October 23rd 2023

મળે પવિત્ર કૃપા

 #####મા સરસ્વતીના પાવન ધામ,જ્યાં દર્શન માત્રથી મળે છે જ્ઞાનના આશીર્વાદ – Revoi.in#####
.               મળે પવિત્ર કૃપા

તાઃ૨૩/૧૦/૨૦૨૩                પ્રદીપ બ્રહ્મભટ્ટ  

પરમાત્માની પવિત્રકૃપા મળે માનવદેહને,જ્યાં શ્રધ્ધાથી ઘરમાં પુંજા કરાય 
જગતમાં હિંદુધર્મમાં ભગવાનની કૃપા મળે,જ્યાં દેવદેવીઓની ભક્તિકરાય
.....જીવને પ્રભુના આશિર્વાદથી પવિત્ર ભારતદેહમાં,જીવને જન્મમરણ મળી જાય.
પવિત્રકૃપા ભગવાનની ભારતદેશથી,જ્યાં અનેક પવિત્રદેહથી જન્મી જાય
ભારતદેશને જગતમાં પવિત્ર કર્યો પ્રભુએ,જ્યાં દેવદેવીઓથી જન્મલઈજાય
અદભુતકૃપા હિંદુધર્મથી ભગવાનની,જીવના મળેલદેહને પવિત્રરાહેલઈ જાય
જગતમાં પવિત્રદેવઅનેદેવીઓનીકૃપા હિંદુધર્મથીમળે,જે દેહનેસુખઆપીજાય
.....જીવને પ્રભુના આશિર્વાદથી પવિત્ર ભારતદેહમાં,જીવને જન્મમરણ મળી જાય.
જીવનેઅવનીપર દેહમળે જેગતજન્મનાદેહનાકર્મથી,આગમનવિદાયઆપીજાય
મળેલદેહને જીવનમાં શ્રધ્ધાથી ઘ્રરમાં ધુપદીપ પ્રગટાવી,પ્રભુની પુંજા કરાય
પવિત્રકૃપામળે માનવદેહને ભગવાનની,જે જીવનમાં પવિત્રરાહે જીવાડીજાય
શ્રધ્ધાથી જીવનમાં ભક્તિ કરતા,માનવદેહને નાઆશાઅપેક્ષા કદીઅડીજાય
.....જીવને પ્રભુના આશિર્વાદથી પવિત્ર ભારતદેહમાં,જીવને જન્મમરણ મળી જાય.
******************************************************************
October 9th 2023

પ્રભુની ભક્તિરાહ


.             પ્રભુની ભક્તિરાહ

તાઃ૯/૧૦/૨૦૨૩               પ્રદીપ બ્રહ્મભટ્ટ  
      
અવનીપર મળેલમાનવદેહ એપ્રભુનીકૃપા કહેવાય,જે સમયનેસમજીને જીવાડી જાય
જીવને જગતમાં અનેકદેહથી જન્મ મળે,નાકોઇ જીવને જન્મથી દુર રહીને જીવાય 
.....પરમાત્માની પવિત્રકૃપાએ માનવદેહ મળે,જે મળેલદેહને જીવનમાં કર્મ આપી જાય. 
ભગવાનની પવિત્રપ્રેરણા મળે માનવદેહને,એ જીવનમાં સમયે ભક્તિરાહ મળી જાય
જીવને અવનીપર જન્મમરણનો સંબંધ સમયે,નાકોઇ દેહના જીવથી મુક્તિ મેળવાય
અદભુતકૃપા જગતમાં ભગવાનનીકહેવાય,જે ભારતમાં જન્મલઈ દેશને પવિત્રકરીજાય
અનેકપવિત્રદેહથી ભારતદેશમાં જન્મલઈ,પવિત્રહિંદુધર્મની પ્રેરણા માનવદેહનેકરીજાય 
.....પરમાત્માની પવિત્રકૃપાએ માનવદેહ મળે,જે મળેલદેહને જીવનમાં કર્મ આપી જાય. 
ભગવાનની પ્રેરણાએ જીવનેજગતમાંજન્મથી,અનેકદેહમળે માનવદેહએપ્રભુકૃપાકહેવાય
પ્રભુનીકૃપા જીવને નિરાધારદેહથી બચાવી જાય,એમળેલ માનવદેહનેકર્મથીઅનુભવાય
માનવદેહને પવિત્ર પ્રભુની પ્રેરણા મળે,જે દેહને સમયે જીવનમાં ભક્તિરાહ મળીજાય
જીવનાદેહને પવિત્રરાહમળે જ્યાંશ્રધ્ધાથી,ઘરમાં ધુપદીપઅને દીવો પ્રગટાવી પુંજાકરાય 
.....પરમાત્માની પવિત્રકૃપાએ માનવદેહ મળે,જે મળેલદેહને જીવનમાં કર્મ આપી જાય. 
**********************************************************************
October 8th 2023

