November 14th 2020

દીવાળીને વંદન

 દિવાળી પર આવી મૂર્તિની પૂજા કરવાથી ઘરમાં આવશે બરકત
 .            .દીવાળીને વંદન         

તાઃ૧૪/૧૧/૨૦૨૦              પ્રદીપ બ્રહ્મભટ્ટ  

પવિત્ર ધાર્મીક તહેવારના પ્રસંગ આવે,જે હિંદુ ધર્મને ઉજવળ કરી જાય
શ્રધ્ધાભાવથી જીવન જીવતા,નવા વર્ષની શરુઆત કારતક માસથી થાય
...એ હિંદુ વર્ષનો અંત આવે દર વર્ષે,જે પવિત્ર દીવાળીથી વિદાય દેવા ઉજવાય.
ભક્તિમાર્ગને પકડી ચાલતા જીવને,જીવનમાં પવિત્ર દીવસોને જ ઉજવાય
મળે કૃપા પરમાત્માની મળેલ દેહને,જે જીવને નિર્મળ પ્રેરણા આપી જાય
પુર્ણ થતા વર્ષને વિદાય દેવા,દીવાળીની સાંજે ફટાકડા ફોડી વિદાય દેવાય
એ પાવનપ્રેમ માનવીનો સમયનો,જે અનંતપ્રેમ આપી પ્રસંગ ઉજવાઈ જાય
...એ હિંદુ વર્ષનો અંત આવે દર વર્ષે,જે પવિત્ર દીવાળીથી વિદાય દેવા ઉજવાય.
કારતક માસથી શરૂ થતા વર્ષને,અંતે આસોવદ અમાસથીજ વિદાય દેવાય
અજબકૃપા પવિત્ર ધર્મની અવનીપર છે,જે પાવન પ્રસંગથી પ્રેમ આપી જાય
ધનતેરશ કાળી ચૌદસ અંતે દીવાળીથી,જીવનમાં મળેલ વર્ષને વિદાય કરાય
એજ પાવનકૃપા પ્રભુનીઅવનીપર,જે મળૅલદેહનેજ પવિત્ર જીવન આપી જાય
...એ હિંદુ વર્ષનો અંત આવે દર વર્ષે,જે પવિત્ર દીવાળીથી વિદાય દેવા ઉજવાય.
****************************************************************

                      

October 28th 2020

પ્રેમાળ જન્મદીવસ

    
.           .પ્રેમાળ જન્મદીવસ      
તાઃ૩૦/૧૦/૨૦૨૦                પ્રદીપ બ્રહ્મભટ્ટ 

પવિત્રપ્રેમ મળ્યો માબાપનો,જે નિશીતકુમારને પાવનરાહ આપી જાય
પાવનરાહ પકડીને હ્યુસ્ટન આવ્યા,એ સમયે અમારા જમાઈ થઈજાય
....એવા અમારા વ્હાલા નિશીતકુમાર,અમારી દીકરી દીપલના પતિદેવ કહેવાય.
મળેલ માબાપના આશિર્વાદ દેહને,જે દીકરાને ભક્તિમાર્ગે દોરી જાય
શ્રી સ્વામીનારાયણ ભગવાનની ભક્તિથી,દેહને પાવનરાહ મળી જાય
પવિત્રકૃપા મળી પ્રભુની,જેથી અમારી દીકરીના એ જીવનસાથી થાય
માનવતાની મહેંક પ્રસરી અવનીપર,જીવનમાં નિર્મળરાહે કર્મ કરીજાય
....એવા અમારા વ્હાલા નિશીતકુમાર,અમારી દીકરી દીપલના પતિદેવ કહેવાય.
મળેલ માનવદેહની નિખાલસતાએ,પાવનરાહે જીવતા પ્રેમ મળતો જાય
અમારા રવિનાસંતાન વીરવેદને,વ્હાલા ફોઈફુવાનો નિર્મળપ્રેમ મળી જાય
પદીપ,રમાને જીવનમાં શાંન્તિમળી,દીકરી જમાઈ પવિત્રરાહે જીવી જાય
કર્મધર્મની પવિત્રરાહ મળી કુટુંબમાં,જે સુખશાંંતિની રાહથીજ મળી જાય 
....એવા અમારા વ્હાલા નિશીતકુમાર,અમારી દીકરી દીપલના પતિદેવ કહેવાય.
=============================================================
      અમારી દીકરી દીપલના પતિ શ્રી નિશીતકુમારની આજે તાઃ૩૦ઓક્ટોબર 
તેમની ૩૯મી ઉંમર થઈ તે પ્રસંગે આ કાવ્ય તેમના જન્મદીનની યાદ રૂપે લખેલ
છે તે તેમને સપ્રેમ ભેંટ.
   લી.પ્રદીપ,રમા,રવિના જય શ્રી સ્વામીનારાયણ.
**************************************************************


