September 10th 2012

દયાના દાતાર

.

 

 

 

 

 

 

.

.

.

.

.

.                     .દયાના દાતાર

તાઃ૧૦/૯/૨૦૧૨                    પ્રદીપ બ્રહ્મભટ્ટ

સૃષ્ટિના કર્તાર દયાળુ,છે સાચા ભક્તોના રખેવાળ
મન વચનથી ભક્તિ કરતાં,નિર્મળરાહને મેળવાય
.                 ……………………..સૃષ્ટિના કર્તાર દયાળુ.
પરમાત્માની અજબલીલા,ના માનવીને  સમજાય
મનવચનને સાચવીચાલતા,ઉજ્વળ રાહમેળવાય
મળે  કૃપા શ્રી ભોલેનાથની,ૐ નમઃશિવાય ભજાય
સૃષ્ટિના એ કરતા દયાળુ,છે ભક્તોના એ સહવાસ
.                 ……………………. સૃષ્ટિના કર્તાર દયાળુ.
જન્મ મૃત્યુથી નાકોઇ છટકે,છે કર્મ બંધનનો સંગાથ
માનવતાની મહેંક પ્રસરે,જ્યાં શિવજીની કૃપા થાય
સોમવારનો સાથ મળે જીવને,જ્યાં દુધઅર્ચના થાય
માતાપાર્વતીની કૃપામળે,જે જોઇ ભોલેનાથ હરખાય
.                    ……………………સૃષ્ટિના કર્તાર દયાળુ.

_________________________________________

ૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐ
_________________________________________

September 9th 2012

सच्चा प्यार

.                  सच्चा प्यार

ताः९/९/२०१२                     प्रदीप ब्रह्मभट्ट

सच्चे दीलसे प्यार करो तो,प्यार ही मिलता है
अल्ला इश्वर एक समजो तो,कृपाही मिलती है
.             ………………….सच्चे दीलसे प्यार करो तो.
श्रध्धा रखके स्मरण करनेसे,प्रभु द्रष्टिही होती है
सरळ जीवनकी राह मिलनेसे,सब झंझट जाती है
सुबह शामकी एक ही द्रष्टि,पावन कर्म ही देती है
जलासांइकी परम कृपा,जीवको शांन्ति मीलती है
.             ………………….सच्चे दीलसे प्यार करो तो.
मायामोहके बंधन भागे,जहां भक्तिप्रेमसे होती है
निर्मळ जीवन अनंत आनंद,श्रध्धा सबुरी देती है
हिन्दु मुस्लीम एक बने तब,मानवता महेंकती है
श्रध्धा और विश्वास जीवका,मुक्ति मार्ग देती है
.           …………………..सच्चे दीलसे प्यार करो तो.
मानवताकी महेंक जीवनमे,सच्ची भक्ति देती है
शरण बाबाके जाओगे तुम,मन मंदीर हो जायेगा
कलीयुगकी नाकेडी रहेगी,ना अंधश्रध्धा भी पास
मोक्षकी राह मीले जीवको,ना जन्म मरण संताप
.          …………………….सच्चे दीलसे प्यार करो तो.

***********************************************

September 3rd 2012

સાચો પ્રેમ

 

 

 

 

 

 

 

 

 

.

.

.