પવિત્રકૃપા પ્રભુની

 
.             પવિત્રકૃપા પ્રભુની

તાઃ૮/૧૦/૨૦૨૩                પ્રદીપ બ્રહ્મભટ્ટ   

મળેલમાનવદેહને સમયે અનેકરાહે પ્રેરણામળે,ના સમયનીકોઇ સમજણમળી જાય
કુદરતની આ પવિત્રપ્રેરણા કહેવાય જગતમાં,જે જીવના મળેલદેહને અનુભવ થાય
.....જગતમાં નાકોઇ જીવની તાકાત અવનીપર,ભગવાનની પવિત્રકૃપાએ જીવન જીવાય.
અવનીપર પરમાત્માની પ્રેરણા ભારતદેશથી મળીજાય,જ્યાં પ્રભુ પવિત્રદેહ લઈજાય
જગતમાં હિંદુધર્મની પવિત્રપ્રેરણા ભારતદેશથીમળે,જ્યાં ભગવાન જન્મલઈ પ્રેરીજાય
પવિત્રહિંદુધર્મમાં ભગવાન જન્મલઈ,જીવને જન્મથી મળેલદેહને પવિત્રપ્રેરણાકરીજાય
ભગવાનની પવિત્રપ્રેરણા મળે માનવદેહને,જે સમયે જીવને અંતે મુક્તિ મળી જાય
.....જગતમાં નાકોઇ જીવની તાકાત અવનીપર,ભગવાનની પવિત્રકૃપાએ જીવન જીવાય.
જીવને જન્મથી માનવદેહમળે,જે જીવનમાં અનેકસંબંધથી કર્મકરીને સુખ મળીજાય
માનવદેહને સમયની પવિત્રકૃપા પરમાત્માની મળે,જે મળેલ દેહનેપવિત્રરાહેપ્રેરીજાય
જીવનમાં દેહને કર્મનોસંબંધ જે કામકરાવી જાય,સમયે ઘરમાં ભગવાનનીપુંજાકરાય
હિંદુધર્મમાં ઘરમાં ધુપદીપપ્રગટાવી વંદનકરીને,દીવો પ્રગટાવી દેવદેવીનીઆરતીકરાય 
.....જગતમાં નાકોઇ જીવની તાકાત અવનીપર,ભગવાનની પવિત્રકૃપાએ જીવન જીવાય.
%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%

 

