June 27th 2020

સમજણનો સંગાથ

.            સમજણનો સંગાથ 
તાઃ૨૭/૬/૨૦૨૦                 પ્રદીપ બ્રહ્મભટ્ટ      

ના કોઇનેય સમજણ અડે,કે ના કોઇ નાથીય કદી દુર રહેવાય
કળીયુગની કાતર છે અવનીપર,જેને કોરોનાનો વાયરસ કહેવાય
.....અદભુતશક્તિ અવીનાશીની અવનીપર,જે સમયસંગે જીવને દોરી જાય.
સમયને ના પારખે કોઇ કે નાકોઈ દેહથી,કદીયે દુર જઈ રહેવાય
પરમાત્માની આ લીલા છે અત્યારે,જે કોરોના વાયરસથી મેળવાય
સ્પર્શથાય વાયરશનો જે મળેલ દેહને,આફતસંગે મૃત્યુ આપી જાય
ઘરમાં રહીને પરમાત્માનુ પુંજન કરતા,દેહ કોરોનાથીજ બચી જાય
.....અદભુતશક્તિ અવીનાશીની અવનીપર,જે સમયસંગે જીવને દોરી જાય.
અજબશક્તિશાળી સુર્યદેવ છે જગતપર,જે સવારથી દર્શન દઈજાય 
શ્રધ્ધાભાવનાથી ઘરમાં ભક્તિકરતા,પરમાત્માની પરમકૃપા મળીજાય
કળીયુગમાં હાલ મંદીરો બંધ થઈગયા,એ વાયરસની અસર કહેવાય
મળેલ માનવદેહને કૃપાએ સમયનોસંગાથમળે,જે દેહને બચાવી જાય
.....અદભુતશક્તિ અવીનાશીની અવનીપર,જે સમયસંગે જીવને દોરી જાય.
===========================================================