.                          .સાચો પ્રેમ

તાઃ૩/૯/૨૦૧૨                     પ્રદીપ બ્રહ્મભટ્ટ

પ્રેમ મળ્યો મને માબાપનો,જ્યાં મારીભક્તિ સાચી થઇ
શ્રી ભોલેનાથની કૃપા મળી,ને માતા પાર્વતી રાજી થઈ
.                         …………………પ્રેમ મળ્યો મને માબાપનો.
સોમવારની નિર્મળ પ્રભાતે,શ્રધ્ધાએ દુધ અર્ચના થાય
ૐ નમઃ શિવાય ના જાપનીસાથે,માતા પાર્વતી પુંજાય
ભક્તિમાં વિશ્વાસ રાખતાં,નિર્મળ રાહ જીવને મળીજાય
મળે પ્રેમ પરમાત્માનો જીવને,ત્યાં ઉજ્વળ ભાવી થાય
.                        ………………….પ્રેમ મળ્યો મને માબાપનો.
બંધ આંખે દર્શન કરતાં,માતા ગંગાના દર્શન પણ થાય
સ્નેહની એકજ દ્રષ્ટિ પડતાં,પ્રદીપનું જીવન પાવનથાય
પ્રભાત પહોરમાં પુંજન કરતાં,સંગે શ્રી ગજાનંદ હરખાય
કૃપાની એકજ લહેર મળતાં,અમારો જન્મસફળથઈજાય
.                        ………………….. પ્રેમ મળ્યો મને માબાપનો.

******************************************************

August 28th 2012

જલાસાંઇની છાયા

.                  .જલાસાંઇની છાયા

તાઃ૨૮/૮/૨૦૧૨                         પ્રદીપ બ્રહ્મભટ્ટ

મળજો છાયા જલાસાંઇની,મળેલ જન્મ સફળ થઈ જાય
કૃપા અમ પર સદા રહે સંતની,એજ ભાવથી ભક્તિ થાય
.                    ……………………મળજો છાયા જલાસાંઇની.
નિર્મળ ભાવના મનમાં રાખીને,સદા પુંજન અર્ચન થાય
આવ્યા બાબા આંગણે અમારે,એજ કૃપા તેમની કહેવાય
સંત જલારામના દર્શન કરતાં,જીવને શાંન્તિ મળી જાય
વિરબાઇમાતાના ચરણ સ્પર્શતા,જન્મ સફળ પણ થાય
.                      ……………………મળજો છાયા જલાસાંઇની.
ૐ સાંઇનુ સ્મરણ કરતાં,પરમાત્મા શીવજી પણ હરખાય
ત્રિશુળનો અણસાર દેતા,ભુતપ્રેતથી ભક્તોનુ રક્ષણ થાય
માપાર્વતીનો પ્રેમમળતા,પ્રદીપ,રમા,રવિ,દીપલ હરખાય
સર્વ રીતે રક્ષણ કરતાં ભોલેનાથજી,સદાય કૃપા કરી જાય
.                       …………………….મળજો છાયા જલાસાંઇની

**************************************************

August 26th 2012

પરખ પરમેશ્વરની

.                    પરખ પરમેશ્વરની

તાઃ૨૬/૮/૨૦૧૨                            પ્રદીપ બ્રહ્મભટ્ટ

આશીર્વાદે પકડી આંગળી,જીવને શાંન્તિ મળી ગઈ
જલાસાંઇની કૃપા થતાં,મનની મુંઝવણ ભાગી ગઈ
.                    ……………………આશીર્વાદે પકડી આંગળી.
નારાયણનું સ્મરણ કરતાં,જીવપર કૃપાદ્રષ્ટિ પણ થઈ
રાહ મળી જીવને અવનીએ,ને પાવન ગતી મળી ગઇ
નિર્મળ ભાવના રાખી જીવતાં,શ્રધ્ધાની વર્ષા થઇ ગઈ
મળી મને જલાસાંઈની ભક્તિ,મુક્તિમાર્ગ ખોલશે જઈ
.                     ……………………આશીર્વાદે પકડી આંગળી.
મળી કેડી રાવણને અભિમાનની,ત્યાં રામની દ્રષ્ટિ થઈ
અજબ શક્તિ ભક્તિની મેળવેલી,તોય વૃત્તિ બગડી ગઈ
સકળસૃષ્ટિનાકર્તાનારાયણ,તોય હનુમાનનીસંગતથઈ
શ્રધ્ધા ભક્તિનો સંગ રાખતાં,એરાવણની દાહ પણ થઈ
.                     …………………..આશીર્વાદે પકડી આંગળી.