October 4th 2023

પ્રેમ પ્રભુનો મળે

 #####સાચો પ્રેમ કોને કહેવાય? - Quora#####
                  પ્રેમ પ્રભુનો મળે

તાઃ ૪/૧૦/૨૦૨૩               પ્રદીપ બ્રહ્મભટ્ટ 

જગતમાં સમયને નાપકડાય કોઇથી જીવનમાં,કે નાકોઇથી સમયથી દુર રહેવાય
પરમાત્માની પવિત્રકૃપા મળે માનવદેહને,જ્યાં શ્રધ્ધાથી ભગવાનનીજ પુંજા કરાય
.....જીવને મળેલ માનવદેહપર પ્રભુનો પ્રેમમળે,જે મળેલદેહને પવિત્રરાહે જીવાડી જાય.
અવનીપર ભગવાનની કૃપાએ હિંદુધર્મથી માનવદેહને,જીવનમાં પ્રભુકૃપા મેળવાય
જગતમાં હિંદુધર્મની પવિત્રરાહ મળી પવિત્ર ભારતદેશથી,જ્યાં પ્રભુ જન્મલઈજાય
પરમાત્માએ પવિત્રદેહથી ભારતદેશમાં જન્મલીધો,જે જીવનાદેહને ભક્તિકરાવીજાય
માનવદેહને પ્રભુનો પવિત્રપ્રેમ મળે,જે માનવદેહથી ઘરમાં ધુપદીપકરીને પુંજાકરાય
.....જીવને મળેલ માનવદેહપર પ્રભુનો પ્રેમમળે,જે મળેલદેહને પવિત્રરાહે જીવાડી જાય.
સમયની સાથે ચાલવા ભગવાનની પ્રેરણા મળે,નાજીવનમાં કોઇજ અપેક્ષાઅડીજાય
જીવને ભગવાનનીકૃપાએ જન્મથી માનવદેહ મળે,જે સમયે પવિત્રકર્મથી જીવી જાય
અવનીપર જીવને સમયે જન્મથી આગમન મળે,જે દેહને ભક્તિનીરાહે જીવાડીજાય
દેહથી થયેલ પવિત્રકર્મથી ભગવાનની કૃપામળે,જે જીવને જન્મમરણથી બચાવીજાય 
.....જીવને મળેલ માનવદેહપર પ્રભુનો પ્રેમમળે,જે મળેલદેહને પવિત્રરાહે જીવાડી જાય.
**********************************************************************



	
October 3rd 2023

શ્રધ્ધાથી ભક્તિકરાય

 *********
.           શ્રધ્ધાથી ભક્તિકરાય

તાઃ૩/૧૦/૨૦૨૩                પ્રદીપ બ્રહ્મભટ્ટ   

પવિત્ર પ્રેરણામળે માનવદેહને પરમાત્માની,જે શ્રધ્ધાથી ભક્તિકરાવી જાય
જીવનેઅવનીપર જન્મમરણનોસંબંધ કહેવાય,જે સમયે જીવનેદેહઆપીજાય
.....ભગવાનની પવિત્ર પ્રેરણામળે માનવદેહને,જ્યાં સમયે ઘરમાં પ્રભુનીપુંજા કરાય.
ભગવાનની પવિત્રકૃપાએ જીવને જન્મથીમાનવદેહમળે,જે સમયે જીવાડીજાય
અદભુતકૃપાજ પરમાત્માની અવનીપર,જે જીવને નિરાધારદેહથી બચાવીજાય
જીવનેસમયે જન્મથી માનવદેહ મળે,એ મળેલદેહને જીવનમાં કર્મ કરાવીજાય
ભારતદેશને હિંદુધર્મથી પવિત્રદેશ કરવા,પવિત્ર દેવઅનેદેવીઓથી જન્મી જાય
.....ભગવાનની પવિત્ર પ્રેરણામળે માનવદેહને,જ્યાં સમયે ઘરમાં પ્રભુનીપુંજા કરાય.
પવિત્રકૃપા હિંદુધર્મથી માનવદેહને મળે જીવનમાં,જ્યાં શ્રધ્ધાથી ભક્તિ કરાય
જીવનમાં પવિત્ર દેવ અને દેવીઓની શ્રધ્ધાથી,પુંજાકરતા પ્રભુનીકૃપામળીજાય
માનવદેહને સમયનીસાથે ચાલવાની પ્રેરણામળે,જે જીવનમાં સુખ આપી જાય
જીવનમાંશ્રધ્ધાથી પ્રભુનીભક્તિકરતા,કૃપાએ જીવને જન્મમરણથીમુક્તિમળીજાય
.....ભગવાનની પવિત્ર પ્રેરણામળે માનવદેહને,જ્યાં સમયે ઘરમાં પ્રભુનીપુંજા કરાય.
##################################################################
October 2nd 2023

