પવિત્ર પ્રભુપ્રેમ
###### . પવિત્ર પ્રભુપ્રેમ તાઃ૨૬/૨/૨૦૨૪ પ્રદીપ બ્રહ્મભટ્ટ જગતમાં પવિત્રપ્રેમ પરમાત્માનો માનવદેહને મળે,જે પવિત્રરાહે લઈ જાય ના મોહમાયાનો સંબંધઅડે દેહને,જે જીવનમાં પવિત્રકૃપાએ જીવનજીવાય .....પ્રભુની પવિત્રકૃપા જીવને મળે,જે સમયે જન્મથી માનવદેહથી જન્મી જાય. અદભુતકૃપા અવનીપર સમયે પરમાત્માની,મળેલમાનવદેહને સમયેપ્રેરીજાય જીવને સમયે જન્મમરણનો સમંધમળે,જે ગતજન્મના થયેલકર્મથી મળીજાય જગતમાં મળેલમાનવદેહને પ્રભુકૃપાએરાહમળે,જે નિરાધારદેહથીબચાવીજાય પવિત્રભારતદેશ છે જગતમાં,જ્યાં અનેક પવિત્રદેહથી ભગવાન જન્મી જાય .....પ્રભુની પવિત્રકૃપા જીવને મળે,જે સમયે જન્મથી માનવદેહથી જન્મી જાય. ભગવાને સમયેભારતદેશમાં પવિત્રજન્મથી,હિંદુધર્મમાં દેવદેવીઓથીજ્ન્મીજાય જગતમાં હિંદુધર્મ એ પવિત્રધર્મ છે,ભારતમાં પવિત્ર મંદીરથીજ પુંજન કરાય પરમાત્માની કૃપા મળે માનવદેહને,જ્યાં શ્રધ્ધાથી ઘરમાં ધુપદીપથીપુંજાકરાય શ્રધ્ધાથી પ્રભુનીકૃપામળે ભક્તોને,સમયે અનેક પવિત્રમંદીર દુનીયામાં પુંજાય .....પ્રભુની પવિત્રકૃપા જીવને મળે,જે સમયે જન્મથી માનવદેહથી જન્મી જાય. $$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$