+++++++************+++++++++************

August 17th 2012

માડીના ચરણે

.

.

.

.

.

.

.

.

.

.

.

.

.

.

.                .માડીના ચરણે

તાઃ૧૭/૮/૨૦૧૨                 પ્રદીપ બ્રહ્મભટ્ટ

મા અંબે તારા ચરણે નમતા,મારું હૈયુ ખુબ જ હરખાય
આશીર્વાદની કૃપા મેળવતાં,મારું જીવન ઉજ્વળ થાય
.                …………………..મા અંબે તારા ચરણે નમતા.
ભક્તિનો સંગાથ મળતાં,જીવનમાં  અતુટ શાંન્તિ થાય
આજકાલની વ્યાધી છુટતાં,માનો પ્રેમ સદા મળી જાય
નિર્મળભાવના સંગેરાખતાં,માડી ગુણલા તારા ગવાય
કૃપા પામતા મા જીવનમાં,સર્વ સુખ આવી મળી જાય
.               ……………………મા અંબે તારા ચરણે નમતા.
ભક્તિ મળી મને જલા સાંઇથી,સાચી શ્રધ્ધા એ કરાય
મળે માડીની કૃપા અમને,જ્યાં નિર્મળ રાહ મળી જાય
જયઅંબે જયઅંબે મનથીકરતાં,માનો પ્રેમ મળી જાય
ઉજ્વળ જીવન રાહ મળતાં,આ જન્મ સફળ થઈ જાય
.               ………………….. મા અંબે તારા ચરણે નમતા.

******************************************************

August 13th 2012

નિર્મળ ભક્તિ

.                      .નિર્મળ ભક્તિ

તાઃ૧૩/૮/૨૦૧૨                 પ્રદીપ બ્રહ્મભટ્ટ

પ્રેમ જગતમાં પામવા પ્રભુનો,નિર્મળ ભક્તિ જ થાય
શ્રધ્ધાસાચી રાખી કરતાં,કૃપા જલાસાંઇની થઇ જાય
.                    …………………પ્રેમ જગતમાં પામવા પ્રભુનો.
ભક્તિ પ્રેમની શીતળ રાહે,જીવથી કર્મ પવિત્ર થાય
મોહમાયાને દુર રાખતાં,સાચી પ્રભુ ભક્તિ થઈ જાય
અવનીપરના આગમને જીવને,કર્મબંધન છે બંધાય
સરળતાનીકેડી મળતાં,જીવને મુક્તિમાર્ગ મળીજાય
.                     ………………..પ્રેમ જગતમાં પામવા પ્રભુનો.
કળીયુગના અંધકારથી બચવા,ભક્તિ માર્ગ સહેવાય
માનવતાની મીઠી કેડીએ,પરમાત્માય રાજી થઈ જાય
અહંકારને આંબી લેતા જીવનમાં,સીધી રાહ મળી જાય
નિર્મળતાનાવાદળવરસે,જે જીવનેમુક્તિમાર્ગ દઈજાય
.                  …………………..પ્રેમ જગતમાં પામવા પ્રભુનો.

૦=૦=૦=૦=૦=૦=૦=૦=૦=૦=૦=૦=૦=૦=૦=૦=૦=૦=૦=૦=૦=૦

August 11th 2012

સંકટ મોચક

.

.

.

.

.

.

.

.

.

.

.

.

.

.