પવિત્રસાથ મળે સમયનો

 **********
   .       પવિત્રસાથ મળે સમયનો

તાઃ૨/૧૦/૨૦૨૩                  પ્રદીપ બ્રહ્મભટ્ટ 
 
અદભુતકૃપા અવનીપર પરમાત્માની કહેવાય,જે માનવદેહને સમયસાથે જીવાડી જાય
જીવને જન્મથી સમયેજ માનવદેહ મળે,ભગવાનની પવિત્રકૃપાએ જીવનજીવાડી જાય 
....જન્મથી મળેલદેહને સમયે કર્મનોસંબંધ,એ પ્રભુનીપવિત્રકૃપાએ શ્રધ્ધાથીભક્તિ કરાવી જાય.
જીવને જગતમાં કર્મનોસંબધ જે જન્મમરણથી મળતોજાય,નાકોઇ જીવથી દુર રહેવાય
સમયને નાકોઈ જીવથી કદી પકડાય,પરમાત્માની પાવનકૃપા સમયે જીવને મળી જાય
અવનીપરજીવને પ્રભુનીકૃપાસમયે મળે,જે માનવદેહ મળતા નિરાધારદેહથી બચાવીજાય
નિરાધારદેહ એ પ્રાણીપશુજાનવર અને પક્ષીથી મળે,જીવનમાં નાકોઇ કર્મની રાહ મળે
....જન્મથી મળેલદેહને સમયે કર્મનોસંબંધ,એ પ્રભુનીપવિત્રકૃપાએ શ્રધ્ધાથીભક્તિ કરાવી જાય.
મળેલ માનવદેહનેજીવનમાં સમયનીસાથેચાલવા,પરમાત્માની પ્રેરણામળે જેસુખઆપીજાય
જીવને સમયે ભગવાનની પવિત્રકૃપામળે,જે શ્રધ્ધાની પવિત્ર ભક્તિરાહે પ્રભુની પુંજાકરાય
પરમાત્માની કૃપાએ જન્મથી મળેલમાનવદેહને,સમયનો પવિત્રસાથ મળે એદેહને સમજાય
શ્રધ્ધાથી ઘરમાં દેવદેવીઓની ધુપદીપકરી,આરતીકરતા પરમાત્માની પાવનકૃપામળી જાય
....જન્મથી મળેલદેહને સમયે કર્મનોસંબંધ,એ પ્રભુનીપવિત્રpપાએ શ્રધ્ધાથીભક્તિ કરાવી જાય.
$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$
September 27th 2023

પ્રભુની પવિત્રકૃપામળે

This image has an empty alt attribute; its file name is image-24.png
.           પ્રભુની પવિત્રકૃપામળે

તાઃ૨૭/૯/૨૦૨૩                  પ્રદીપ બ્રહ્મભટ્ટ  

જીવને પ્રભુનીપવિત્રકૃપાએ જન્મથી માનવદેહમળે,એ પવિત્રરાહ આપી જાય
મળેલમાનવદેહને જીવનમાં કર્મનોસંગાથ મળે,જે દેહને ઉંમરનો અનુભવથાય
....જીવનમાં પવિત્રરાહે જીવન જીવતા,નાકોઇજ આશા કે અપેક્ષા દેહને અડી જાય. 
મળેલદેહને સમયની પવિત્રપ્રેરણામળે,જ્યાં પરમાત્માની ભક્તિરાહે પુંજાકરાય
જીવનમાં સમયનીસાથે ચાલવા પ્રભુનીકૃપા મળે,જ્યાં ભગવાનને વંદન કરાય
હિંદુધર્મની પવિત્રરાહ ભગવાનની ભારતદેશથીમળે,પ્રભુ અનેકદેહથીજન્મીજાય
જગતમાં ભારતદેશ એપવિત્રદેશછે,જે હિંદુધર્મની પવિત્રપ્રેરણાથી જીવાડીજાય
....જીવનમાં પવિત્રરાહે જીવન જીવતા,નાકોઇજ આશા કે અપેક્ષા દેહને અડી જાય. 
હિંદુધર્મ પવિત્રધર્મ ભારતદેશથીકહેવાય,જ્યાં પ્રભુ અનેકપવિત્રદેહથીજન્મીજાય 
પરમાત્માની પવિત્રકૃપા મળે માનવદેહને,જ્યાં પવિત્રહિન્દુમંદીરમાં પુંજા કરાય
સમયની સાથે ચાલવા પ્રેરણા મળે,જ્યાં શ્રધ્ધાથી ઘરમાં પ્રભુની ભક્તિ કરાય
ભગવાનની પુંજાકરવા સવારમાં ધુપદીપપ્રગટાવી,વંદનકરી ઘરમાં આરતીકરાય
....જીવનમાં પવિત્રરાહે જીવન જીવતા,નાકોઇજ આશા કે અપેક્ષા દેહને અડી જાય.
###################################################################
September 19th 2023