	
September 16th 2020

જન્મની જ્યોત

.   વારાણસીમાં બાળકો સાથે જન્મદિવસ ઉજવશે PM મોદી, કરોડની રિટર્ન ગિફ્ટ | India News in Gujarati                         
 .           . જન્મની જ્યોત                           
તાઃ૧૭/૯/૨૦૨૦                  પ્રદીપ બ્રહ્મભટ્ટ 

અવનીપર પવિત્રભુમીજ ભારત છે,તો પ્રેમથી બોલો ભારતમાતાની જય 
સંગે ભારતદેશના વડાપ્રધાન,શ્રી નરેંદ્રભાઈનો આજે જન્મદીવસ ઉજવાય
...એમને સપ્ટેમ્બર ૧૭,૧૯૫૦માં માતા હિરાબા વડનગરમાં જન્મ આપી જાય
પવિત્રકર્મની રાહ પકડી ચાલતા,પહેલા ગુજરાતના મુખ્યપ્રધાન થઈ જાય
દુનીયામાં ગુજરાતીઓની અનેક પાવનરાહ છે,જે તેમના વર્તનથી દેખાય
પવિત્રરાહે કર્મ કરતા પરમાત્માનીકૃપા મળે,જે મળેલ લાયકાતથી સમજાય
પ્રેમ મળ્યો પ્રજાનો જે વ્હાલા નરેંદ્રભાઈને,ભારતનાજ વડાપ્રધાન કરી જાય
...એમને સપ્ટેમ્બર ૧૭,૧૯૫૦માં માતા હિરાબા વડનગરમાં જન્મ આપી જાય.
કુદરતની પાવન કૃપા અવનીપર,જે મળેલ દેહને જીવનમાં અનેકરાહે દેખાય
પવિત્રરાહમળી નરેંદ્રભાઈને જીવનમાં,જયાં માતાપિતાનો નિર્મળપ્રેમ મળીજાય
નાઆશા નાઅપેક્ષા જીવનમાં રાખી,એ પવિત્ર દેશમાં પવિત્ર કર્મ કરી જાય
નિખાલસપ્રેમથી વ્હાલા નરેંદ્રભાઈને,જન્મદીવસે પ્રદીપથી હેપ્પીબર્થડે કહેવાય
...એમને સપ્ટેમ્બર ૧૭,૧૯૫૦માં માતા હિરાબા વડનગરમાં જન્મ આપી જાય.
**************************************************************
     ભારતના વડાપ્રધાન શ્રી નરેંદ્રભાઈને આજે તેમના જન્મદીન નીમિત્તે હ્યુસ્ટનથી
પ્રદીપ બ્રહ્મભટ્ટ સહિત હ્યુસ્ટનમાં રહેતા ગુજરાતીઓ તરફથી હેપ્પી બર્થ ડે સહિત
પવિત્રરાહે જીવનમાં ભારતદેશના વડાપ્રધાન થઈ મળેલદેહને પાવનરાહે લઈ જઈને
ઉજવળ જીવન માટે અભિનંદન.
લી.પ્રદીપ બ્રહ્મભટ્ટ સહિત પરીવારના જય જલારામ
++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++

 

