જયઅંબે માતા
. .જય અંબે માતા તાઃ/૧૦/૧/૨૦૨૦ (પોષસુદ પુનમ) પ્રદીપ બ્રહ્મભટ્ટ પરમકૃપાળુ મા અંબાનો જન્મદીવસ,પાવનધરતી પર ભક્તોથી ઊજવાય આરાસુરમાં જન્મ લઈ માતાજી,ગુજરાતની ધરતીને પાવનએજ કરી જાય ......એજ કૃપા માતાના પ્રેમની,જે પોષસુદ પુનમના દીવસે પ્રેમથી પ્રેરી જાય. વંદન કરી માતાની અર્ચના કરતા,ભક્તોના પ્રેમને માતા પારખી જાય આવેલ ભક્તોને સંકેત મળે જીવનમાં,અનંત પ્રેમની વર્ષા મેળવી જાય સત્કર્મની પાવનરાહ મળે જીવનમાં,એજીવને અંતે મુક્તિમાર્ગ દઈ જાય આરાસુરથી આણંદ આવીને માતાજી,પ્રદીપના પરિવારપરકૃપા કરીજાય ......એજ કૃપા માતાના પ્રેમની,જે પોષસુદ પુનમના દીવસે પ્રેમથી પ્રેરી જાય. મળે માતાનોપ્રેમ શ્રધ્ધાભક્તિએ જીવનમાં,જે સદમાર્ગની રાહે લઈ જાય પાવનકર્મની કેડીમળે જીવનમા,જે અંબામાતાની અસીમકૃપાએ મેળવાય દેહલઈને માતા આવ્યા અવનીપર,જે ભક્તોપર પાવનકૃપાપણ દઈ જાય અજબ શક્તિશાળી ધરતી છે ભારત,જ્યાં પવિત્રદેહ લઈ કૃપા કરી જાય ......એજ કૃપા માતાના પ્રેમની,જે પોષસુદ પુનમના દીવસે પ્રેમથી પ્રેરી જાય. =================================================================