.                            .સંકટ મોચક

તાઃ૧૧/૮/૨૦૧૨                              પ્રદીપ બ્રહ્મભટ્ટ

સંકટ મોચક શ્રી હનુમાનજી,ભક્તિ માર્ગ બતાવી જાય
મુક્તિ માર્ગની કેડી બતાવી,આ જન્મ સફળ કરી જાય
.                     ………………….સંકટ મોચક શ્રી હનુમાનજી.
શરણુ સાચુ સીતા રામનુ લેતાં,રાવણનું દહન થઈ જાય
અહંકારને નાઆંબી શકે જગતમાં,ત્યાં રાવણ મળી જાય
અવતાર અવનીએ પામીને,પરમાત્મા રાહ આપી જાય
મુક્તિજીવને મળે આવીને,જ્યાંશ્રધ્ધા સાચીજીવે રખાય
.                      ………………….સંકટ મોચક શ્રી હનુમાનજી.
સતયુગની એ હતી સરળ કેડી,ના કળીયુગમાં છટકાય
માગણી પરમાત્માને નામે,આજે જગતમાં કરી જવાય
નાઆરો કે ઓવારો મળે જીવને,કેરાહ દેનારથી છુટાય
વણ માગેલી આફત ભાગે,જ્યાં સંકટ મોચકને ભજાય
.                    ……………………સંકટ મોચક શ્રી હનુમાનજી.

.———————————————————-

August 1st 2012

જન્મોજન્મ

.                      જન્મોજન્મ

તાઃ૧/૮/૨૦૧૨                    પ્રદીપ બ્રહ્મભટ્ટ

જીવને સંબંધ જન્મથી જગતમાં,કર્મ બંધનથી જકડાય
માનવમનની આજ છે વ્યાધી,જે જન્મોજન્મથી બંધાય
.                ………………….જીવને સંબંધ જન્મથી જગતમાં.
અવનીપરના આગમને,અનેક રૂપે જીવને દેહ મળી જાય
સંબંધની સાંકળ પણ એવી,જગે ના કોઇ જીવથી છટકાય
સંત જલાસાંઇની ભક્તિ રાહે,ના જીવ અવનીએ ભટકાય
સરળ જીવનમાં શાંન્તિ મળતાં,જીવને મુક્તિ મળીજજાય
.                 ………………….જીવને સંબંધ જન્મથી જગતમાં.
કળીયુગી કાતર છેએવી,જ્યાં માનવી અહી તહીં લબદાય
શ્રધ્ધારાખી સેવા કરતાં જીવે,નિર્મળ ભાવના મળતી જાય
શરણુ સાચુ મનથી લેતાં,કળીયુગી આધી વ્યાધી દુર જાય
જન્મોજન્મની કેડી  છુટે જીવથી,ત્યાં કૃપા પ્રભુની થઈજાય
.                  ………………….જીવને સંબંધ જન્મથી જગતમાં.

////////////////////////////////////////////////////

July 27th 2012

કૃપા કરજો

.

 

.

.

.

.

.

.

.

 

.                   .કૃપા કરજો

તાઃ૨૭/૭/૨૦૧૨               પ્રદીપ બ્રહ્મભટ્ટ

ભક્તિ મારી પ્રેમે સ્વીકારી,કરજો કૃપા દીનદયાળ
મળેલ જન્મ સાર્થક કરી,છોડજો જીવનની ઝંઝાળ
.                  ………………ભક્તિ મારી પ્રેમે સ્વીકારી.
મોહમાયા અળગી રાખી,મળજો માનવતા પ્રેમાળ
શીતળ સવાર ને સાંજ મળે,ને જીવન આ મહેંકાય
છે કૃપાળુ સંતજલાસાંઇ,જે સાચીભક્તિએ સહેવાય
તન મન ધનથી શાંન્તિ મળતાં,વ્યાધી ભાગી જાય
.                  ………………ભક્તિ મારી પ્રેમે સ્વીકારી.
કર્મનાબંધન જીવને સ્પર્શે,ના કોઇથીય દુર જવાય
સંગરહે જ્યાં કર્મનોજગે,ત્યાં સમજીવિચારીજીવાય
પ્રેમથીએકજ માળાકરતાં,મળેલજીવન મહેંકી જાય
નાદેખાવની ભક્તિ સ્પર્શે જીવને,કેના મોહ ભટકાય
.                  ……………….ભક્તિ મારી પ્રેમે સ્વીકારી.

+++++++++++++++++++++++++++++++++++++

« Previous PageNext Page »