August 26th 2020

રાધાષ્ટમી

    
.                 .રાધાષ્ટમી   

તાઃ૨૬/૮/૨૦૨૦   (ભાદરવાસુદ આઠમ)    પ્રદીપ બ્રહ્મભટ્ટ   

પવિત્રભુમી ભારત છે જગતમાં,જે ગુજરાતીઓની કલમથી ચીંધાય
પાવનરાહથી જીવન જીવતા,સમયસંગે પ્રસંગોથી એ સમજાઈ જાય
.....આવ્યો પવિત્ર જન્મદિવસ રાધાનો,જે ભગવાન શ્રીકૃષ્ણને ખુશ કરી જાય.
સૌથી વ્હાલા શ્રી કૃષ્ણછે ભારતમાં,જેમને દ્વારકામાંય પ્રેમ મળી જાય
ગોવાળીયાની ઓળખાણ જગતમાં,અનેક ગોપીઓનો સંગાથ મેળવાય
રાધીકાનો નીખાલસ પ્રેમ મળે શ્રીકૃષ્ણને,જે અનેકના પાવનપ્રેમે દેખાય 
સહેલીયોને ચીંધેએ આંગળી મથુરામાં,જેથી તેમનો જન્મદીવસ ઉજવાય
.....આવ્યો પવિત્ર જન્મદિવસ રાધાનો,જે ભગવાન શ્રીકૃષ્ણને ખુશ કરી જાય.
આગમન વિદાયનો સંબંધ છે જીવને,જે જન્મમરણના સંબંધથી દેખાય
પરમાત્માની પાવનકૃપાથી દેહ મળ્યો,એ ભગવાન શ્રીકૃષ્ણથી ઓળખાય
સંગ મળ્યો ભગવાનનો રાધીકાજીને,જે ગોકુળમાં દાંડીયારાસ રમાડી જાય
પવિત્રદેહ મળ્યો ભાદરવા સુદ આઠમે,જે પવિત્ર રાધાષ્ટમીથીજ ઉજવાય 
.....આવ્યો પવિત્ર જન્મદિવસ રાધાનો,જે ભગવાન શ્રીકૃષ્ણને ખુશ કરી જાય.
+++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++


 

August 24th 2020

શુભેચ્છા જન્મદીવસની

   @@@@@@@પ્રદીપકુમારની કલમે… » કૌટુંમ્બિક કાવ્ય@@@@@@@@
.              .શુભેચ્છા જન્મદીવસની   

તાઃ૨૫/૮/૨૦૨૦  (જન્મતારીખઃ૨૫/૮/૧૯૮૫)  પ્રદીપ બ્રહ્મભટ્ટ  

પવિત્રકૃપા સંત જલાસાંઈની મેળવી,પાવનરાહે જીવનમાં સત્કર્મ કરી જાય
મળ્યો પ્રેમ પપ્પા મમ્મીનોજ રવિને,જે ઉજવળકર્મે જન્મદીવસ માણી જાય
......એવા વ્હાલા દીકરા રવિનો જન્મ દીવસ,આજે પ્રેમથી હ્યુસ્ટનમાં ઉજવાય.
સત્કર્મનો સંગાથ મળ્યો જીવનમાં,જ્યાં તનમનથી સમયસંગેએ ચાલી જાય
ભણતર એજ જીવનનુ ચણતર બન્યુ,જે મળેલ લાયકાતે જીવનમાં દેખાય
પાવનકૃપાએ સન્માન મળે રવિને,એજ વડીલોના આશિર્વાદ પણ કહેવાય
સમયસંગે શ્રધ્ધાએ જીવનમાં ચાલતા,બેન દીપલનો સ્નેહાળપ્રેમ મળી જાય 
......એવા વ્હાલા દીકરા રવિનો જન્મ દીવસ,આજે પ્રેમથી હ્યુસ્ટનમાં ઉજવાય.
આવતીકાલ એરાહ પરમાત્માની,સમયે ચી.હિમા જીવનસંગીની મળી જાય
પાવનપ્રેમના સંગે જીવતા પ્રભુકૃપાએ,વ્હાલા વીર,વેદ સંતાનથી આવીજાય
પવિત્રજીવની ઓળખાણ થાય માબાપને,જે દીકરાના પાવનકર્મથી સમજાય
વ્હાલા અમારાલાડલા દીકરાના જન્મદીવસે,અંતરથી અમારીશુભેચ્છા અપાય
 ......એવા વ્હાલા દીકરા રવિનો જન્મ દીવસ,આજે પ્રેમથી હ્યુસ્ટનમાં ઉજવાય.
++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++
      આજે અમારા વ્હાલા દીકરા રવિના જન્મદીવસ નિમિત્તે અમારા તરફથી ખુબજ
પ્રેમથી આશિર્વાદ સહિત જયજલારામ જય સાંઇબાબાની કૃપાથી ચીં હિમા,વીર,વેદના
જીવનમાં ખુબજ શાંંતિ અને સફળતા મળે અને બેન દીપલ સંગે નિશીતકુમારનો પ્રેમ
પણ મળી જાય તેવી પ્રાર્થના.
લી.પ્રદીપ,રમાના પ્રેમ સહિત દીકરા રવિને આશિર્વાદ અને જય જલાસાંઇ.
++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++

 


August 10th 2020

ગોકુળનો કાનુડો

      2009 – Page 15 – મીતિક્ષા.કોમ
             .ગોકુળનો કાનુડો   
તાઃ૧૦/૮/૨૦૨૦   (જન્માષ્ટમી)      પ્રદીપ બ્રહ્મભટ્ટ   

કાનુડો અમારો લાડલો જીવનમાં,ગોકુળનો એ ગોવાળીયોય કહેવાય
પરમકૃપા મળી માતા જશોદાની,જગતપર દેવકીનંદનથીય ઓળખાય
.....એજ મારા વ્હાલા શ્રીકૃષ્ણ છે.જેમના જન્મદીવસને જન્માષ્ટમીથી ઉજવાય.
અવનીપર ના અસરઅડે સમયની,પાવનરાહે ઉજવળ જીવનથી દેખાય
અનંતપ્રેમની ગંગાવહી જીવનમાં,જે અનેક ગોપીઓનો પેમ આપી જાય
ગોર્વધન ગીરધારીને અનેક ગોપીઓનો.પાવનપ્રેમ ગરબેરમતા મળીજાય
પરમાત્માએ એ દેહ લીધો ગોકુળમાં,જે પવિત્રરાહેજ શ્રધ્ધા આપી જાય
.....એજ મારા વ્હાલા શ્રીકૃષ્ણ છે.જેમના જન્મદીવસને જન્માષ્ટમીથી ઉજવાય.
શ્રીમતી રુક્ષમણીના એ ભરથાર હતા,જેને ગોપીઓમાંથી રાધા મળીજાય
અનેક સંબંધીઓનો સંગાથ મળ્યો જીવનમાં,એ પરમાત્માની કૃપા કહેવાય
દ્વારકાના એ લાડલા દ્વારકાધીશ પણ કહેવાય,જેમને જન્માષ્ટમીએ પુંજાય
ભારતએ જ પવિત્રભુમી છે,જ્યાં પરમાત્મા અનેક નામોથી દેહ લઈ જાય
.....એજ મારા વ્હાલા શ્રીકૃષ્ણ છે.જેમના જન્મદીવસને જન્માષ્ટમીથી ઉજવાય.
===========================================================
August 9th 2020

