February 8th 2024

શ્રધ્ધામળે પ્રેમથી

 ***Swapna Shastra: સપનામાં પ્રભુ રામ દેખાય તો મળે આ ખાસ સંકેત, જાણી લો મતલબ***
.             શ્રધ્ધામળે પ્રેમથી

તાઃ૮/૨/૨૦૨૪                 પ્રદીપ બ્રહ્મભટ્ટ  

જીવનમાં પરમાત્માનો પવિત્રપ્રેમ મળે,જ્યાં શ્રધ્ધાથી ભગવાનને વંદન કરાય
જીવને જન્મથી માનવદેહ મળે સમયે,જે ગતજન્મના દેહના પવિત્રકર્મથીમળે
.....જીવને દેહ મળતા નાઆશા અપેક્ષા અડી જાય,એજ પ્રભુની કૃપા કહેવાય.
અદભુતકૃપા ભગવાનની પવિત્રભારતદેશથી મળે,જ્યાં પવિત્રદેહથી જન્મીજાય
જગતમાં જીવને સમયે જન્મથી માનવદેહ મળે,જે પ્રભુની પવિત્રકૃપા કહેવાય
માનવદેહને જીવનમાં પ્રભુકૃપાએ સમયને સમજાય,એ પવિત્રપ્રેરણા આપીજાય
જીવનમાં શ્રધ્ધાથી ભગવાનની પુંજા કરતા,દેહને પ્રભુનો પવિત્રપ્રેમ મળતોજાય
.....જીવને દેહ મળતા નાઆશા અપેક્ષા અડી જાય,એજ પ્રભુની કૃપા કહેવાય.
પવિત્રભુમી જ્ગતમાં ભારતદેશની કહેવાય,જ્યાં પવિત્રદેહથી પ્રભુ જન્મી જાય
ભારતદેશમાં ભગવાનના ભક્તોપર પવિત્રકૃપાથાય,જે પવિત્રમંદીર બંધાવીજાય
પ્રભુની પવિત્રપ્રેરણાએ જગતમાં હિંદુમંદીર થયા,એ ભક્તોને ભક્તિકરાવીજાય
હિંદુધર્મની પવિત્રપ્રેરણા માનવદેહને મળે,જે ભક્તોને ભજનભક્તિથીપુંજાકરાય 
.....જીવને દેહ મળતા નાઆશા અપેક્ષા અડી જાય,એજ પ્રભુની કૃપા કહેવાય.
***************************************************************