February 20th 2024

પવિત્રપ્રેમ સમયનો

 ***article by kishormakwana | મૈત્રીભાવનું પવિત્ર ઝરણું મુજ હૈયામાં વહ્યા કરે - Divya Bhaskar*** 
             પવિત્રપ્રેમ સમયનો

તાઃ૨૦/૨/૨૦૨૪                  પ્રદીપ બ્રહ્મભટ્ટ 
  
પવિત્ર અદભુતકૃપા પરમાત્માની જગતપર,જે માનવદેહને સમયસાથે લઈ જાય  
કળીયુગના સમયે અવનીપર નાકોઇથી દુર રહેવાય,સમયે પ્રભુનીકૃપા મેળવાય
.....જીવને જન્મથી માનવદેહ મળે,એ પરમાત્માની પવિત્રકૃપાએ સમયને સમજાય.
લાગણી મોહમાયાઅને કર્મનોસંબંધદેહને,જે જન્મથી મળેલદેહને ઉંમરે મળીજાય
જીવને સમયે જન્મથી માનવદેહ મળે,એ ભગવાનની કૃપાએજ જન્મ મળી જાય
મળેલદેહને જીવનમાં પ્રભુનીપ્રેરણામળે,જ્યાં જીવનમાંશ્રધ્ધાથી ઘરમાં ભક્તિકરાય
ભગવાનની પવિત્રકૃપા મળે ભારતદેશથી,જ્યાં પ્રભુ પવિત્રદેહથી જન્મ લઈ જાય
.....જીવને જન્મથી માનવદેહ મળે,એ પરમાત્માની પવિત્રકૃપાએ સમયને સમજાય.
જગતમાં પવિત્ર હિંદુધર્મછે જે પવિત્ર ભારતદેશથી,માનવદેહને પ્રભુકૃપાઆપીજાય
મળેલદેહને જીવનમાં સમયનીસાથે ચાલવાનીપ્રેરણા,મળેલદેહનેઉંમરથીઅનુભવાય
કળીયુગમાં મળેલદેહને શ્રધ્ધાથી ઘરમાં ભક્તિકરતા,સમયે મંદીરમાંય પુંજા કરાય 
માનવદેહને ઉંમર એ સમયનોપવિત્રકૃપા કહેવાય,જે પ્રભુકૃપાએ પાવનરાહેજીવાય
.....જીવને જન્મથી માનવદેહ મળે,એ પરમાત્માની પવિત્રકૃપાએ સમયને સમજાય.
જન્મથી મળેલ માનવદેહથી નાકદી સમયથી દુર રહેવાય,ના સમય પકડીને ચલાય
પરમાત્માની પવિત્રકૃપાએ જીવનેજન્મથી માનવદેહ,જેનિરાધાર દેહથી બચાવીજાય 
પવિત્રદેહથી ભગવાને ભારતદેશમા પવિત્રદેહથી,જન્મલઈ મંદીરથી કૃપા કરી જાય 
અવનીપર મળેલદેહને પ્રભુનીપુંજાકરતા,દેહનાજીવને જન્મમરણથી મુક્તિ મળીજાય
.....જીવને જન્મથી માનવદેહ મળે,એ પરમાત્માની પવિત્રકૃપાએ સમયને સમજાય.
###################################################################

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment