February 16th 2024

મળેસંગાથ સમયનો

 &&&&&&
.              મળેસંગાથ સમયનો

તાઃ૧૬/૨/૨૦૨૪                   પ્રદીપ બ્રહ્મભટ્ટ   
 
જગતમાં પવિત્રકૃપા પરમાત્માની માનવદેહપર,જે જીવનાદેહને સમયે સમજાય
પાવનરાહે જીવન જીવવા મળેલદેહને પ્રભુકૃપાએ,સમયનો સંગાથ મળી જાય
...અદભુતકૃપા અવનીપર જીવના મળેલદેહને,કર્મની પવિત્રકેડીની પાવનરાહ આપીજાય.
જીવને જન્મમરણથી ધરતીપર આગમનવિદાય આપીજાય,જે સમયે અનુભવાય
મળેલદેહને જીવનમાં કર્મનો સંગાથમળે,ના જીવના કોઇદેહથીકદી દુર રહેવાય
પરમાત્માની પવિત્રકૃપામળે પવિત્રભારતદેશથી,જ્યાં પ્રભુ અનેકદેહથીજન્મીજાય
મળેલ માનવદેહને ભગવાનની પ્રેરણા મળે,જે સમયે જન્મમરણથી બચાવીજાય
...અદભુતકૃપા અવનીપર જીવના મળેલદેહને,કર્મની પવિત્રકેડીની પાવનરાહ આપીજાય.
પ્રભુની પવિત્રકૃપાએ જીવને સમયે જન્મમરણનો સાથમળે,જે કર્મનીકેડીથીમળે
પ્રભુકૃપાએ જીવને માનવદેહમળે,જે મળેલદેહને ઉંમરનોસાથમળે જેકૃપાકહેવાય  
ભગવાનની પવિત્રકૃપાએ માનવદેહમળે જીવને,જે નિરાધારદેહથી બચાવી જાય
જન્મમરણનોસંબંધ જીવને સમયેસમજાય,શ્રધ્ધાની પવિત્રભક્તિએ મુક્તિમળીજાય
...અદભુતકૃપા અવનીપર જીવના મળેલદેહને,કર્મની પવિત્રકેડીની પાવનરાહ આપીજાય.
####################################################################

 

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment