીજાય 
.....પ્રભુની પવિત્રકૃપા ભારતદેશથી મળે,જ્યાં અનેકપવિત્રદેહથી પ્રભુ જન્મી જાય.
ભારતદેશથી જગતમાં જીવનામળેલ માનવદેહને,પવિત્ર સમયથી પ્રેરણામળીજાય
માનવદેહને પ્રભુનીપવિત્રપ્રેરણા મળે,જે હિંદુધ્ર્મમાં ઘરમાંધુપદીપકરી પુંજા કરાય
જીવને ગતજન્મનાદેહનાકર્મથી જન્મમળીજાય,પ્રભુનીકૃપાએ પવિત્રભક્તિમળીજાય
જગતમાં પવિત્રહિંદુના દેવઅનેદેવીઓના મંદીર,પવિત્ર ભક્તોની શ્રધ્ધાથી બધાય
.....પ્રભુની પવિત્રકૃપા ભારતદેશથી મળે,જ્યાં અનેકપવિત્રદેહથી પ્રભુ જન્મી જાય.
શ્રધ્ધાથી ઘરમાં ભગવાનની પુંજા કરાય,સમયે મંદીરમાં જઈને ધાર્મીક કામકરાય
પ્રભુનીકૃપાએ શ્રધ્ધાથી જીવનજીવતા માનવદેહને,ભગવાનનીકૃપાએ સુખમળીજાય
પવિત્રદેવ અને દેવીઓની શ્રધ્ધાથી પુંજાકરતા,જીવને જન્મમરણથીમુક્તિમળીજાય
ભારતદેશ એજ પવિત્રદેશ કહેવાય,જે ભગવાનનીકૃપાથી હિંદુધર્મનીપ્રેરણાકરીજાય
.....પ્રભુની પવિત્રકૃપા ભારતદેશથી મળે,જ્યાં અનેકપવિત્રદેહથી પ્રભુ જન્મી જાય.
******************************************************************
January 16th 2024

પવિત્ર સમયનીરાહ

*****Navratri 2023 Date: આ તારીખથી શરુ થઈ રહી છે શારદીય નવરાત્રી, જાણો કળશ સ્થાપનાનું શુભ મુહૂર્ત અને પૂજા વિધિ | Shardiya Navratri 2023 Date In Gujarat Know Start And End Dates, Shubh*****

.             પવિત્ર સમયનીરાહ

તાઃ૧૬/૧/૨૦૨૪                  પ્રદીપ બ્રહ્મભટ્ટ   

જીવને જન્મથી મળેલ માનવદેહપર,પરમાત્માનીકૃપા સમયસાથે લઈ જાય
આ અદભુત પ્રેરણા ભગવાનની કહેવાય,ના જ્ગતમાં કોઇથી દુર રહેવાય
....જગતપર જીવને સમયે જન્મથી,આગમનવિદાય મળીજાય જે કર્મકરાવી જાય.
અવનીપર સમયે જીવને જન્મની પ્રેરણા મળે,જે દેહ મળતા અનુભવ થાય
પાવન પ્રભુની કૃપાએ માનવદેહમળે,એ નિરાધારદેહથી જીવને બચાવીજાય
પરમાત્માની પવિત્રપ્રેરણા ભારતદેશથીજ મળે,જ્યાં પ્રભુથી કૃપામળી જાય
અનેકપવિત્રદેહથી ભગવાન ભારતમાં જન્મીજાય,જે પવિત્રપ્રેરણાઆપીજાય
....જગતપર જીવને સમયે જન્મથી,આગમનવિદાય મળીજાય જે કર્મકરાવી જાય.
જગતમાં પરમાત્માઅનેકપવિત્રદેહથી,ભારતમાંજન્મીજાય જેપવિત્રદેશથઈજાય
દુનીયામાં હિંદુધર્મ એ પવિત્રધર્મ છે,જે જીવના માનવદેહપર કૃપા કરીજાય
ભગવાનની પવિત્રપ્રેરણા હિંદુ ભગવાનના મંદીરથી મળે,જે સુખઆપીજાય
પવિત્રદેહથી પ્રભુભારતદેશમાં જન્મી,માનવદેહને સમયનીરાહે જીવાડી જાય
....જગતપર જીવને સમયે જન્મથી,આગમનવિદાય મળીજાય જે કર્મરાવી જાય.
%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%
January 15th 2024

