February 9th 2024

માતા વૈષ્ણોદેવીને પ્રણામ

*****જય માતાજી વૈષ્ણોદેવી - YouTube*****
.           માતા વૈષ્ણોદેવીને પ્રણામ

તાઃ૯/૨/૨૦૨૪                    પ્રદીપ બ્રહ્મભટ્ટ 
  
જગતમાં પવિત્રહિંદુધર્મ છે જે પવિત્ર ભારતદેશથી,માનવદેહપર કૃપા કરી જાય
પવિત્ર દેવઅનેદેવીઓથી ભારતદેશમાં જન્મલઈ,હિંદુધર્મથી જીવનેસુખઆપીજાય 
.....જીવને સમયે જન્મથી માનવદેહ મળે,એ પરમાત્માની પવિત્રકૃપાથી અનુભવાય.
પવિત્ર માતા વૈષ્ણોદેવીને શ્રહ્ધાથી ધરમાં,ધુપદીપઅને દીવો પ્રગટાવી પુંજાકરાય
અનેક પવિત્ર માતાનાદેહની પ્રેરણામળે,જે મળેલમાનવદેહને પવિત્રરાહે લઈજાય
હિંદુધર્મ એજગતમાં પવિત્રધર્મ કહેવાય,જેમાં પવિત્રદેહથી જન્મલઈ કૃપાકરીજાય
પવિત્ર માતાનાદેહથી ભારતમાં જન્મલઈ,પવિત્રરાહે જીવનાદેહને સુખઆપીજાય
.....જીવને સમયે જન્મથી માનવદેહ મળે,એ પરમાત્માની પવિત્રકૃપાથી અનુભવાય.
જીવના જન્મથી મળેલ માનવદેહપર પ્રભુનીકૃપા મળે,જ્યાં શ્રધ્ધાથીજ પુંજાકરાય
મળેલમાનવદેહ એગતજન્મના મળેલદેહનાકર્મથી,જીવને આગમનવિદાયઆપીજાય
માતા વૈષ્ણોદેવીની પુંજાકરી વંદન કરતા,પવિત્રપ્રેમથી માતાનીકૃપા મળતી જાય
પવિત્રહિંદુધર્મમાં ભારતદેશથી પ્રભુનીપ્રેરણામળે,જે પવિત્રરાહે જીવન જીવાડીજાય 
.....જીવને સમયે જન્મથી માનવદેહ મળે,એ પરમાત્માની પવિત્રકૃપાથી અનુભવાય.
###################################################################
.