પવિત્રભુમી છે ભારત

દુનિયાનાં સૌથી શક્તિશાળી, લોકપ્રિય ...
.           .પવિત્રભુમી છે ભારત
           
તાઃ૯/૮/૨૦૨૦                  પ્રદીપ બ્રહ્મભટ્ટ 

ભારત મારો જ દેશ છે,જેની નામના જગતમાં છે ન્યારી
પાવનભુમી ભારતની જગતમાં,જેને શ્રધ્ધાએ વંદન કરાય
.....પવિત્ર ભક્તિભાવથી પુંજન કરતા,ભક્તો જગતમાં ઓળખાય.
ગુજરાતીઓની ગાથા જગતમાં,જે માનવતા મહેંકાવીજાય
સુર્યચંંદ્રને વંદનકરી ઓળખાણ કરાવે,જે જીવોને સમજાય
મળેલ માનવદેહની પવિત્ર ઓળખાણ,જગતમાંય કહેવાય
અનેકદેહ ભારતમાંલીધા પરમાત્માએ,જેપાવનભુમીકરીજાય
.....પવિત્ર ભક્તિભાવથી પુંજન કરતા,ભક્તો જગતમાં ઓળખાય.
જીવને મળેલદેહ ભારતમાં,જેપરિવારની પવિત્રરાહે દેખાય
પરમાત્માએ લીધેલદેહના,નામની માળ કરતા પુંજન થાય
અદભુત શક્તિશાળીએ દેહ હતા,જે સંસારસંગે જીવીજાય
જન્મમરણનો સંબંધછુટે,જે ભારતથી પ્રભુનુઆંગળીચીંધાય
.....પવિત્ર ભક્તિભાવથી પુંજન કરતા,ભક્તો જગતમાં ઓળખાય.
====================================================
August 6th 2020

જીવની સમઝણ

.            .જીવની સમઝણ   
તાઃ૬/૮/૨૦૨૦                   પ્રદીપ બ્રહ્મભટ્ટ

ક્યાંથી આવ્યા ક્યાં જવાના,જગતપર ના કોઈથીય સમજાય
પાવનકૃપા પરમાત્માની જગતપર,જીવને દેહ મળતા સમજાય
.....એજ કુદરતનીલીલા અવનીપર,જે જીવને કર્મના બંધન દઈ જાય.
થયેલ કર્મનો સંબંધ છે જીવને,જે દેહ મળતા જીવને સમજાય
મળેલમાનવદેહને સંગાથ મળે,જ્યાં નિખાલસતાથી ભક્તિથાય
પાવનકર્મની રાહ મળે જીવને,જે દેહને સદમાર્ગે જ પ્રેરી જાય
ના મોહમાયાનો કોઇ સ્પર્શ થાય,કે નાકોઇ અપેક્ષાય રખાય
.....એજ કુદરતનીલીલા અવનીપર,જે જીવને કર્મના બંધન દઈ જાય.
સદકર્મની પાવનરાહ મળેદેહને,જ્યાં નિખાલસ ભાવથી જીવાય
જીવને સંબંધ છે કર્મનો જે દેહને,સગાસંબંધીથી સ્પર્શી જાય
ક્યારે દેહ લઈ આવશો ને ક્યારે અવનીપરથી વિદાય લેવાય
નિર્મળભાવથી પરમાત્માની ભક્તિકરતા,સુખશાંંતિ મળી જાય
.....એજ કુદરતનીલીલા અવનીપર,જે જીવને કર્મના બંધન દઈ જાય.
=====================================================
August 3rd 2020