પવિત્ર સમયનો સંગાથ


.          પવિત્ર સમયનો સંગાથ

તાઃ૧૯/૯/૨૦૨૩                 પ્રદીપ બ્રહ્મભટ્ટ  
     
જગતપર પરમાત્માની પવિત્રકૃપા કહેવાય,જે હિંદુધર્મમાં પવિત્ર તહેવાર મળી જાય
જીવનેજન્મથી મળેલમાનવદેહને પવિત્રપ્રસંગ મળે,જે દેહને જીવનમાં સુખઆપીજાય
.....જગતમાં પવિત્રહિંદુધર્મ ભારતદેશમાં,જે અનેક તહેવારને માનવદેહથી સમયે ઉજવાય.
હિંદુધર્મમાં માનવદેહથી જીવનમાં પરમાત્માની પુંજા કરાય,જે પવિત્રકર્મ કરાવી જાય
મળેલદેહથી શ્રધ્ધાથી ઘરમાં ધુપદીપ પ્રગટાવી,દીવો પ્રગટાવી પ્રભુની આરતી કરાય 
મળે પરમાત્માની પાવનકૃપા જીવનમાં,ના કોઇ આશા કે અપેક્ષાની માગણી રખાય 
ભગવાનની કૃપાએ પવિત્રરાહે જીવન જીવતા,મળેલદેહથી સમયનીસાથે જીવનજીવાય
.....જગતમાં પવિત્રહિંદુધર્મ ભારતદેશમાં,જે અનેક તહેવારને માનવદેહથી સમયે ઉજવાય.
ભગવાનની પવિત્રપ્રેરણા ભારતદેશથી મળે,જ્યાં ભગવાન પવિત્રદેહથીજન્મ લઈ જાય
હિંદુધર્મના પવિત્રમંદીરો દુનીયામાં બંધાય,જ્યાં ભક્તો શ્રધ્ધાથી વંદનકરી પુંજાકરીજાય
જગતમાં હિંદુધર્મ એ પવિત્રધર્મ કહેવાય,જેમાં ભગવાન અનેક પવિત્રદેહથી જન્મીજાય
જીવને અવનીપર ગતજન્મના થયેલ કર્મથી જન્મમળે,પ્રભુકૃપાએ જીવને મુક્તિમળીજાય
.....જગતમાં પવિત્રહિંદુધર્મ ભારતદેશમાં,જે અનેક તહેવારને માનવદેહથી સમયે ઉજવાય.
========================================================================
September 16th 2023