માનવતાની કૃપા

*****Annapurna Matas Infinite Grace On India - ભારત પર અન્નપૂર્ણા માતાની અસીમ કૃપા...! - Abtak Media*****

.            માનવતાની કૃપા

તાઃ૧૫/૧/૨૦૨૪               પ્રદીપ બ્રહ્મભટ્ટ    
  
જીવને જગતમાં પરમાત્માની પવિત્રકૃપાએ,જન્મથી જીવને માનવદેહ મળે
માનવદેહને જીવનમાં કર્મનોસંબંધ,જે સમયેઆગમનવિદાયથી અનુભવાય
....પરમાત્માની પાવનકૃપા કહેવાય,જે જીવપર માનવતાની કૃપા થઈ જાય.
જીવનેજન્મથી માનવદેહમળે એપ્રભુકૃપાકહેવાય,જેસમયસાથે જીવાડીજાય
મળેલદેહને જીવનમાં કર્મનો સંબંધ,જ્યાં શ્રધ્ધાથી ભગવાનની પુંજાકરાય
પ્રભુની પવિત્રપ્રેરણામળે ભારતદેશથી,જ્યાં પ્રભુ પવિત્રદેહથી જન્મી જાય 
જગતમાં પરમાત્માએ હિંદુધર્મની પ્રેરણા કરી,જે જન્મમરણથી અનુભવાય
....પરમાત્માની પાવનકૃપા કહેવાય,જે જીવપર માનવતાની કૃપા થઈ જાય.
ભગવાનની પવિત્ર પ્રેરણાએ જગતમાં,પવિત્ર હિંદુધર્મનામંદીર બનાવીજાય
પવિત્રકૃપામળે ભગવાનની જ્યાં શ્રધ્ધાથી,ધુપદીપ પ્રગટાવી આરતી કરાય
ભગવાનના પવિત્રમંદીરની ભક્તિકરતાદેહને,પ્રેરણામળીજેદુનીયામાંથઈજાય
જીવના મળેલમાનવદેહનેપ્રભુકૃપામળે,જે જીવનાદેહનેસમયે મુક્તિમળીજાય
....પરમાત્માની પાવનકૃપા કહેવાય,જે જીવપર માનવતાની કૃપા થઈ જાય.
############################################################
January 14th 2024

કૃપા પરમાત્માનીમળે

######

.           કૃપા પરમાત્માનીમળે
તાઃ૧૪/૧/૨૦૨૪               પ્રદીપ બ્રહ્મભટ્ટ   

જગતમાં નાસમય કોઇથી પકડાય,જે પવિત્ર પરમાત્માની કૃપાએ સમજાય
માનવદેહને નાકોઇ અપેક્ષાનીરાહ મળે,મળેલદેહને કર્મનો સંગાથ મેળવાય
....પરમાત્માની પવિત્રકૃપા મળે દેહને,જ્યાં શ્રધ્ધાથી ભગવાનની ભક્તિ કરાય.
કુદરતની પવિત્ર પ્રેરણામળે માનવદેહને,જ્યાં જન્મથી મળેલદેહને પ્રેરીજાય
અદભુતકૃપા ભગવાનની ભારતદેશથી,જ્યાંપવિત્રદેહથી ભગવાન જન્મીજાય
જગતમાં પવિત્ર હિંદુધર્મજ કહેવાય,જેમાં અનેકપવિત્રદેહથી જન્મલઈ જાય
પરમાત્માની પવિત્રકૃપામળે માનવદેહને,જે જન્મમરણથી જીવનેબચાવીજાય
....પરમાત્માની પવિત્રકૃપા મળે દેહને,જ્યાં શ્રધ્ધાથી ભગવાનની ભક્તિ કરાય.
લાગણીમાગણી એ સમયનીસાંકળ કહેવાય,જે મળેલદેહના જીવને સમજાય 
મળેલ માનવદેહને પવિત્રપ્રેરણા મળે,જ્યાં હિંદુધર્મથી પરમાત્માનીપુંજાકરાય
જગતમાં હિંદુધર્મને પવિત્રધર્મકહેવાય,જેમાં ભગવાનપવિત્રજન્મથીઆવીજાય
જીવનેજન્મથી માનવદેહમળે,જે ગતજન્મનાદેહનાકર્મથી આગમનઆપીજાય
....પરમાત્માની પવિત્રકૃપા મળે દેહને,જ્યાં શ્રધ્ધાથી ભગવાનની ભક્તિ કરાય.
++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++
« Previous PageNext Page »