રાખડીનો પ્રેમ

.            .રાખડીનો પ્રેમ   
તાઃ૩/૮/૨૦૨૦                 પ્રદીપ બ્રહ્મભટ્ટ  

ભાઈબહેનના પ્રેમની સાંકળ,રાખડીના બંધનથીજ બંધાઈ જાય
પાવનપર્વની રાહ જીવનમાં જોતા,રક્ષાબંધનના પ્રસંગેજ પકડાય 
.....એજ કૃપા માતાની ગુજરાતીઓ પર,જે સંતાનના પ્રેમને પકડી જાય.
બહેનના પ્રેમને નાકોઈ આંબે,કે ના ભાઈની કોઇ અપેક્ષા હોય
આવીબારણે ભાઈરવિ રાહજુએ,પ્રેમપકડી બેનદિપલ આવીજાય
રક્ષાબંધનનો પ્રેમ આપવા જીવનમાં,સમય પકડીને આવી જાય
એજ વ્હાલની આ પાવનરાહ,જે કુદરત સમયસંગે આપી જાય
.....એજ કૃપા માતાની ગુજરાતીઓ પર,જે સંતાનના પ્રેમને પકડી જાય.
પવિત્ર શ્રાવણ માસની કેડી,હિંન્દુ ધર્મમાં પરમાત્માથીજ અપાય
સુખશાંંતિની કેડી મળે જીવનમાં,જ્યાં શ્રધ્ધાભાવથી પુંજન થાય
હાથપર પ્રેમથી દીપલે રાખડીબાંધી,રવિને કંકુનોચાંલ્લો કરીજાય
મળે આશીર્વાદ બેન સંગે જમાઇના,જે રવિપર રામકૃપા કહેવાય
....એજ કૃપા માતાની ગુજરાતીઓ પર,જે સંતાનના પ્રેમને પકડી જાય.
=======================================================
     રક્ષાબંધનના પવિત્ર દીવસે ચી.દીપલ અને ચી.રવિને યાદગીરી આ
કાવ્ય સપ્રેમ પપ્પા તરફથી તાઃ૩/૮/૨૦૨૦ સોમવારના રોજ ભેંટ.
=======================================================
July 21st 2020

પવિત્ર રાહ

              
                     પવિત્ર રાહ    
તાઃ૨૨/૭/૨૦૨૦      (જન્મદીવસને વંદન)    પ્રદીપ બ્રહ્મભટ્ટ

ના જગતમાં કોઇથી ઉંમરને પકડાય,કે ના કોઇથીય તેનાથી છટકાય
સાહિત્ય સરીતાને ગંગા નદીની રાહે ચલાવવા પાવનકર્મ પકડીને જાય
......એવા અમારા વ્હાલા શૈલાબેનને,જન્મદીવસે પ્રેમથી હેપ્પીબર્થડે કહેવાય.
પરમકૃપા અમારા બેનપર,જે હ્યુસ્ટનના કલમપ્રેમીઓને પ્રેરણા આપીજાય
મા સરસ્વતીની કૃપા લઈને આવ્યા,રાહદેવા સરીતાના પ્રમુખ થઈજાય 
પાવનરાહે આંગળી ચીંધતા અમારા બેનનો,આજે જન્મદીવસ ઉજવાય
જીવનસંગીની એ બન્યા શ્રી પ્રશાંંતભાઈના,કલમપ્રેમીઓને આનંદ થાય
......એવા અમારા વ્હાલા શૈલાબેનને,જન્મદીવસે પ્રેમથી હેપ્પીબર્થડે કહેવાય.
મળેલદેહને સદમાર્ગે દોરી ચાલતા,જીવનમાં અનેકરાહે સન્માન મળીજાય
ઉજવળ જીવનનીરાહ મળેલ દેહને,કલમની પકડેલ રાહથી સૌને દેખાય
અનંતપ્રેમ મળ્યો માતાનો પ્રદીપને,જે શૈલાબેનને કલમથી અપાઈ જાય
જન્મદીવસને વંદનકરતા મળેલદેહના,જીવને પરમાત્માની કૃપા મળીજાય
......એવા અમારા વ્હાલા શૈલાબેનને,જન્મદીવસે પ્રેમથી હેપ્પીબર્થડે કહેવાય.
================================================================
      અમારા હ્યુસ્ટનના ગુજરાતી સાહિત્ય સરિતાના પ્રમુખ શ્રીમતી શૈલાબેન મુન્શાનો 
આજે તાઃ૨૨ના રોજ જન્મદીવસ છે તે નિમીત્તે માતા સરસ્વતીની કૃપાનો સાથ રહે અને
સાહિત્ય પ્રેમીઓને તેમનો પ્રેમ મળે તે પ્રાર્થના સહિત ગુ.સા.સરિતાના સભ્યો સહિત 
શ્રી પ્રદીપ બ્રહ્મભટ્ટના હેપ્પી બર્થડે અને જય જલારામ.
« Previous PageNext Page »