પવિત્રકૃપા ભક્તિની

 ******
.           પવિત્રકૃપા ભક્તિની  

તાઃ૧૬/૯/૨૦૨૩               પ્રદીપ બ્રહ્મભટ્ટ 
             
જગતમાં સમયે જીવનેજન્મથી માનવદેહમળે,જે કર્મથી જન્મમરણ આપી જાય
જીવને જન્મમરણથી આગમન વિદાય મળી જાય,જે સમયે જન્મથી મળીજાય
....જન્મથી જીવને માનવદેહ મળે અવનીપર,એજ પરમાત્માની પવિત્રકૃપા કહેવાય.
ગતજન્મના દેહના કર્મથી જીવને દેહ મળ્ર,સમયે નિરાધારદેહથી બચાવી જાય
મળેલ માનવદેહને સમયે બાળપણજુવાની અને ધેડપણથી,જીવન જીવાડીજાય 
પ્રભુની શ્રધ્ધાથી માનવદેહથી જીવનમાં,પરમાત્માની ભક્તિ અને ભજન કરાય
પવિત્રકૃપા મળે ભગવાનની હિંદુધર્મથી,જે ભારતદેશમાં પવિત્રદેહથીજન્મીજાય
....જન્મથી જીવને માનવદેહ મળે અવનીપર,એજ પરમાત્માની પવિત્રકૃપા કહેવાય.
જગતમાં પવિત્ર હિંદુધર્મછે જે જીવને જન્મમરણથી,આગમન વિદાયઆપીજાય
ભારતદેશને પવિત્રદેશ કર્યો જગતમાં,જ્યાં પવિત્રદેહથીજ ભગવાન જન્મી જાય
માનવદેહને પવિત્રરાહમળે જીવનમાં,જ્યાં હિંદુમંદીરમાં સમયે ભજનભક્તિકરાય
પરમાત્માની પવિત્રકૃપામળે જ્યાંશ્રધ્ધાથી,ઘરમાં ધુપદીપ પ્રગટાવી આરતીકરાય
....જન્મથી જીવને માનવદેહ મળે અવનીપર,એજ પરમાત્માની પવિત્રકૃપા કહેવાય.
###################################################################
September 14th 2023

શ્રધ્ધાથી મળે કૃપા

######
.           શ્રધ્ધાથી મળે કૃપા 

તાઃ૧૪/૯/૨૦૨૩              પ્રદીપ બ્રહ્મભટ્ટ    

જગતમાં પરમાત્માની પવિત્રકૃપાએ જીવને,સમયે જન્મથી માનવદેહ મળી જાય
આ અદભુતલીલા ભગવાનનીજ કહેવાય,ના કોઇ જીવથી જન્મમરણથી બચાય
.....જીવનુ જન્મમરણથી આગમનવિદાય થાય,જે ગતજન્મના દેહના કર્મથી મેળવાય.
પાવનકૃપા પરમાત્માની જીવના દેહને મળે,જ્યાં જીવનમાં શ્રધ્ધાથી ભક્તિકરાય
જન્મથી મળેલ માનવદેહને પ્રભુની પ્રેરણા મળે,ત્યાં ભક્તિરાહેજ જીવન જીવાય
ના જીવનમાં દેહથી કોઇઆશા કેઅપેક્ષા રખાય,જે દેહની માનવતામહેંકી જાય
પરમાત્માની પાવનકૃપા મળે દેહને,એ જીવનાદેહથી ઘરમા ધુપદીપથી પુંજાકરાય
......જીવનુ જન્મમરણથી આગમનવિદાય થાય,જે ગતજન્મના દેહના કર્મથી મેળવાય.
અવનીપરનુ આગમન એજીવને સમયે મળે,એ ભગવાનની પવિત્રકૃપાએ મેળવાય
જગતમાં સમયની સાંકળ નાકોઇથી પકડાય,કે નાકોઇ જીવનાદેહથી દુર રહેવાય 
પવિત્રકૃપા પરમાત્માની પવિત્રભારતદેશથી મળે,જ્યાં પ્રભુપવિત્રદેહથી જન્મી જાય
જગતમાં ભગવાનની પવિત્રકૃપા ભારતદેશથી,જે હિંદુધર્મથી દેહને સુખ આપીજાય
......જીવનુ જન્મમરણથી આગમનવિદાય થાય,જે ગતજન્મના દેહના કર્મથી મેળવાય.
^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^
« Previous PageNext Page »