February 23rd 2024

મળે સમયનો સાથ

*****આ વખતે શ્રાવણ મહિનામાં 4 નહીં પણ 8 સોમવાર હશે, 19 વર્ષ બાદ બન્યો અતિ દુર્લભ સંયોગ, જાણો તમને ફાયદો થશે કે નુકસાન*****
.            મળે સમયનો સાથ  

તાઃ૨૩/૨/૨૦૨૪                પ્રદીપ બ્રહ્મભટ્ટ    

પબિત્રકૃપા પરમાત્માની માનવદેહને મળે,જ્યાં શ્રધ્ધાથી પવિત્રરાહે જીવન જીવાય
ના જીવનમાં કોઇ આશાકે અપેક્ષા અડીજાય,એ ભગવાનની પવિત્રકૃપા કહેવાય
....ંજન્મથી મળેલ માનવદેહને કર્મનોસંબંધ,જે દેહને સમયનીસાથે પવિત્રરાહે લઈજાય.
પરમાત્માની પ્રેરણાએ જીવને માનવદેહમળે,જે નિરાધારદેહથી જીવનેબચાવી જાય
કુદરતની કેડી દેહને સમયનીસાથે લઈ જાય,એ કળીયુગ અને સતયુગથી સમજાય
અવનીપર જીવના મળેલદેહને જીવનમાં,ઉંમરની સાથેજ પ્રભુકૃપાએ જીવન જીવાય
મળેલદેહને જીવનમાં બાળપણ જુવની અને ઘેડપણ મળે,ના સમયથી દુર રહેવાય
....ંજન્મથી મળેલ માનવદેહને કર્મનોસંબંધ,જે દેહને સમયનીસાથે પવિત્રરાહે લઈજાય.
અવનીપર જન્મનાદેહને બાળપણમાં બાળસ્કુલમાં જવાય,જુવાનીએ સ્કુલમાભણાય
દેહને સમયે સમયનો સાથ મળે,જે દેહને જીવનમાં શ્રધ્ધાથી પવિત્રકર્મ કરાઈજાય
પવિત્રતલીલા જગતમાં ભગવાનની છે,જે પવિત્રદેહના કર્મથી જીવને સમજાઈ જાય
પવિત્રકૃપા પરમાત્માની સમયેજદેહને મળે,એ જીવનમાં પ્રભુની પવિત્ર પ્રેરણા મળે
....ંજન્મથી મળેલ માનવદેહને કર્મનોસંબંધ,જે દેહને સમયનીસાથે પવિત્રરાહે લઈજાય.
######################################################################

	

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment